કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ શિવાલિક અને નંદા દેવીના બહાદુર ક્રૂ સાથે વાતચીત કરી

હિન્દ ન્યુઝ, દિલ્હી       કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી (MoPSW), સર્બાનંદ સોનોવાલે, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને આજે અહીં ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ શિવાલિક અને નંદા દેવી ના બહાદુર ક્રૂ સભ્યો સાથે વાતચીત કરી હતી અને મહત્વપૂર્ણ LPG કાર્ગોના સુરક્ષિત પરિવહન માટે તેમની હિંમત અને અતૂટ કર્તવ્યનિષ્ઠા બદલ રાષ્ટ્રની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ વાતચીતમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ વિજય કુમાર; શિપિંગના ડાયરેક્ટર જનરલ શ્યામ જગન્નાથન; શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન બી.કે. ત્યાગી; શિવાલિકના કેપ્ટન સુખમીત…

Read More

સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે મહત્વની બેઠક 

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતામાં ઉપલેટા નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ 🏛️ સફાઈ કામદારોના પ્રશ્નો અને રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ સાથે મદદરૂપ બનવા અધિકારીઓને સૂચના આપતા ગીલ 👷‍♂️ સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. ✅

Read More

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026; દેશભરના શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ

હિન્દ ન્યુઝ, નર્મદા     ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાર્થીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાઈ કે જેમાં ડૉમ શેલ્ટર, મોબાઈલ ટોઈલેટ, પીવાના શુદ્ધ પાણી માટે વૉટર સ્ટેશન, મેડિકલ યુનિટ અને એમ્બ્યુલન્સ સેવા, પૂરતી લાઈટિંગ વ્યવસ્થા તેમજ ઈમર્જન્સી હેલ્પલાઈન પોઈન્ટનો સમાવેશ. ઉપરાંત, વિશાળ વૉટરપ્રૂફ ડોમ, બેઠક વ્યવસ્થા, સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ; રાજ્ય સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા સુવ્યવસ્થિત આયોજનને કારણે દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો.

Read More

खाद्य प्रसंस्करण उद्योग को पोषण सुरक्षा लक्ष्यों के अनुरूप होना चाहिए

हिन्द न्यूज़, दिल्ली      खाद्य प्रसंस्करण उद्योग मंत्री चिराग पासवान ने आज भारत के खाद्य प्रसंस्करण और पोषक तत्वों के लिए एक स्पष्ट और दीर्घकालिक रोडमैप की आवश्यकता पर जोर दिया। उन्होंने कहा कि उद्योग को 2047 तक एक विकसित राष्ट्र बनने के राष्ट्रीय दृष्टिकोण के साथ खुद को संरेखित करना होगा। एसोचैम के ‘पोषण भारत 2026 : पोषण सुरक्षा को सुदृढ़ करने में पोषक तत्वों और उपयोगी खाद्य पदार्थों की भूमिका पर राष्ट्रीय सम्मेलन’ को संबोधित करते हुए मंत्री ने हितधारकों से अगले एक वर्ष, पांच वर्ष और…

Read More