સુરત, વલસાડ અને તાપી જિલ્લામાં રૂ.૬૬ કરોડના ખર્ચે વિવિધ નવનિર્મિત પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઈનનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, સુરત      કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતેથી કુલ રૂ.૬૬ કરોડના ખર્ચે સાકારિત સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી જિલ્લા તેમજ રેલ્વે પોલીસના વિવિધ પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ઇ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કરાયું હતું.    નાયબ મુખ્યમંત્રીએ નવનિર્મિત માંડવી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અનાવલ, તડકેશ્વર અને પાલોદ પોલીસ સ્ટેશન, તાપી જિલ્લામાં નવનિર્મિત સોનગઢ પોલીસ સ્ટેશન, વલસાડ જિલ્લામાં નવનિર્મિત વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઈન, વાપી રેલવે પોલીસ સ્ટેશન અને ડુંગરા પોલીસ લાઈનનું ઈ-લોકાર્પણ તથા વ્યારા પોલીસ મુખ્ય મથકમાં નવી…

Read More

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ‘જનજાતીય શોધ પદ્ધતિ અને અભ્યાસક્રમ વિકાસ’ પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ

હિન્દ ન્યુઝ, નર્મદા     વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગ દ્વારા ‘જનજાતીય અધ્યયનની શોધ પદ્ધતિ અને અભ્યાસક્રમ વિકાસ’ વિષય પર બે દિવસીય નેશનલ વર્કશોપ યોજાયો હતો. કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યશાળામાં દેશભરના નામાંકિત વિદ્વાનોએ જનજાતીય અસ્મિતા, અસ્તિત્વ અને વિકાસના મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.

Read More

સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટે રાજ્યના કૃષિ, પીવાના પાણી, ઊર્જા અને પર્યટન જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસની નવી દિશા આપી

તા. 22 માર્ચ, વિશ્વ જળ દિવસ હિન્દ ન્યુઝ, નર્મદા      સરદાર સરોવર નર્મદા ડેમનો સૌથી મહત્ત્વપૂર્ણ લાભ પીવાના પાણીની ઉપલબ્ધતા છે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના લગભગ 10453 ગામ અને 190 શહેરને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. ઉપરાંત, રાજસ્થાનના 1,336 ગામ અને 3 શહેરને પણ નર્મદાનું પાણી મળે છે. સરદાર સરોવર ડેમ વીજ ઉત્પાદન માટે પણ મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે તેમજ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે; નર્મદા નદી, ડેમ અને આસપાસનું કુદરતી સૌંદર્ય મળીને આ વિસ્તારને આકર્ષક પર્યટન સ્થળ બનાવે છે. ‘પાણી બચાવવું એટલે ભવિષ્ય…

Read More

राष्ट्रीय मानवाधिकार आयोग का 2 सप्ताह का ऑनलाइन अल्‍पकालिक इंटर्नशिप (ओएसटीआई) कार्यक्रम, मार्च 2026 आज समाप्त हो रहा है

हिन्द न्यूज़, दिल्ली     राष्ट्रीय मानवाधिकार आयोग (एनएचआरसी) द्वारा वर्ष 2026 में आयोजित दूसरा दो सप्ताह का ऑनलाइन अल्पकालिक इंटर्नशिप कार्यक्रम (ओएसटीआई) आज सफलतापूर्वक संपन्न हुआ। विभिन्न शैक्षणिक पृष्ठभूमि से आए विश्वविद्यालय-स्तर के 71 छात्रों ने इसे सफलतापूर्वक पूरा किया। दूरस्थ क्षेत्रों सहित 17 राज्यों और केंद्र शासित प्रदेशों के 1,147 आवेदकों में से इनका चयन किया गया था। चयनित छात्रों में 54 लड़कियां और 17 लड़के थे। राष्ट्रीय मानवाधिकार आयोग के अध्यक्ष न्यायमूर्ति वी. रामासुब्रमणियन ने अपने समापन भाषण में कहा कि इंटर्नशिप कार्यक्रम का उद्देश्य मानवाधिकारों के…

Read More

“વેચાણથી વિશ્વાસ સુધીની સફર: નવસારી મિલેટ મહોત્સવ

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી મહાનગરપાલિકા આંગણે યોજાયેલ બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ગ્રામ્ય જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને નવી ઓળખનું પ્રતિક બની રહ્યું છે. આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારનું મહત્વ ફરીથી સ્થાપિત કરવા અને વિસરાતા જતા પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ને ફરી લોકો સુધી પહોંચાડવા સાથે, આ મહોત્સવે ખેડૂતોને એક એવું વેચાણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જ્યાં તેમની મહેનતને યોગ્ય કિંમત અને ઓળખ બંને મળી રહી છે. ઇટાવાળા રોડ સ્થિત બી.આર. પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો શુભારંભ રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે થયો…

Read More

અરેઠ તાલુકાના ચંદનપુર ગામે પાણી પૂરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રૂ.૩૬૦ કરોડના ખર્ચે કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, સુરત      જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ હસ્તે અરેઠ તાલુકાના ચંદનપુર ગામે રૂ.૩૬૦ કરોડના ખર્ચે સાકાર થનાર સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકામાં કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું. યોજનાથી માંગરોળ તાલુકાના ૫ ગામોની ૨૧૮૩.૪૬ હેક્ટર અને માંડવી તાલુકાના ૯ ગામોની ૩૮૮૫.૧૯ હેક્ટર જમીન સહિત કુલ ૬૦૬૮.૬૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે કુલ ૧૪ ગામોને સિંચાઈના પાણીનો સીધો લાભ મળશે.            માંગરોળ તાલુકાના નાની નરોલી, ડુંગરી, બોરસદ- દેગડીયા અને ઉમેલાવ…

Read More

જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ બે દિવસીય મિલેટ મહોત્સવ’ અને ‘પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે બે દિવસીય મિલેટ મહોત્સવ’ અને ‘પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો.  જૂનાગઢમાં સરદારબાગ ખાતે ઝાંસીની રાણી સર્કલ સામે હવેલી વાડી ખાતે બે દિવસીય મિલેટ મેળામાં ૪૯ જેટલા સ્ટોલ્સના માધ્યમથી વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને આ સ્ટોલ્સના માધ્યમથી જુદા જુદા પરંપરાગત મિલેટ્સમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ – વાનગીઓ ઉપરાંત મિલેટ્સ થતા આરોગ્યના ફાયદાઓને ઉજાગર કરવામાં આવશે. મિલેટ્સ બેઇઝ્ડ રેડી…

Read More

મિલેટ મહોત્સવ : “ધરતીનું સોનું મિલેટ અપનાવો, સ્વસ્થ જીવન મેળવો”

હિન્દ ન્યુઝ, નવસારી       નવસારી મહાનગરપાલિકા આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે નવસારી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો છે . નવસારીના ઇટાવાળા રોડ સ્તિથ બી.આર.પાર્ટી પ્લોટ ખાતે આયોજિત વિશેષ પ્રદર્શનને રાજયના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે તથા અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.          …

Read More

છોટાઉદેપુરની નારીએ રચ્યો જળ-ક્રાંતિનો ઈતિહાસ “જ્યાં નારી બને છે જળની રક્ષક, ત્યાં સુરક્ષિત બને છે રાષ્ટ્રનું ભવિષ્ય.”

૨૨ માર્ચ – વિશ્વ જળ દિવસ છોટાઉદેપુર      સમગ્ર વિશ્વમાં ૨૨ માર્ચના રોજ ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૨માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ૨૨ માર્ચને ‘વિશ્વ જળ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેની સૌપ્રથમ ઉજવણી ૧૯૯૩માં થઈ હતી. ત્યારથી આ દિવસ જળ સંરક્ષણ માટેના વૈશ્વિક આંદોલનનું જીવંત પ્રતીક બની ગયો છે. યુનાઈટેડ નેશન્સના નિર્ધારિત લક્ષ્યાંક મુજબ, વર્ષ ૨૦૩૦ સુધીમાં પ્રત્યેક માનવીને ‘સ્વચ્છ પાણી અને સેનિટેશન’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને આ દિવસ વેગ આપે છે.      “જે ગામના પાણીનું સુકાન બહેનોના હાથમાં છે, તે…

Read More