હિન્દ ન્યુઝ, દિલ્હી કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ – 2026’માં ડાંગ જિલ્લાએ રાષ્ટ્રીય ફલક પર સિદ્ધિ હાંસલ કરી; ડાંગના વઘઈ તાલુકાના ઘોડવહળ ગામની પાણી સમિતિના સભ્ય શ્રીમતી સંગીતાબેનને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા. ડાંગના શ્રીમતી સંગીતાબેનને ગ્રામીણ વિસ્તારોમાં ‘જલ જીવન મિશન’ હેઠળ શુદ્ધ પાણી પૂરું પાડવાના અભિયાનમાં “FTK આધારિત પાણીની ગુણવત્તાની દેખરેખ”માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ સન્માનિત કરાયા. આ પ્રસંગે માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જળ સંરક્ષણમાં સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ અને મહિલાઓની ભૂમિકાને બિરદાવતા ‘જલ મહોત્સવ’ને એક…
Read MoreDay: March 11, 2026
ગ્રામીણ નાગરિકો અને ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણા માટે સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ નિકાલ ભૂમિ સીમાંકનથી કરાશે. આ માટેના જરૂરી દિશાનિર્દેશો મહેસૂલ વિભાગને આપ્યા છે. આ માટે, જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવામાં આવશે. પ્રમોલગેશન બાદ આવેલી ક્ષતિ સુધારણા અરજીઓના આયોજનબદ્ધ નિકાલ માટે સાત કેટેગરી નિયત કરવામાં આવી છે. ક્ષતિ સુધારણાના જટિલ પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ નિયમ અનુસાર કાર્યવાહી કરી નિવારણ લાવશે. રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓનો…
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નવસારી જિલ્લાની મુલાકાતે
હિન્દ ન્યુઝ, ચીખલી નવસારી જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચીખલી તાલુકાના રૂમલા ગામે આદિવાસી પરિવારના અમરતભાઈ પટેલના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલએ અત્યંત સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. પરિવારના વડીલ અમરતભાઈ તથા નાના બાળકો સાથે પણ તેમણે પ્રેમભર્યો વાર્તાલાપ કરી પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. ભોજન દરમિયાન રાજ્યપાલએ પરિવારના સભ્યોના રોજગાર, ખેતી અને જીવન નિર્વાહ અંગે…
Read Moreજામનગર જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષમાં ૪૫ હજારથી વધુ મહિલાઓ માટે ‘૧૮૧ અભયમ’ બની સુરક્ષાનું સશક્ત કવચ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં શાંતિ, સલામતી અને મહિલા સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ્ય સાથે કાર્યરત ‘૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઈન સેવાએ પોતાની સફળ કામગીરીના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે. ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આ સેવાની સિદ્ધિઓ પર નજર કરીએ તો જામનગર જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન કુલ ૪૫,૮૭૯ મહિલાઓએ આ સેવાનો લાભ મેળવ્યો છે. તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ પર જઈને કાઉન્સિલર અને પોલીસ ટીમ દ્વારા જિલ્લાની ૯,૫૬૩ મહિલાઓને સીધી મદદ પૂરી પાડવામાં આવી છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન જામનગર જિલ્લામાં ૮૬૦…
Read Moreમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ નાગરિકો અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓનો એકસમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ ધોરણે નિકાલ હાથ ધરવા માટે ભૂમિ સીમાંકન માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો મહેસુલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા છે. ખેતીની જમીનોની માપણીમાં પ્રમોલગેશન પછી ખેડૂતોની વાંધા અરજીઓનો નિકાલ પારદર્શક અને ચોકસાઈપૂર્વક રીતે કરીને ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસને વેગ આપવા સાથે ગ્રામીણ ખેડૂતોના હિતોની રક્ષા કરવાનો ખેડૂત કલ્યાણલક્ષી અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયથી અપનાવ્યો છે. તેમણે ભૂમિ સીમાંકન અંતર્ગત રાજ્યના જિલ્લાઓમાં કલેકટરની અધ્યક્ષતામાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવા અને જિલ્લાની…
Read Moreડાંગના સુબીર તાલુકાની ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે “સખી સ્વાવલંબન યોજના – સેનેટરી પેડ બનાવવાની તાલીમ અને સ્વરોજગાર ઉપલબ્ધતા” કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, ડાંગ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કાકરાપાર દ્વારા ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી “સખી સ્વાવલંબન યોજના – સેનેટરી પેડ બનાવવાની તાલીમ અને સ્વરોજગાર ઉપલબ્ધતા” કાર્યક્રમનું આયોજન સુબીર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો તેમજ તેમને સ્વરોજગારની તક પૂરી પાડવાનો છે. કાર્યક્રમમાં સખી મંડળની બહેનોને સેનેટરી પેડ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે સેનેટરી પેડ બનાવવાના મશીન અને વિતરણ માટે વેન્ડીંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને ઉત્પાદન પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ, પેકેજિંગ તેમજ માર્કેટિંગ અંગે…
Read Moreजिला उद्यान कार्यालय परिसर में दो दिवसीय जिला स्तरीय किसान मेला-सह-कृषि प्रदर्शनी का शुभारंभ
हिन्द न्यूज़, दिल्ली आत्मा योजना अंतर्गत कृषि विभाग, बिहार सरकार के निदेशानुसार जिला उद्यान कार्यालय, हाजीपुर के प्रांगण में जिला स्तरीय दो दिवसीय किसान मेला-सह-कृषि प्रदर्शनी का आयोजन किया गया। कार्यक्रम का विधिवत उद्घाटन वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह,हाजीपुर विधायक अवधेश सिंह, नगर परिषद हाजीपुर की सभापति संगीता कुमारी, उपप्रमुख हाजीपुर नंदकिशोर समेत अन्य जनप्रतिनिधियों, जिला कृषि पदाधिकारी-सह-परियोजना निदेशक आत्मा वैशाली डॉ० विकास कुमार, उप परियोजना निदेशक आत्मा सियाराम साहू तथा प्रगतिशील किसानों द्वारा संयुक्त रूप से दीप प्रज्वलित कर किया गया। इस अवसर पर जिले के सभी सहायक…
Read More