હિન્દ ન્યુઝ, દાહોદ રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા, ખારી, ઝાંબા તેમજ હડાદ તાલુકાના રાણપુર-બંગલા અને મહુડા ગામોમાં વર્ષોથી સતત પૂરતા વોલ્ટેજ સાથે વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે; તેમજ રાજ્યના ખેડૂતોને સતત અને પૂરતા વૉલ્ટેજ સાથે વીજળી મળી રહે તે માટે ખેતર સુધી ટ્રાન્સફોર્મર ઊભા કરાયા છે : ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ આ પાંચ ગામોના 1,788 ઘર-ખેતરોમાં પૂરતા વોલ્ટેજ સાથે સતત વીજળી આપવામાં આવે છે, આ સિવાય જ્યારે કોઈ ટેક્નિકલ ખામી જણાય અથવા કોઈ ફરિયાદ આવે ત્યારે તેનો તાત્કાલિક ઉકેલ લાવીને વીજળી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં…
Read MoreDay: March 10, 2026
“સૌને ઘર”ના લક્ષ્યાંક તરફ ગુજરાત સરકારનું વધુ એક મહત્ત્વનું કદમ
હિન્દ ન્યુઝ, દાહોદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કલ્યાણ યોજનાઓના 100 ટકા લાભો લાભાર્થીઓને પહોંચાડવા આપેલા સેચ્યુરેશન એપ્રોચને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારોના આવાસ વિનાના પરિવારને રહેણાક હેતુ માટે ઘરથાળના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ તેમજ બૃહદ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, (1) ગ્રામ્ય વિસ્તારમાં વસતા અને સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી 2011 (SECC) અથવા (2) કેન્દ્ર અથવા રાજ્ય સરકારની આવાસ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, પંડીત દીનદયાળ આવાસ યોજના, પ્રધાનમંત્રી જનમન યોજના વગેરે અન્વયે પાત્રતા યાદી…
Read Moreઓલીઆંબા ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમમાં ખેડૂતોને ‘બીજામૃત’ બનાવવાનું પ્રત્યક્ષ નિદર્શન અપાયું
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર વડાપ્રધાનના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ, છોટાઉદેપુર જિલ્લાના ઓલીઆંબા ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળુ ઋતુની શરૂઆતમાં જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી આ તાલીમ શિબિર યોજાઈ હતી. બ્લોક ટેકનોલોજી મેનેજર (BTM) સંજય એમ. રાઠવા દ્વારા ખેડૂતોની પ્રાકૃતિક કૃષિનો પાયાના ઘટક એવા બીજામૃત આયામનું પ્રત્યક્ષ નિદર્શન બતાવી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા અને ઉનાળુ ઋતુમાં કરવા પહેલ કરવામાં આવી હતી. આ પ્રસંગે CRP ભરત એમ. રાઠવા સહીત મોટી સંખ્યામાં ખેડૂતો…
Read Moreभारतीय राजस्व सेवा (आयकर) के प्रशिक्षु अधिकारियों ने राष्ट्रपति से मुलाकात की
हिन्द न्यूज़, दिल्ली भारतीय राजस्व सेवा (आयकर) के 79वें बैच के प्रशिक्षु अधिकारियों ने आज (10 मार्च 2026) राष्ट्रपति भवन में राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु से मुलाकात की। राष्ट्रपति ने अधिकारियों को संबोधित करते हुए कहा कि प्रत्यक्ष कर राष्ट्रीय विकास को आगे बढ़ाने में महत्वपूर्ण भूमिका निभाते हैं। वे राजस्व का स्थिर स्रोत प्रदान करके सरकारों को आधारभूत ढांचे, शिक्षा, स्वास्थ्य सेवा और समाज कल्याण जैसे महत्वपूर्ण क्षेत्रों में निवेश करने में सक्षम बनाते हैं। निष्पक्ष और पारदर्शी कर प्रणाली समानता को बढ़ावा देती है और समावेशी…
Read Moreમધ્યમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો ઉપલબ્ધ કરાવવા તરફ DGVCLના મહત્વપૂર્ણ પ્રયત્નો
હિન્દ ન્યુઝ, સુરત રાજય સરકારના વાયર ફ્રી સિટી અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં ઓવરહેડ લાઈનો દૂર કરીને અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાનું કાર્ય પ્રગતિમાં છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાની પ્રક્રિયા આર્થિક તથા તાંત્રિક રીતે શહેરી વિસ્તારની સરખામણીએ એટલી સરળ અને વ્યવહારુ ન હોય, ગ્રામ્ય, કાંઠા અને જંગલ વિસ્તારોમાં સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુસર GUVNLના GPRD સેલ દ્વારા MVCC (Medium Voltage Covered Conductor) ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આ ટેકનોલોજી હેઠળ જુના ખુલ્લા એલ્યુમિનિયમ વાયરોને MVCC એટલે કે ઇન્સ્યુલેટેડ વાયરો…
Read Moreઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટ્રાયબલ મ્યુઝીયમ, દાહોદ ખાતે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અરવિંદાબેન પટેલીયાના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન યોજાયુ
હિન્દ ન્યુઝ, દાહોદ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે ટ્રાયબલ મ્યુઝીયમ, દાહોદ ખાતે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અરવિંદાબેન પટેલીયાના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ અધિકારી રોહનકુમાર ચૌહાણએ મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી સૌ બહેનોને મહિલા દિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કર્યા પછી દોલતગંજ પ્રાથમિક શાળાની નાનકડી બાળાઓએ સ્વાગત ગીત રજુ કરીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન નારી સશક્તિકરણ અંતર્ગત દાહોદનું નામ રોશન કરનાર દીકરીઓએ પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું. ત્યારબાદ એવી બહેનો કે જેઓ ગ્રામીણ…
Read Moreગુજરાત મેરીટાઇમ બોર્ડ-સુરત અને અદાણી હજીરા પોર્ટના સંયુક્ત ઉપક્રમે હવાઈ ડ્રોન હુમલા કવાયતની ‘મોકડ્રીલ’ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી વર્તમાન સમયમાં વધતા જતા ટેકનિકલ સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ-સુરત (GMB) અને અદાણી હજીરા પોર્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે અદાણી હજીરા પોર્ટ-હજીરા ઉપર ‘ડ્રોન હુમલા’ની સફળ મોકડ્રીલ યોજાઈ હતી. અદાણી હજીરા પોર્ટ ઉપર બપોરે ૧૨.૧૦ કલાકે અજાણ્યા શંકાસ્પદ ડ્રોન દ્વારા લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર હવાઈ ડ્રોન હુમલો થયો હતો. કવાયતની શરૂઆત ઓન-સાઈટ ઈમરજન્સી તરીકે થઈ હતી. સતર્કતાના ભાગરૂપે કાર્ગો હેન્ડલિંગ, શિપ…
Read Moreवैज्ञानिक और प्रशासनिक कार्यों में हिंदी का अधिक उपयोग जन-सम्पर्क को मजबूत करता है: डॉ. जितेंद्र सिंह
हिन्द न्यूज़, दिल्ली शासन और वैज्ञानिक संचार में हिंदी के व्यापक उपयोग के महत्व पर जोर देते हुए, विज्ञान एवं प्रौद्योगिकी; पृथ्वी विज्ञान राज्य मंत्री (स्वतंत्र प्रभार) तथा पीएमओ, कार्मिक, लोक शिकायतें एवं पेंशन, परमाणु ऊर्जा विभाग तथा अंतरिक्ष विभाग राज्य मंत्री डॉ. जितेंद्र सिंह ने कहा कि आधिकारिक कार्यों में हिंदी के उपयोग का विस्तार नागरिकों के साथ संचार को मजबूत करता है और वैज्ञानिक तथा प्रशासनिक प्रक्रियाओं को अधिक सुलभ बनाता है। डॉ. जितेंद्र सिंह ने आज अंतरिक्ष विभाग (DoS) तथा परमाणु ऊर्जा विभाग (DAE) की…
Read More