હિન્દ ન્યુઝ, વડોદરા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસર પર પ્રારંભ થયેલ કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રાના પાંચમા દિવસે વડોદરાના જાંબુવા સ્થિત સ્કૂલ ખાતે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષ સ્થાને સરદાર ગાથા સભા યોજાઈ. સરદાર પટેલના જીવન-કવનને જાણવા માટે આયોજિત આ સરદાર સભામાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્ય સરકારના મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ભાષાકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતા જ ભારતની સાચી શક્તિ છે, ‘ભારત એક છે’ એ સંદેશ આ યુનિટી માર્ચનો મુખ્ય સંદેશ છે : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ રાષ્ટ્રીય પદયાત્રાને વડોદરાવાસીઓએ આપેલો પ્રેમ અને…
Read MoreDay: December 1, 2025
સરદાર સાહેબે શરૂઆતથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે, “અમે કાશ્મીરની એક ઇંચ ભૂમિ પણ કોઈને નહીં આપીએ – એલજી મનોજ સિંહા
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના મેનપૂરા ખાતે પહોંચેલી સરદાર@૧૫૦ એકતા પદયાત્રા દરમિયાન યોજાયેલી સરદાર ગાથામાં ‘કાશ્મીર, હૈદરાબાદ અને સરદાર’ વિષય ઉપર પ્રકાશ પાડતા જમ્મ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ જણાવ્યું કે, જો તે સમયે જમ્મુ-કાશ્મીરની જવાબદારી સરદાર પટેલ પાસે હોત, તો કદાચ છ દાયકાથી પણ વધુ સમય સુધી આ સમસ્યા બની ન રહેતી જે ત્યાંના લોકોએ વેઠી છે. સરદાર પટેલ મૂળભૂત રીતે કર્મઠ વ્યક્તિ હતા અને તેમના જીવન દર્શનને ટાંકતા તેમણે કહ્યું કે ‘ઇતિહાસ લખવામાં સમય બરબાદ કરવાને બદલે, તેનું નિર્માણ કેમ ન કરવું’. સરદાર સાહેબે શરૂઆતથી જ સ્પષ્ટ…
Read Moreરવિ પાકોમાં પ્રાકૃતિક કૃષિ માટે પૂર્વ વાવણી અંગે તાલીમનું આયોજન
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી પ્રાકૃતિક કૃષિ તરફ વાળા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં આત્મા પ્રોજેક્ટ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાઓમાં નેશનલ મિશન અને નોન-મિશન કલસ્ટરદીઠ રવિ પાકોમાં પ્રાકૃતિક કૃષિ માટે પૂર્વ વાવણી અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં કૃષિ તજજ્ઞ તરીકે આત્મા પ્રોજેક્ટ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિની ઝુંબેશને પ્રોત્સાહન આપીને આગમી ઋતુ રવિ/શિયાળુ પાક માટે પ્રાકૃતિક કૃષિથી નવા વાવેતર માટે સંપૂર્ણ માર્ગદર્શન…
Read Moreનાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાની ૧૩ કિ. મી.ની પદયાત્રા
હિન્દ ન્યુઝ, વડોદરા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ના છઠ્ઠા દિવસે આજે વડોદરા જિલ્લાના પ્રખ્યાત ત્રિમંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને મંત્રીશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા જોડાયા હતા. તેમણે ત્રિમંદિરથી મેનપૂરા સુધી લગભગ ૧૩ કિલોમિટરની પદયાત્રા કરી સરદાર પટેલનો સંદેશ પ્રસારાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ આ પ્રસંગે સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું હતું. સરદાર સાહેબે ભારતમાં વિલીનીકરણ કરેલા ૫૬૨ રજવાડાઓના પ્રતીક રૂપે આ સ્મૃતિ વનમાં એકસાથે ૫૬૨ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત…
Read Moreकाशी तमिल संगमम् 4.0 के अंतर्गत वसंत कॉलेज में प्रमोशनल अकादमिक गतिविधियों की शुरुआत
हिन्द न्यूज़, काशी काशी तमिल संगमम् 4.0 के अंतर्गत वसंत कॉलेज फॉर वीमेन,वाराणसी में 26 नवंबर 2025 से प्रमोशनल अकादमिक गतिविधियों की श्रृंखला आरंभ हुई। जिसका उद्देश्य काशी और तमिलनाडु के सहस्राब्दियों से चले आ रहे सांस्कृतिक, आध्यात्मिक एवं भाषाई संबंधों को नई ऊर्जा प्रदान करना है। भारत सरकार के शिक्षा मंत्रालय तथा उत्तर प्रदेश सरकार की सहभागिता में और काशी हिन्दू विश्वविद्यालय के समन्वय से आयोजित इस कार्यक्रम का संचालन डॉ. जी. थवासी मुरुगन द्वारा किया गया। प्रथम दिवस पर आयोजित विशेष व्याख्यान सत्र में मुख्य वक्ता…
Read Moreनमो घाट पर इंस्टॉलेशन आर्ट प्रतियोगिता, छात्रों द्वारा बनाए आर्ट कृतियों में दिखा काशी और तमिल संस्कृति का अनोखा संगम
हिन्द न्यूज़, दिल्ली प्रधानमंत्री नरेंद्र मोदी की परिकल्पना ‘एक भारत श्रेष्ठ भारत’ के अंतर्गत काशी तमिल संगमम्-4.0 का आयोजन 2 दिसंबर से वाराणसी में होने जा रहा है। यह पूरा आयोजन शिक्षा मंत्रालय की देखरेख में हो रहा है। वाराणसी में इस आयोजन की मेजबानी काशी हिंदू विश्वविद्यालय द्वारा की जा रही है। आयोजन से पहले कई कार्यक्रमों के माध्यम से लोगों को जोड़ा जा रहा है। इसी क्रम में नमो घाट के पावन तट पर “इंस्टॉलेशन आर्ट प्रतियोगिता–2025” का भव्य आयोजन किया गया, जिसका मुख्य उद्देश्य काशी और तमिलनाडु की समृद्ध सांस्कृतिक विरासत का…
Read Moreछात्रों की रंगोलियों में दिखी उत्तर – दक्षिण भारतीय संस्कृतियों की झलक, अस्सी घाट बना आकर्षण का केंद्र
हिन्द न्यूज़, काशी काशी तमिल संगमम् 4.0 के अंतर्गत आयोजित गतिविधियों में मंगलवार को अस्सी घाट एक विशेष आकर्षण का केन्द्र बना रहा, जब घाट की सीढ़ियाँ रंग–बिरंगी रंगोलियों से सजी दिखाई दीं। शिक्षा मंत्रालय द्वारा आयोजित इस 15 दिवसीय कार्यक्रम के अंतर्गत लगे रंगोली प्रतियोगिता में विभिन्न शिक्षण संस्थानों के छात्रों ने बढ़–चढ़कर हिस्सा लिया। प्रतियोगिता का उद्देश्य काशी और तमिलनाडु के बीच ऐतिहासिक, सांस्कृतिक और आध्यात्मिक संबंधों को दृश्य कला के माध्यम से उजागर करना था। प्रतियोगिता में शामिल छात्रों ने काशी और दक्षिण भारत के…
Read Moreअस्सी घाट पर सजी रंग–बिरंगी रंगोलियाँ, काशी तमिल संगमम् 4.0 के तहत रंगोली प्रतियोगिता का सफल आयोजन
हिन्द न्यूज़, काशी काशी के प्रसिद्ध अस्सी घाट पर मंगलवार को काशी तमिल संगमम् 4.0 के अंतर्गत भव्य रंगोली प्रतियोगिता का आयोजन किया गया। इस विशेष कार्यक्रम में 150 से अधिक छात्र-छात्राओं ने उत्साहपूर्वक भाग लिया और काशी व तमिल संस्कृति की समृद्ध विरासत को रंगों के माध्यम से अभिव्यक्त किया। घाट पर सुबह से ही रंगों की रौनक देखकर स्थानीय लोगों के साथ-साथ देश-विदेश से आए पर्यटक भी आकर्षित हुए। प्रतियोगिता में प्रतिभागियों ने काशी और तमिलनाडु के मंदिर स्थापत्य, लोककला, पौराणिक कथाओं और सांस्कृतिक प्रतीकों को…
Read Moreकाशी हिंदू विश्वविद्यालय में हुआ पोस्टर मेकिंग प्रतियोगिता का आयोजन
हिन्द न्यूज़, वाराणसी वाराणसी में आयोजित होने जा रहे काशी तमिल संगमम् 4.0 के तहत सोमवार को दृश्य कला संकाय, काशी हिंदू विश्वविद्यालय में एक भव्य पोस्टर मेकिंग प्रतियोगिता का आयोजन किया गया। प्रतियोगिता में काशी और तमिलनाडु की सांस्कृतिक विरासत को एक सूत्र में पिरोने का अनोखा प्रयास देखने को मिला। “यूनिटी इन डायवर्सिटी (अनेकता में एकता)” थीम पर आधारित इस कार्यक्रम में 150 से अधिक छात्रों ने उत्साहपूर्वक भाग लिया और अपनी कल्पनाओं को आकर्षक रंगों के माध्यम से अभिव्यक्त किया। प्रतियोगिता में काशी विद्यापीठ तथा…
Read Moreદેવગઢ બારિયા તાલુકાના ઘટક ૧ના મોટીઝરી સેજાના ૨ આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ ઈરાબેન ચૌહાણ
હિન્દ ન્યુઝ, દાહોદ દેવગઢ બારિયા તાલુકાના ઘટક ૧ ના મોટીઝરી સેજાના ૨ આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ ઈરાબેન ચૌહાણ. આ આકસ્મિક મુલાકાતમાં આંગણવાડી કાર્યકર/તેડાગર હાજર હતા. આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી જેમાં પોષણ ટ્રેકર મુજબ લાભાર્થી છે કે નથી તે ચેક કરવામાં આવ્યું બાળકો ને થીમ પ્રમાણે કાર્યકર દ્વારા પ્રવુતિ કરવામાં આવી. કેન્દ્રમાં તેડાગર બેન દ્વારા સમયસર ગુણવત્તા યુક્ત મેનુ મુજબ ભોજન પણ બનાવેલું હતું. સવારના નાસ્તામાં શીરો ,બપોરના ભોજનમાં દાળ, ભાત, શાક બનાવવામાં આવેલ હતું.આંગણવાડી આવેલ (એચ.સી.એમ સ્ટોક, THR સ્ટોક) ની ચકાસણી કરવામાં આવી.…
Read More