જસદણ ડો બાબાસાહેબના પરીનિર્વાણ દિવસ ઉજવાયો

હિન્દ ન્યુઝ,જસદણ         જસદણ જૂના બસ સ્ટેન્ડ પર ભારતરત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરીનિર્વાણ દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જસદણ પ્રખંડના જવાબદાર વ્યક્તિઓ ડૉ. મહેશ તાવિયા,જોરૂભાઈ ગીડા, વિજયભાઈ માલવિયા, રાજુભાઈ છાયાણી, નારણભાઈ મેવાડા, ધનજીભાઈ કાછડીયા, મનીષભાઈ મેવાસિયા, રવીન્દ્રભાઈ મકવાણા, ધીરજભાઈ ગઢવી, તરુણભાઈ પરમાર, મહેન્દ્રભાઈ રૂપારેલિયા, ડ.કે.પરમાર, દિનેશભાઈ, મહેન્દ્રભાઈ જયેશભાઈ અને નગરપાલિકા સદસ્ય રિદ્ધિબેન પરમાર, અસ્માબેન પરમાર, રીપલબેન ભુવા વગેરે વ્યક્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ માં હાજરી આપી બાબાસાહેબ ની પ્રતિમાને ફુલ હાર તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ રવાના

હિન્દ ન્યુઝ, નર્મદા  સરદાર 150 રાષ્ટ્રીય પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ રવાના.    સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે કરમસદથી પ્રસ્થાન થયેલી સરદાર @ 150 યુનિટી માર્ચનું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા નગર તરફ પ્રયાણ કર્યું.    આ પ્રસંગે મહાનુભાવોએ મહાપરિનિર્વાણ દિવસે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Read More

ગાંધીનગર જિલ્લાના નાગરિકોની અરજીઓ, રજૂઆતો અને પ્રશ્નોના નિરાકરણ માટે તા. 24/12/2025ના રોજ કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ગાંધીનગર જિલ્લાના નાગરિકોની અરજીઓ, રજૂઆતો અને પ્રશ્નોના નિરાકરણ માટે તા. 24/12/2025ના રોજ સવારે 11:00 વાગ્યે જિલ્લા કલેક્ટર મેહુલ દવેની અધ્યક્ષતામાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” કલેક્ટર કચેરી, સે.–11, પ્રથમ માળના સમિતિખંડમાં યોજવામાં આવનાર છે. આ અન્વયે જિલ્લાના સૌ માનવંતા નાગરિકોને પોતાની ફરિયાદ અથવા પ્રશ્નો તા. 10/12/2025 સુધીમાં કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે મોકલી આપવા વિનંતી છે. આ કાર્યક્રમમાં નીચે મુજબના મુદ્દાઓ લેવામાં આવશે નહીં: ⦁ ન્યાયાલયોમાં ચાલી રહેલા વાદ–વિવાદ  ⦁ મહેસુલી કોર્ટ સંબંધિત કેસો  ⦁ સબ જ્યુડિશિયલ પ્રશ્નો  ⦁ સામૂહિક રજૂઆતો  ⦁ નીતિ સંબંધિત મુદ્દાઓ  ⦁ સેવાવિષયક /નોકરી…

Read More

ધરમપુર તાલુકાનું બી.આર. સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આદર્શ નિવાસી શાળા બામટી ખાતે યોજાયું

હિન્દ ન્યુઝ, ધરમપુર       જી.સી.ઈ આરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડ આયોજિત ધરમપુર તાલુકાનું બી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ”થીમ આધારિત ધરમપુર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ માહલા દ્વારા ખુલ્લું મૂકાયું હતું. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સી.આર. સી કક્ષાએ શ્રેષ્ઠ પસંદગી પામેલ ૬૫ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી.          દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં રહેલ બાળ વૈજ્ઞાનિક માનસને બહાર લાવવા માટે અને તેમને યોગ્ય પ્લેટ ફોર્મ મળે તે માટે જિલ્લા, તાલુકા…

Read More