કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટના

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટનાને ધ્યાને લઈને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી. મંત્રીએ તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખવા અને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા. પશુપાલન મંત્રીના આદેશથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના, જે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે. હાલ ગૌશાળાની બાકીની ગાયોને 16 નિષ્ણાત પશુ ચિકિત્સક ટીમો રાઉન્ડ ધ ક્લોક સારવાર આપી રહી છે, ગાયોને અપાયેલા ઘાસચારા, ખોળ, પાણી અને અન્ય ખોરાકના સેમ્પલ FSLને…

Read More

ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે સેમિનાર

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે સેમિનારના અંતિમ દિવસે બાયોટેકનોલોજીના ઉપયોગથી બાગાયત કૃષિના વિકાસ અને ફળ ઉત્પાદન ક્ષમતા વધારવાના સંદર્ભે કૃષિ વૈજ્ઞાનિકો નિષ્ણાતોએ પ્રેરક ચિંતન રજૂ કર્યું હતું, ખાસ ક્લાઈમેટ ચેન્જની આંબામાં ફ્લાવરિંગ – મોર અને પોલીનેશનની પ્રક્રિયા પર વ્યાપક અસર થઈ છે, ત્યારે સામા પક્ષે ક્લાઇમેટ ચેન્જથી નાળિયેરીના પાકને ફાયદો થયો હોવાની વાત રજૂ કરવામાં આવી હતી.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં 21 વર્ષ પહેલાં બાયો ટેકનોલોજીના વ્યાપ વધારવા એક મજબૂત શરૂઆત થઈ હતી જે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં…

Read More

विशिष्ट दत्तक ग्रहण संस्थान हाजीपुर के विशेष निरीक्षण में जिला जिलापदाधिकारी श्रीमती वर्षा सिंह ने दिया आवश्यक दिशा निर्देश

हिन्द न्यूज़, बिहार      वैशाली जिलापदाधिकारी श्रीमती वर्षा सिंह के द्वारा विशिष्ट दत्तक ग्रहण संस्थान, हाजीपुर का विशेष निरीक्षण किया गया। इस निरीक्षण के दौरान संस्थान में बच्चों के रखरखाव एवं दी जा रही सुविधाओं के संबंध में उपस्थित पदाधिकारी को आवश्यक महत्वपूर्ण निर्देश दिया।   उन्होंने आगे कहा कि बदलते हुए मौसम को देखते हुए बच्चों को ठंड से बचा कर रखने का दिशा निर्देश दिया। उल्लेखनीय है कि किशोर न्याय (बालकों की देख रेख एवं संरक्षण) अधिनियम 2021 की धारा 54 तथा बिहार किशोर न्याय (बालकों की देख…

Read More

નર્મદા મૈયાની પરિક્રમા કરતા ભાવિકો માટે યોજાયા ખાસ આરોગ્ય કેમ્પ

હિન્દ ન્યુઝ, નર્મદા      વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્રએ તેની સેવાનો વ્યાપ વધાર્યો છે. આરોગ્ય તંત્રએ એક વિશેષ અભિયાનના ભાગરૂપે નર્મદા પરિક્રમામાં કરી રહેલા યાત્રિકો માટે વિશેષ કેમ્પ યોજી રાજ્ય બહારના દર્દીઓની પણ સારવાર કરી છે. છેલ્લા ત્રણેક દિવસમાં આવા કેમ્પમાં ૮૫૦થી પણ વધુ પરિક્રમાર્થીઓને સારવાર આપવામાં આવી છે.  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, શિયાળાની ઋતુ દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાના ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે નીકળે છે. આ પરિક્રમા દરમિયાન આ ભાવિકોના સમુહ વડોદરા જિલ્લામાં આવેલા નર્મદા નદીના કિનારેથી પસાર થાય છે.  આ બાબતને ધ્યાને…

Read More

જામનગર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ₹5716 કરોડની રકમના MoU-અંદાજે 2100 જેટલા લોકોને રોજગારી મળશે

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તેમજ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની શૃંખલા અન્વયે કાર્યક્રમ યોજાયો. વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી. ગુજરાત સરકાર “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ”ના સિદ્ધાંતને મજબૂત બનાવી રહી છે. પારદર્શક નીતિઓ, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે રોકાણકારોને વિશ્વાસ મળે છે : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

Read More

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણાના બે મહત્વપૂર્ણ કાર્યોને મંજૂરી

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ રૂ. ૪.૬૦ કરોડના ખર્ચે બે મહત્વના માર્ગોને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ, બમથીયા નાના ખડબા રોડ કે જે ૮.૧૦૦ કિમી લંબાઈ ધરાવે છે, તેના માટે રૂ. ૪૦૦.૦૦ લાખનો જોબ નંબર મંજૂર થયો છે. આ રસ્તો જામજોધપુરના બમથીયા અને લાલપુરના નાના ખડબા ગામને જોડતો અગત્યનો ગ્રામ્ય માર્ગ છે, જેની સપાટી લાંબા સમય અને ભારે વરસાદને કારણે ખરાબ થઈ ગઈ હતી. આ કામગીરીમાં માટીકામ, ડામર કામ, સી.ડી. વોર્ક્સ, પૂર સંરક્ષણ…

Read More

જામનગર જિલ્લામાં રવિ સિઝન માટે ૪૨૦૦ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં હાલમાં ચાલુ રવિ સિઝનમાં પાકની પરિસ્થિતિ ઘણી સારી છે, અને પાકને હાલ યુરિયા ખાતરની આવશ્યકતા રહેલી છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે જામનગર જિલ્લામાં વિવિધ તાલુકા મથકો તથા ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે યુરિયાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના ૬ તાલુકા કેન્દ્રો તેમજ ગ્રામ્ય સહકારી મંડળીઓ મળીને ચાલુ સિઝન માટે કુલ ૪,૨૦૦ મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પુરવઠામાં વધારો કરવા માટે ચાલુ અઠવાડિયામાં હાપા ખાતેના રેક પોઈન્ટ પર ઇફકો કંપની મારફત યુરિયા ખાતરની રેક આવેલ હોય તેમાંથી જામનગર જિલ્લાને કુલ ૧૫૦૦…

Read More

સુરતમાં આયોજિત અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારિણી બેઠકના પ્રારંભે દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ સાથે સંવાદ

હિન્દ ન્યુઝ, સુરત     સુરતમાં આયોજિત અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારિણી બેઠકના પ્રારંભે દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ સાથે સંવાદનો અવસર પ્રાપ્ત થયો. આજના સમયમાં શહેરોમાં વધતી વસતી તેમજ પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખીને વિકાસનું આયોજન થાય એ ખૂબ જરૂરી છે.  નાગરિકોને ‘ઈઝ ઓફ લિવિંગ’નો અનુભવ થાય, તેને ધ્યાને રાખીને સિટી ડેવલપમેન્ટ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. મેયર્સ પરિષદમાં શહેરી વિકાસના આવા વિવિધ પાસાઓનું ચિંતન થશે તેમજ બેસ્ટ પ્રેક્ટિસીસનું શૅરિંગ થશે, જે દેશના શહેરોના સ્માર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ઘણું ઉપયોગી સાબિત થશે. માનનીય…

Read More

સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) નું લોકર્પણ

હિન્દ ન્યુઝ, સુરત      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA)ના કુલ ₹249 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ₹109.51 કરોડના કામોના ખાતમુહૂર્ત ઉપરાંત, અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. (URDCL) દ્વારા સાકારિત થનારા અંદાજિત ₹242 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત કુલ ₹600 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત શહેરી વિકાસ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈજી, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીજી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનને સાકાર કરતા સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ જનસેવાઓ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવા માટે…

Read More

સુરત એ.પી.એમ.સી. નિર્મિત રાજ્યના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, સુરત પ્રથમ માળ સુધી ભારે વાહનો લઈ જઈ શકાય તેવા ટુ વે રેમ્પવાળી અદ્યતન બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિઓમાં થતું નુકસાન અટકાવવા એઆઈ આધારિત સિસ્ટમ વિકસાવી રહી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી : * ડિજીટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેતીમાં ઉત્પાદન, સસ્ટેનેબિલિટી અને બજારની ઉપલબ્ધતા વધારવા માટે સરકાર પ્રયત્નશીલ * વર્ષ ૧૯૫૧ માં માત્ર ૧૫ હજાર રૂપિયાની આવક સાથે શરૂ થયેલી સુરત એપીએમસી આજે સહકારિતાના વટવૃક્ષમાં પરિવર્તિત થઈ * રાજ્ય સરકાર ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે કૃષિમાં વેલ્યુ એડિશનને પ્રોત્સાહન આપી રહી છે *માર્કેડયાર્ડમાં…

Read More