हिन्द न्यूज़, दिल्ली संसदीय कार्य मंत्रालय ने सात प्रमुख डिजिटल प्लेटफार्मों का पूर्ण उपयोग करते हुए अपने समस्त कार्यकलापों को कागज-रहित प्रणाली में रूपांतरित कर दिया है। इनमें सभी फाइलों की आवाजाही एवं अनुमोदन हेतु ई-ऑफिस, सेवा और मानव संसाधन मामलों के सुचारु संचालन के लिए ई-एचआरएमएस, परामर्श समिति बैठकों के पूर्ण डिजिटल प्रबंधन के उद्देश्य से परामर्श समिति प्रबंधन प्रणाली, पारदर्शी खरीद व परिसंपत्ति ट्रैकिंग में दावा एवं इन्वेंट्री प्रबंधन प्रणाली, राज्य एवं केंद्र शासित प्रदेश विधानसभाओं में विधायी डिजिटल कार्यप्रवाह हेतु राष्ट्रीय ई-विधान एप्लिकेशन (नेवा), संसदीय…
Read MoreDay: December 18, 2025
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારી કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, અમદાવાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘ખાખી ભવન’, એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારી કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે આવનાર પોલીસ ભરતીની તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ તેમજ એસ.આર.પી ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસમાંથી ઉમદા કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન કરાયું તેમજ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત નાગરિકોના નાણાં-ઘરેણાં પરત કરાયા. સાઇબર ક્રાઇમને ડામવા મ્યુલ અકાઉન્ટ પર ગુજરાત પોલીસની ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક, માત્ર 9…
Read Moreભારતમાં પ્રથમ – લગભગ ૧૦ માળ જેટલી ઊંચી અને ૨૬ ટન વજન ધરાવતી સૌથી મોટી સૌર ડિશનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, વડોદરા મુનિ સેવા આશ્રમમાં સૌર થર્મલ એર-કન્ડિશનિંગ સિસ્ટમનું ઐતિહાસિક લોકાર્પણ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ટકાઉ વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું ગોરજ ખાતે આવેલા મુનિ સેવા આશ્રમમાં ૨૦ ડિસેમ્બરના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે ભારતની સૌપ્રથમ સૌર થર્મલ એર-કન્ડિશનિંગ સિસ્ટમનું ઔપચારિક લોકાર્પણ યોજાશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ Apar Industries ના CSR ફંડિંગથી, Rotary Club of Bombay Pier ના આર્થિક સહયોગથી અને Sunrise CSP India Pvt. Ltd.ની ટેકનોલોજીકલ કુશળતાથી સાકાર થયો છે. આ સિસ્ટમ સૌર થર્મલ ઊર્જા અને વરાળ શોષક મશીન (VAM) આધારિત છે અને વિશ્વના સૌથી મોટા સૌર કોન્સન્ટ્રેટર BIG…
Read Moreવડોદરા ખાતે GSFC યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ
હિન્દ ન્યુઝ, વડોદરા GSFC યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ફર્ટીલાઇઝરનગર, વડોદરા ખાતે યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહ માં સ્કૂલ ઓફ ટેકનોલોજી, સ્કૂલ ઓફ સાયન્સ અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીસ એન્ડ લિબરલ આર્ટસ ના ૬૩૨ જેમા ૩૭૭ વિદ્યાર્થીઓ અને ૨૫૫ વિધ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. “The First Missile Woman of India” તરીકે પણ જાણીતા ડો. ટેસી થોમસ, વાઈસ ચાન્સેલર , NICHE , કન્યાકુમારી દિક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા દરેક પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવનાર ૧૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ૧૧ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ…
Read Moreરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ઊર્જા સંરક્ષણમાં યોગદાન બદલ ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
હિન્દ ન્યુઝ, સુરત યુવાન ઉદ્યોગપતિ અને ‘ગ્રીનમેન’ તરીકે ઓળખાતા વિરલ દેસાઈને સતત ત્રીજીવાર ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડ પ્રાપ્ત કર્યો ઊર્જા સંરક્ષણની સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ માટે દક્ષિણ ગુજરાતમાં ૬.૫૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરનાર વિરલ દેસાઈને સાતમીવાર રાષ્ટ્રીય સન્માન થયું સુરતમાં ઝેનિટેક્સ નામે પોતાનું ટેક્ષટાઈલ પ્રોસેસિંગ હાઉસ ધરાવતા વિરલ દેસાઈ ‘ગ્રીનમેન’ તરીકે જાણીતા છે સુરતના ઉધના રેલ્વે સ્ટેશનને ક્લાયમેટ એક્શન અને ઈકો સિસ્ટમ રિસ્ટોરેશનની થીમ પર મોડેલ સ્ટેશન તરીકે તૈયાર કર્યું છે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ઊર્જા સંરક્ષણમાં યોગદાન બદલ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના…
Read More‘આત્મનિર્ભર ભારત: સ્વદેશી અપનાવો’ અભિયાન હેઠળ સુરતના ઉમરા ખાતે ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળો-૨૦૨૫’ યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે સુરત શહેરના આંગણે એસ.એમ.સી.ગ્રાઉન્ડ, અઠવા પાર્ટી પ્લોટ(ઉમરા) ખાતે આગામી તા.૨૦ થી ૨૨મી ડિસેમ્બરના રોજ ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળો’ યોજાશે. આ મેળાનુ તા.૨૦મીએ બપોરે ૧.૦૦ વાગે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્દધાટન કરવામાં આવશે. આ મેળામાં કુલ ૧૦૦ જેટલા સ્ટોલમાં સ્વદેશી વસ્તુઓ થકી મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો અને સહકારી સંસ્થાઓના ઉત્પાદનોનું વેચાણ, લખપતિ દીદી, ડ્રોન દીદીના સ્વરોજગારીના ઉત્તમ કાર્યને પણ રાજ્યવ્યાપી પ્લેટફોર્મ પૂરું પાડવાનો ઉદ્દેશ છે. જેમાં ફોરેસ્ટ…
Read Moreગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારનાં નવનિયુક્ત શિક્ષણ મંત્રીઓના સન્માન સમારોહનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ (સરકાર માન્ય) કારોબારી સભા દ્વારા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહનું આયોજન,વિધા સમીક્ષા કેન્દ્ર,સેક્ટર-૧૯, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. પ્રધુમનભાઇ વાજા શિક્ષણમંત્રી, ગુજરાત રાજ્ય, શ્રીમતી રીવાબા જાડેજા શિક્ષણમંત્રી (રા.ક.), ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહ્યા હતાં. નવનિયુક્ત શિક્ષણમંત્રીઓના સન્માન સમારોહ પ્રસંગે મંત્રીઓના સન્માન સાથે સાથે, ‘નમો કે નામ રક્તદાન’ અંતર્ગત ૫૬૨૫૬ બ્લડ યુનિટ એકત્ર કરવા બદલ ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર પણ મંત્રીના હસ્તે, શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યું હતું. તથા શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી સન્માન પ્રાપ્ત કરનાર દહેગામ લવાડના…
Read Moreગામના આગેવાનો, શિક્ષકો અને ડોક્ટરો ‘નિ-ક્ષય મિત્ર’ બની ટીબીના દર્દીઓને પૂરું પાડશે માનસિક પીઠબળ
હિન્દ ન્યુઝ, જામનગર ડિસેમ્બર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારતના આહ્વાનને સાકાર કરવા અને આ ઘાતક રોગ વિશે જનજાગૃતિ લાવવાના હેતુથી શ્રી ધુંવાવ કન્યા શાળા ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શાળાની ૧૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓને ટીબી રોગના ફેલાવા, તેના લક્ષણો અને સરકાર દ્વારા મળતી વિનામૂલ્યે સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ટીબી એ હવા દ્વારા ફેલાતો જંતુજન્ય રોગ છે, જેના લક્ષણોમાં બે અઠવાડિયાથી વધુ ખાંસી, ગળફામાં લોહી આવવું, વજન ઘટવું અને સાંજના સમયે ઝીણો તાવ આવવો વગેરેનો સમાવેશ થાય છે. આવા લક્ષણો જણાય…
Read Moreવિધાનસભાની ખાતરી સમિતિ નાઓએ અધિકારીઓ સાથે બેઠક યોજી
હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની ખાતરી સમિતિ આગામી તા.21 થી 23 ડિસેમ્બર, 2025 સુધી જુનાગઢ અને ગીર સોમનાથના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલય, અભયારણ્ય, રેસ્ક્યૂ સેન્ટર સહિતના સ્થળોની મુલાકાત કરી અધિકારીઓ સાથે બેઠક કરશે. ત્રિ-દિવસીય પ્રવાસ દરમિયાન સમિતિ પ્રથમ દિવસે ધોળકા GIDC અને નળ સરોવરની સ્થળ તપાસ કરીને સંલગ્ન અધિકારીઓ પાસેથી વિગતો મેળવશે, બીજા દિવસે સાસણગીર ખાતે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને રેસ્ક્યૂ સેન્ટરની મુલાકાત લેશે તેમજ ત્રીજા દિવસે જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, રેસ્ક્યૂ સેન્ટર, રેફરલ સેન્ટર, સારવાર કેન્દ્ર તેમજ અન્ય નૈસર્ગિક તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાત…
Read Moreરાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન
હિન્દ ન્યુઝ, દાહોદ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત દર્દી શોધ અભિયાન તારીખ ૮ ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે. “તમારા ગામમાં, તમારા દ્વાર સુધી” ના સંદેશ સાથે આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાનની મોનીટરીંગ તથા ફિલ્ડ મુલાકાત માટે ભારત સરકાર તરફથી ડૉ. આશિષ વાગ, ડૉ. કિરણ અખાડે (અસિસ્ટન્ટ ડિરેક્ટર – RLTRI) તેમજ ડૉ. સુધિર વાંજે દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમના દ્વારા દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટની મુલાકાત લઈ રક્તપિત્ત દર્દી શોધ અભિયાનની…
Read More



