મેઘાણી વંદના – લોકસાહિત્યના સંપાદક અને સંશોધક શ્રી ઝવેરચંદ મેઘાણી 

હિન્દ ન્યુઝ, ધરમપુર        ગાંધીયુગના ગુજરાતી સાહિત્યના કવિ/ સર્જકોમાં એક માત્ર ઝવેરચંદ મેઘાણી જ એવા કવિ થઈ ગયા કે જેમણે “જનતાના કવિ” તરીકે જબરદસ્ત ચાહના મેળવી છે.        લોકસાહિત્યમાં લોકગીતો, રાષ્ટ્રપ્રેમનાં શોર્યગીતો તેમણે બુલંદ અવાજે ગાઈને ઘણી લોકચાહના પ્રાપ્ત કરી છે. તેઓએ કાવ્ય, નાટિકા, નવલકથા, નવલિકા, વિવેચન, નિબંધ,જીવનચરિત્ર, પ્રવાસવર્ણન, કટાક્ષ, ભાષાંતર અને લોકસાહિત્યનું સંપાદન અને સંશોધન એમ વિવિધ ક્ષેત્રે સર્જન કર્યું છે.        લોકસાહિત્યનું સંપાદન અને સંશોધન એ ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્યને કરેલી ચિરંજીવ સેવા છે. લોકસાહિત્યની શોધમાં તેઓ કાઠિયાવાડના ગામડે ગામડે રઝળયા છે.…

Read More

ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરી મા કવિ વીર નર્મદ ની 191 મી જન્મજ્યંતી તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ધરમપુર     સમાજ સુધારક, કવિ, ગધ્ય સાહિત્યકાર વીર નર્મદ લાભશંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ ના રોજ સુરત ખાતે થયો હતો. સમાજ સુધારક કવિ વીર નર્મદ કવિતા, ગધ્ય પ્રકારનું સાહિત્ય લખવા સાથે સમાજ સુધારક પણ હતા. દેશમાં ચાલતી અંધશ્રધ્ધાઓ, કુરીવાજોથી સમાજને બચાવવા પૉતાની જાત હોમી દીધી હતી. આજથી ૧૫૦ વર્ષ પહેલા તેમણે સમાજમાં સુધારા થાય તે માટે વિધવા સ્ત્રી જોડે લગ્ન કર્યા હતાં. વીર નર્મદના જન્મદિવસ ૨૪, ઓગસ્ટે આ વર્ષે 191 વર્ષ પૂર્ણ થયા એ નિમિતે તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ* નિમિતે ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા…

Read More