હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગના માર્ગદર્શન હેઠળ પૂર્ણા યોજના અંતર્ગત 15 થી 18 વર્ષની શાળાએ ના જતી કિશોરીઓ માટે કૌશલ્ય સંવર્ધન થાય તે હેતુથી તાજેતરમાં કિશોરી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે જિલ્લા પંચાયત, જામનગરની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂ.5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગના તમામ ઘટક દ્વારા પોતાના ઘટકની શાળાએ ના જતી કિશોરીઓને કૌશલ્ય સંવર્ધન અર્થે અલગ- અલગ સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં, લાલપુરમાંથી 54 અને ધ્રોલમાંથી 36- એમ કુલ 90 જેટલી કિશોરીઓ માટે ટાટા કેમિકલ્સ સોસાયટી…
Read MoreMonth: December 2023
જોડીયા તાલુકામાં સ્થિત યુ.પી.વી કન્યા વિદ્યાલય ખાતે રોજગાર અને પાસપોર્ટ વિષયક સેમિનારનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી અને શ્રીમતી યુ.પી.વી કન્યા વિદ્યાલય, જોડિયાના સંયુક્ત ઉપક્રમે પાસપોર્ટ અવેરનેસ અને પાસપોર્ટ વિષે માર્ગદર્શન, વિદેશ રોજગાર તેમજ રોજગાર અને કારકિર્દી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા અભિયાનના ભાગરૂપે આ પ્રકારના અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. આ માર્ગદર્શનલક્ષી સેમિનારની શરૂઆતમાં સંસ્થાના આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયા બાદ તેમણે પ્રોગ્રામ વિષે ઉપસ્થિત સર્વેને જાણકારી આપી હતી. ત્યારબાદ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરના કેરિયર કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટ દ્વારા સર્વેને રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં…
Read Moreકરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનની ભેટ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કવાંટના તમામ નાગરિકોને ૨.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનના નવલા નજરાણાની ભેટ આપતા જણાવ્યું કે, સરકાર નાગરિકોને વધુમાં વધુ બહેતર સુવિધા આપવા કટિબદ્ધ છે. આજે કવાંટને નવું બસ સ્ટેશન મળ્યું છે ત્યારે તેની જાળવણી, દેખરેખ અને સ્વચ્છતા રાખવી એ આપણી સૌની ફરજ છે. આ તકે સંઘવીએ પ્રજાજનોના જીવનમાં આમુલ પરિવર્તન લાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુમૂલ્ય યોજનાઓ પર વિશેષ ભાર આપતા નગરજનોને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં જિલ્લા પોલીસ તંત્રની કામગીરીને બિરદાવતા શ્રી સંઘવીએ જણાવ્યું કે, પોલીસ વિભાગે વ્યાજખોરો સામે લાલ…
Read Moreભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૩૧ ડિસેમ્બરનાં રોજ ફરશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં રથો ગામે ગામ ફરી રહ્યા છે. જેમાં આવતીકાલે તા.૩૧/૧૨/૨૦૨૩ નાં તળાજા તાલુકામાં હબુકવડ અને નાની બાબરીયાત, મહુવા તાલુકામાં બોરડી, શિહોર તાલુકામાં રાજપરા (ટાણા) અને ખારી તેમજ પાલિતાણા તાલુકામાં દુધાળા અને નાનીમાળ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.
Read Moreભાવનગર ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ અંતર્ગત તા.૨૮/૧૨/૨૦૨૩ નાં રોજ વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ અંતર્ગત રજીસ્ટર્ડ ડોકટરોનો વર્કશોપ તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા અપ્રોપ્રીએટ ઓથોરીટી ડો.ચંદ્રમણી કુમારનાં માર્ગદર્શન તળે યોજવામાં આવેલ છે. જેમાં મહેમાન તરીકે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા, જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરીનાં ચેરમેન સુમિતભાઈ ઠકકર, રાજીવભાઈ પંડ્યા, FOGSI નાં પ્રમુખ ડો.મનીષ ત્રિવેદી ઉપસ્થિત રહેલ. રેઈનબો વિમેન્સ હોસ્પીટલ-ભાવનગરનાં ગાઈનેક ડો.રણજીતભાઈ ચૌધરી દ્વારા PC & PNDT કાયદા તેમજ વર્કશોપને અનુરૂપ કાયદાની જોગવાઈ વિષયે વિગતવાર પ્રેઝન્ટેશનનાં માધ્યમથી રજુ કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા દ્વારા PC & PNDT વર્કશોપ અન્વયે પોતાનાં વક્તવ્ય દિકરીની સમાજમાં…
Read Moreભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં માધ્યમથી તા.૦૧/૦૧/૨૦૨૪ નાં રોજ રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જેનાં અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ નાં રોજ સવારે ૦૭:૦૦ કલાકે, ઘોઘા સર્કલ સંસ્કાર કેન્દ્ર, ઘોઘા સર્કલ અખાડો, ભાવનગર ખાતે રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જિલ્લામાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતાં થાય અને સમગ્ર જિલ્લામાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકો નિરોગી રહે, દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનાં હેતુથી આ કાર્યકમનું આયોજન…
Read Moreબાગાયત ખાતાની ફળ રોપા ઉછેર કેન્દ્ર (નર્સરી મહુવા)થી દેશી નાળિયેરીનાં રોપા મેળવો
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારનાં બાગાયત ખાતા હસ્તકની નર્સરી, બંદર રોડ, મહુવા, જિ.-ભાવનગર દ્વારા નાળિયેર રોપા (દેશી)નું વેચાણ શરૂ છે. આથી જે કોઈ ખેડૂતભાઈઓને દેશી નાળિયેરીનાં રોપાની જરૂરિયાત હોય, લેવા ઇચ્છતા હોય તો તેઓએ ફળ રોપા ઉછેર કેન્દ્ર-નર્સરી, બંદર રોડ, મહુવા, જિ.-ભાવનગર રૂબરૂ આવી ખરીદી કરવાની રહેશે. દેશી નાળિયેર રોપા લેવા ઇચ્છુક ખેડુતોએ ૮-અ (ઓરીજનલ) અને આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. એક રોપા દીઠ રૂ.૭૦/-ના ભાવે વહેલા તે પહેલાનાં ધોરણે રોપા આપવામાં આવશે. નર્સરીનાં કામકાજનાં દિવસે સવારે ૮ થી ૧૨ અને બપોરે ૨ થી ૬ સુધીમાં રોપા લેવા રૂબરૂ…
Read Moreભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર સમાજમાં દિકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક…
Read Moreલોકભારતી સણોસરામાં રામકથા સાથે શિક્ષણ, ગ્રામવિકાસ અને કૃષિ અંગે સંગોષ્ઠિ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર લોકભારતી સણોસરામાં રામકથા સાથે શિક્ષણ, ગ્રામવિકાસ અને કૃષિ અંગે સંગોષ્ઠિ યોજાશે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિ સાથે રવિવારથી ત્રણ બેઠકોમાં વિષયવાર નિષ્ણાતો માર્ગદર્શન આપશે. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે કાર્યરત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથા સાથે શિક્ષણ સંગોષ્ઠિ યોજાશે. રવિવાર તા.૩૧ બપોરે ૩થી સાંજના ૬ કલાક દરમિયાન કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે ‘નઈ તાલીમ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ સંગોષ્ઠિ યોજાશે. અહી મંગળવાર તા.૨ બપોરે ૩થી સાંજના ૬ કલાક દરમિયાન ‘ગ્રામાભિમુખ સંશોધન અને નવીનીકરણ’ સંગોષ્ઠિ લાભ મળશે. ત્રીજા ભાગમાં શુક્રવાર તા.૫ બપોરે…
Read Moreભાવનગર જિલ્લામાં ઘઉંની જીવાતોનું નિયંત્રણ કરવા અંગે માર્ગદર્શિકા બહાર પડાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લામાં ઘઉંની જીવાતોનું નિયંત્રણ કરવા અંગે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. જેમાં વાવણી સમયે બીજને કીટનાશકની માવજત આપી શકાયેલ ન હોય અને જો ઘઉંનાં ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરંત જ એક હેકટર પાકનાં વિસ્તાર માટે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬ લિટર અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ ઇ.સી. ૧.૫ લિટર દવા ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે મિશ્રણ કરી ઘઉંનાં ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવુ પિયત આપવું અથવા પાણીનાં ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે-તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે…
Read More