હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ગણેશજીની મહાઆરતીમાં ભા.જ.પ. ના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. જીવનનગરની અસાધારણ પ્રગતિમાં સામુહિક અંકતા કારણભૂત છે તેવો વિચાર પ્રગટ કર્યો હતો. મહોત્સવ દિપ પ્રાગ્ટય ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે કરી જણાવ્યું કે રાજકોટમાં જીવનનગર સમિતિ છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત છે. અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. રહીશોની એકતાને વંદન કરું છું. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે જીવનનગર સમિતિ સર્વાંગી પ્રવૃત્તિઓનું સ્તોત્ર છે. જીવનનગરના આયોજનમાં ભાગ લેવો ગૌરવ છે. ભગવાનની કૃપા માનવ…
Read MoreMonth: September 2023
આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ સંકુલમાં નીકળેલ મહાકાય અજગર ઝૂ શાખાએ પકડી કુદરતી રક્ષીત વિસ્તારમાં મુક્ત કરવા માટે વન વિભાગને સુપ્રત કર્યો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આજીડેમ ફિલ્ટર પ્લાન્ટ ખાતેના પંપ હાઉસની ઓરડીની અંદર ગત તા.૨૪/૦૯/૨૦૨૩ના રોજ રાત્રીના અંદાજે ૯.૦૦ કલાકે ફરજ પરના કર્મચારીઓ દ્વારા કાય અજગર જોવા મળતા તેઓએ તેમના ઉપલા અધીકારીને અજગર હોવાની જાણ કરેલ અધીકારી દ્વારા તુરંત ઝૂ શાખાના ઝૂ સુપ્રિટી ડેનન્ટને ઘટનાની જ કરાતાં સુરત જ ઝૂ શાખાના અનુભવી એનીમલ કિપરની ટીમને સ્થળ પર મોકલવામાં આવેલ ખનીમલ કિપર તથા વેટરનરી આસિસ્ટન્ટ દ્વરા સ્થળ નપામ કરતા પંપ હાઉસની ઓરડીની અંદર ખુબ જ વિશાળ કદનો અંદાજ ૧૫ થી ૧૬ ફૂટની અજગર જોવા મળેલ. આ પંપ હાલમની…
Read Moreગળતેશ્વર ના વસો ગામે ઇદે એ મિલાદ અને ગણપતિ વિસર્જન ની પૂર્વ નિમિત્તે શાંતિ સમિતી ની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામનાં હિન્દૂ- મુસ્લિમ સમાજ ના આગામી તારીખ ૨૮ ના રોજ અવનાનાર ઇદે મિલાદ અને ગણપતિ વિસર્જન ધાર્મિક પૂર્વ નિમિત્તે ગામમાં શાંતિ અને ભાઈચારાનો વાતાવરણ જળવાઈ રહે જેથી અગાઉના વર્ષોની જેમ પરંપરાગત રીતે બંને સમાજનાં ધાર્મિક તેહવારોના જુલુસ અને વરઘોડોમાં કોઇપણ જાતનો અનીચ્છનીય બનાવ ના બને અને તેહવાર ખુબ જ સારી રીતે ઉજવવામાં આવે સાથે ગામમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે એ રીતે આ બંને તેહવારો ના બંને સમાજના લોકોએ સથે હળીમળી ઉજવવા માટે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી. જેમાં બંને…
Read Moreજામ ટાવર ખાતે ‘ફ્રેમિંગ અવર રૂટ્સ’ હેરિટેજ ફોટોગ્રાફી પ્રદર્શનનું અનાવરણ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરમાં હેરિટેજ વિશે જાગૃતિ લાવવાના એક અનોખા પગલા તરીકે ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) રાજકોટ ચેપ્ટર અને ધ કલા કલેક્ટિવ દ્વારા જામ ટાવર ના રાજ્ય સંરક્ષિત સ્મારક માં હેરિટેજ ફોટોગ્રાફી પ્રદર્શન “ફ્રેમિંગ અવર રૂટ્સ”નું આયોજન. જ્યારે જામ ટાવર રાજ્ય પુરાતત્વ વિભાગના નેજા હેઠળ અને રાજકોટના કલેક્ટર અને ડી એમ શ્રી પ્રભાવ જોશી ની ભલામણો હેઠળ તેના પુનઃસંગ્રહ માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે શહેરમાં હેરિટેજ સ્થળોની પુનરુત્થાન ઉદાહરણ તરીકે ‘ફ્રેમિંગ અવર રૂટ્સ’ શીર્ષક ધરાવતા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામટાવર ખાતે…
Read Moreશ્રી સોમનાથ તીર્થમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું ૧૩ મુ ચરણ
હિન્દ ન્યુઝ, સોમનાથ ભાદરવા માસમાં પવિત્ર ગણેશ નૌરાત્રમાં સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઅનુષ્ઠાનનું આજે ૧૩માં ચરણમાં પહોચ્યું હતું. જેમાં ૧૧,૦૦૦ જેટલા ગણપતિ અથર્વશીર્ષ પાઠ કરવામાં આવ્યા હતા. આ મહાનુષ્ઠાના ૧૩માં ચરણમાં શ્રી વારતંતુ સંસ્કૃત કોલેજ સોલા, શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકા, અને શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારદ્વારા ૧૧,૦૦૦ શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા. શ્રી ગણપતિ અથર્વશીર્ષના…
Read Moreजिला आपूर्ति टास्क फोर्स की बैठक में शिकायत मिली तो होगी कार्रवाई, संबंधित पदाधिकारियों दिया आवश्यक दिशा निर्देश – जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज, बिहार वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा द्वारा समाहरणालय कक्ष में जिला आपूर्ति टास्क फोर्स की आयोजित बैठक में तारा अंकित विंदुबार सार्वजनिक जन वितरण प्रणाली बिक्रेतागण की गई है। आपूर्ति व्यवस्था में कहीं से भी शिकायत मिलने पर होगी कठोर कार्रवाई लालगंज से वायरल वीडियो पर जिलाधिकारी ने जिला आपूर्ति पदाधिकारी और एसडीओ हाजीपुर को दिया जांच कर कार्रवाई करने का निर्देश सही वजन में अनाज डीलर तक पहुंचे इसके लिए पुख्ता व्यवस्था करने का दिया गया निर्देश-रैक पॉइंट से एफसीआई गोदाम, एफसीआई गोदाम से एसएफसी के गोदाम…
Read Moreआगामी पर्व त्यौहार को सद्भाव के साथ संपन्न कराने को लेकर प्रारंभ करें तैयारी – जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार वैशाली जिलाधिकारी एवं पुलिस अधीक्षक वैशाली के द्वारा जिला के सभी एसडीओ,एसडीपीओ,बीडीओ,सीओ और थाना प्रभारी के साथ वीडियो कॉन्फ्रेंसिंग कर आगामी पर त्यौहार खासकर दुर्गा पूजा को सौहार्दपूर्ण तरीके से संपन्न कराने को लेकर तैयारी प्रारंभ कर देने का निर्देश दिया गया। जिलाधिकारी यशपाल सिंह मीणा द्वारा अनुमंडल वार सभी थाना प्रभारी, बीडीओ और सीओ से यह जानकारी प्राप्त की गई है। पूर्व के वर्षों के अनुसार कितने जगह मूर्ति स्थापित कराई जाती है। कितने जगह मेला लगता है, रामलीला और पहलवानी अखाड़ा कहां-कहां लगता हैॽ उन्होंने…
Read Moreજિલ્લા કલેકટર ડૉ.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદને અનુલક્ષીને બેઠક યોજી
વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદ-૨૦૨૩ હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા કલેકટર ડૉ.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ બોટાદ ખાતે તા.૬ ઠ્ઠી ઓક્ટોબરના રોજ એક દિવસીય સેમીનાર તથા દ્વિ-દિવસીય પ્રદર્શન અન્વયે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદને અનુલક્ષીને બેઠક યોજી હતી. જિલ્લા કલેકટર ડૉ.જિન્સી રોયે બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ધંધાવેપારના વિકાસ માટે રાજ્ય સરકારના પ્રયત્નોરૂપે યોજાતી વાયબ્રન્ટ સમિટ આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજાશે જેના ઉપલક્ષ્યમાં જિલ્લાકક્ષાએ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદ તા.૬ ઠ્ઠી ઓક્ટોબરના રોજ એક દિવસીય સેમીનાર તથા ૬,૭ ઓક્ટોબર,૨૦૨૩ દરમિયાન દ્વિ-દિવસીય પ્રદર્શન…
Read Moreગણેશ ઉત્સવ – મોરબીમાં શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે, દાણા પીઠવાર-લોહાણા પરા દ્વારા આયોજિત
હિન્દ ન્યુઝ, મોરબી મોરબીમાં ખાતે દાણા પીઠવારા વૌજનાથ મહાદેવ મંદિરમાં – લોહાણા પરા કા રાજા ગણપતિ મહોત્સવનું જાજરમાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વાંસળી વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જયાં દરરોજ ગણપતિ મહારાજની સવારેને સાંજે પુજન, અચૅન અને આરતી કરવામાં આવી રહી છે. ત્યાના આજુ બાજુના રહીશો ગણપતિના દશૅન કરવા હાજર રહીને દશૅનનો લાભ લીધો હતો.જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી શહેર ભરમાં ઠરે-ઠેર ગણપતિને બેસાડી પુજા અચૅના કરવામાં આવી રહી છે. ત્યારે દાણા પીઠવારમાં-વૈજનાથ મહાદેવ મંદિર લુવાણા પરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે…
Read Moreજસદણ પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ ઉત્સવ અને વિસર્જન તેમજ ઈદે મિલાદ પર્વ અનુસંધાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ પોલીસ સ્ટેશન ખાતે હાલ જસદણ શહેરમાં ચાલી રહેલા ગણપતિ ઉત્સવ બાબતે તેમજ આગામી દિવસોમાં ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન માટે કેવી તૈયારીઓ અને કયા કયા રૂટ ઉપર વિસર્જન કરવા જવાના હોય તે અનુસંધાને વિવિધ વિસ્તારના ગણપતિ ઉત્સવ સમિતિના સભ્યો પાસેથી વિશેષ માહિતી મેળવી ચર્ચા કરેલ તેમજ આગામી દિવસોમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી બાબતે જસદણ ઈદે મિલાદ ઉત્સવ સમિતિના સભ્યો સાથે પણ ચર્ચા કરવામાં આવેલ. આ મિટિંગમાં વિવિધ વિસ્તારમાંથી ગણપતિ ઉત્સવ સમિતિના સભ્યો હાજર રહેલ તેમજ ઈદે મિલાદ ઉત્સવની સમિતિના સભ્યો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો…
Read More