પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમીતે સેવા પખવાડીયા અંતર્ગત મેગા સર્વરોગ નિદાન કેમ્પ

હિન્દ ન્યુઝ, જામનગર સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર હરીયા કોલેજ ખાતે નિઃશૂલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન નિષ્ણાંત ડોકટરો દ્વા૨ા નિદાન અને નિઃશૂલ્ક દવાઓ જામનગર જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદશ્રી પૂનમબેન માડમ તેમના વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે લોકોને કોઈને કોઈ રીતે સહાયરૂપ થઈ સેવાકીય કાર્યો અવીરત પણે કરતા આવ્યા છે. ગત વર્ષે ૨ દિવસ માટે જામનગર ખાતે નિઃશૂલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયેલ હતો તે જ રીતે ચાલુ વર્ષે પણ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ના ૭૩ માં જન્મદિવસ નિમિતે સેવા પખવાડીયા અંતર્ગત આગામી તા.૨૩/૦૯/૨૦૨૩ શનિવારના રોજ હરીયા કોલેજ, ગોકુલનગર, જામનગર…

Read More

ભાદ્ર માસની સુદ છઠ્ઠ પર શ્રી સોમનાથમા ગણપતિ અથર્વશીર્ષ પાઠનું દસમું ચરણ

હિન્દ ન્યુઝ, સોમનાથ     શ્રી સ્વામી હરિપુરિજી સંસ્કૃત મહાવિદ્યાલય અસારવા- અમદાવાદ,શ્રી સ્વામી સંસ્કૃત મહાવિદ્યાલય ડભાણ – ખેડા નડિયાદ,શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય જેતલપુર -અમદાવાદ, શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000 ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરાયા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન યોજવામાં આવ્યું છે. આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટના  જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબના હસ્તે શ્રી ગણેશ ભગવાન નું પૂજન કરવામાં આવેલ. કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન થી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન…

Read More