जिला आपूर्ति टास्क फोर्स की बैठक में शिकायत मिली तो होगी कार्रवाई, संबंधित पदाधिकारियों दिया आवश्यक दिशा निर्देश – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज, बिहार  वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा द्वारा समाहरणालय कक्ष में जिला आपूर्ति टास्क फोर्स की आयोजित बैठक में तारा अंकित विंदुबार सार्वजनिक जन वितरण प्रणाली बिक्रेतागण की गई है।  आपूर्ति व्यवस्था में कहीं से भी शिकायत मिलने पर होगी कठोर कार्रवाई  लालगंज से वायरल वीडियो पर जिलाधिकारी ने जिला आपूर्ति पदाधिकारी और एसडीओ हाजीपुर को दिया जांच कर कार्रवाई करने का निर्देश  सही वजन में अनाज डीलर तक पहुंचे इसके लिए पुख्ता व्यवस्था करने का दिया गया निर्देश-रैक पॉइंट से एफसीआई गोदाम, एफसीआई गोदाम से एसएफसी के गोदाम…

Read More

आगामी पर्व त्यौहार को सद्भाव के साथ संपन्न कराने को लेकर प्रारंभ करें तैयारी – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार  वैशाली जिलाधिकारी एवं पुलिस अधीक्षक वैशाली के द्वारा जिला के सभी एसडीओ,एसडीपीओ,बीडीओ,सीओ और थाना प्रभारी के साथ वीडियो कॉन्फ्रेंसिंग कर आगामी पर त्यौहार खासकर दुर्गा पूजा को सौहार्दपूर्ण तरीके से संपन्न कराने को लेकर तैयारी प्रारंभ कर देने का निर्देश दिया गया।  जिलाधिकारी यशपाल सिंह मीणा द्वारा अनुमंडल वार सभी थाना प्रभारी, बीडीओ और सीओ से यह जानकारी प्राप्त की गई है। पूर्व के वर्षों के अनुसार कितने जगह मूर्ति स्थापित कराई जाती है। कितने जगह मेला लगता है, रामलीला और पहलवानी अखाड़ा कहां-कहां लगता हैॽ उन्होंने…

Read More

જિલ્લા કલેકટર ડૉ.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદને અનુલક્ષીને બેઠક યોજી  

વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદ-૨૦૨૩ હિન્દ ન્યુઝ, બોટાદ         જિલ્લા કલેકટર ડૉ.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ બોટાદ ખાતે તા.૬ ઠ્ઠી ઓક્ટોબરના રોજ એક દિવસીય સેમીનાર તથા દ્વિ-દિવસીય પ્રદર્શન અન્વયે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદને અનુલક્ષીને બેઠક યોજી હતી.          જિલ્લા કલેકટર ડૉ.જિન્સી રોયે બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ધંધાવેપારના વિકાસ માટે રાજ્ય સરકારના પ્રયત્નોરૂપે યોજાતી વાયબ્રન્ટ સમિટ આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજાશે જેના ઉપલક્ષ્યમાં જિલ્લાકક્ષાએ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદ તા.૬ ઠ્ઠી ઓક્ટોબરના રોજ એક દિવસીય સેમીનાર તથા ૬,૭ ઓક્ટોબર,૨૦૨૩ દરમિયાન દ્વિ-દિવસીય પ્રદર્શન…

Read More

ગણેશ ઉત્સવ – મોરબીમાં શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે, દાણા પીઠવાર-લોહાણા પરા દ્વારા આયોજિત

હિન્દ ન્યુઝ, મોરબી       મોરબીમાં ખાતે દાણા પીઠવારા વૌજનાથ મહાદેવ મંદિરમાં – લોહાણા પરા કા રાજા ગણપતિ મહોત્સવનું જાજરમાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વાંસળી વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જયાં દરરોજ ગણપતિ મહારાજની સવારેને સાંજે પુજન, અચૅન અને આરતી કરવામાં આવી રહી છે. ત્યાના આજુ બાજુના રહીશો ગણપતિના દશૅન કરવા હાજર રહીને દશૅનનો લાભ લીધો હતો.જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.  મોરબી શહેર ભરમાં ઠરે-ઠેર ગણપતિને બેસાડી પુજા અચૅના કરવામાં આવી રહી છે. ત્યારે દાણા પીઠવારમાં-વૈજનાથ મહાદેવ મંદિર લુવાણા પરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે…

Read More

જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ ઉત્સવ અને વિસર્જન તેમજ ઈદે મિલાદ પર્વ અનુસંધાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ

હિન્દ ન્યુઝ, જસદણ       જસદણ પોલીસ સ્ટેશન ખાતે હાલ જસદણ શહેરમાં ચાલી રહેલા ગણપતિ ઉત્સવ બાબતે તેમજ આગામી દિવસોમાં ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન માટે કેવી તૈયારીઓ અને કયા કયા રૂટ ઉપર વિસર્જન કરવા જવાના હોય તે અનુસંધાને વિવિધ વિસ્તારના ગણપતિ ઉત્સવ સમિતિના સભ્યો પાસેથી વિશેષ માહિતી મેળવી ચર્ચા કરેલ તેમજ આગામી દિવસોમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી બાબતે જસદણ ઈદે મિલાદ ઉત્સવ સમિતિના સભ્યો સાથે પણ ચર્ચા કરવામાં આવેલ. આ મિટિંગમાં વિવિધ વિસ્તારમાંથી ગણપતિ ઉત્સવ સમિતિના સભ્યો હાજર રહેલ તેમજ ઈદે મિલાદ ઉત્સવની સમિતિના સભ્યો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો…

Read More

શ્રી વઘાસીયા પરિવાર સુરત અંતર્ગત વઘાસિયા બિઝનેસ ક્લબ દ્વારા બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, સુરત     શ્રી વઘાસિયા પર પરિવાર સુરત દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર 2023 ના રોજ બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા વીબીસી (વઘાસીયા બિઝનેસ ક્લબ) ના કોર્ડીનેટર આશિષભાઈ વઘાસિયા (આઈડીયલ ઇમિગ્રેશન) વાળાએ જણાવ્યું કે શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા છેલ્લા ચાર વર્ષથી વઘાસીયા બિઝનેસ ક્લબ ચાલી રહી છે. તે અંતર્ગત વઘાસિયા પરિવારના યુવા બિઝનેસમેનોને માર્ગદર્શન મળી રહે તે હેતુસર સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં સુરતના ખ્યાતનામ સ્પીકર અને ડિજિટલ માર્કેટિંગ ના નિષ્ણાત રોનક સોરઠીયા અને અમિતભાઈ દ્વારા માર્કેટિંગ અને બ્રાન્ડિંગ ના વિષય પર…

Read More

શ્રી સોમનાથ તીર્થમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું ૧૨મુ ચરણ

હિન્દ ન્યુઝ, સોમનાથ      ભાદરવા માસમાં પવિત્ર ગણેશ નૌરાત્રમાં સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઅનુષ્ઠાનનું ૧૨ મુ ચરણ આજે સંપન્ન થયું હતું. જેમાં ૧૧,૦૦૦ જેટલા ગણપતિ અથર્વશીર્ષ પાઠ કરવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન વિશ્વ કલ્યાણ ના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી શ્રી…

Read More

વડાપ્રધાનના આગમન ને લઈને વહીવટી તંત્રની મેરેથોન તૈયારી

હિન્દ ટીવી – ગુજરાતી, છોટાઉદેપુર       પ્રધાનમંત્રીના બોડેલી મુલાકાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જીલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. આજરોજ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ એસપીજીની ટીમે સુરક્ષાની બાગડોર સાંભળી લીધી હતી. એસપીજી-આઈજી શિવમકુમાર અને પૃથ્વીસિંહ પવાર તેમજ તેમની ટીમે સભા સ્થળ અને હેલીપેડ નિરીક્ષણ, ચકાસણી કરી, એસપીજી તેમજ છોટાઉદેપુર પોલીસ અધિક્ષકની સંયુક્ત અધ્યક્ષતામાં વહીવટીતંત્ર, હુકમ થયેલા અધિકારીઓ અને ફરજ સોપાઈ હોય તે કચેરીના અધિકારી સાથે ખાસ બેઠક યોજી એએસએલ (એડવાન્સ સિક્યોરીટી લાઈઝન) યોજી હતી. જેમાં પ્રધાનમંત્રીશ્રીની વિઝીટમાં કોઈ ચૂક ન રહે તેની તકેદારી…

Read More