હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર ગીર સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રાસંગિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૬થી તા.૨૯ દરમિયાન અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના દરેક ગામમાં ઢોલ-નગારા અને વાજિંત્રો સાથે બળદગાડા, ટ્રેક્ટર, જીપ્સી જેવા વાહનોમાં દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રગીતની ધૂન સાથે અમૃત કળશ યાત્રા યોજાઈ રહી છે. ગીર સોમનાથના બાદલપરામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ અમૃત કળશ યાત્રામાં જોડાયા હતાં. માતૃભૂમિની માટી આપણને એકતાંતણે અને એકસૂત્રતાથી બાંધી રાખે છે.…
Read MoreDay: September 19, 2023
મહીસાગર જિલ્લામાં ગણેશ મહોત્સવ નિમિત્તે સમગ્ર પ્રતિબંધિત કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, મહીસાગર આગામી તા.૧૯/૦૯/૨૦૨૩ના રોજ ગણેશ ચર્તુથીના તહેવાર સંદર્ભે ગણેશ મહોત્સવ નિમિત્તે સમગ્ર મહીસાગર જિલ્લામાં ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે તે અંગે જિલ્લા કલેકટર ભાવિન પંડયા દ્વારા પ્રતિબંધિત કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલીકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવો, ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરીસ (P.O.P) નો ઉપયોગ કરવો નહી, ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાની બનાવટમાં પ્રતિમાઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગનો જ ઉપયોગ કરવો, ઝેરી અને ઉતરતી અને હલકી કક્ષાના રસાયણ કે કેમીકલ યુકત…
Read Moreશનિવારે ૧૨ કલાકનો દિવસ, ૧૨ કલાકની રાત્રી ”શનિવારે દિવસ – રાત સરખા”
હિન્દ ન્યુઝ, અમદાવાદ આગામી શનિવાર તા. ૨૩ મી સપ્ટેમ્બરે દિવસ-રાત સરખાનો લોકો અનુભવ કરવાના છે તેમાં સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની ૨૧ મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો અને તા. ૨૧ મી જને લાંબામાં લાંબો દિવસનો અહેસાસ કર્યા પછી શનિવાર તા. ૨૩ મી સપ્ટેમ્બરે શરદસંપાતના કારણે દિવસ અને રાત સરખા હોવાનો અદભુત અનુભવ માણવા મળશે. ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત્રી શનિવારે જોવા મળશે. આ ખગોળીય ઘટના…
Read Moreनशा के विरोधी व्यापक छापेमारी अभियान चलायी जाय- जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज, बिहार वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा के द्वारा समाहरणालय कार्यालय कक्ष में जिला स्तरीय नार्को समन्वय समिति की बैठक सोमवार को आयोजित कई।जिसमें उपस्थित पदाधिकारियों को निर्देशित कि रेलवे स्टेशन के आस-पास वाले क्षेत्र, रेलवे ट्रैक के पास, होटल, रोड के साईड में स्थित गुमटी, केले के बगान, दूरीस्ट प्लेस, स्कूल कॉलेज के आस पास नियमित रूप से छापेमारी किया जाय। नशापान के धन्धे में जुड़े लोगों तक पहुंचने का हरसंभव प्रयास किया जाय। ताकि अफीम, चरस, स्मैक के बड़े धंधेबाजों को चिन्हित कर पकड़ा…
Read Moreપ્રભાસ પાટણ સોમનાથ માં સિંધી સમાજ ચાલીસા પર્વની ઉત્સવની ઉજવણી
હિન્દ ન્યુઝ, વેરાવળ પ્રભાસ પાટણ સોમનાથ માં સિંધી સમાજ ચાલીસા પર્વની ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આખો દિવસ ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા. તેમાં ડીજેના તાલ સાથે સિંધી ડાંડિયારાસ ગરબા અને અવનવું પ્રસાદીઓ અને હિંગળાજ મંદિરે ધ્વજારોહણ આયોજન કરેલ. નગરનાં હોટલ રાધે દિપકભાઈ સૂચક ફુલહારથી સન્માન કરેલ. હોટલ ભાભા અને ગ્રામજનોએ લાભ લઈ જુલેલાલ ભગવાનની જ્યોત સાહેબના આશીર્વાદ લીધા હતા. પ્રભાસ પાટણ પીઆઇ મકવાણા અને સ્ટાફ તેમનું પણ સિંધી સમાજે સન્માન કરેલ. સર્વે જુલેલાલ ભગવાન નાં પણ દર્શન કરી ધન્યતા અનુભવી. પ્રભાસ પાટણ માં ચાલીસા ઉત્સવની મટકી…
Read More