હિન્દ ન્યુઝ, સોમનાથ ભગવાન શિવને સર્વાધિક પ્રીય એવા શ્રાવણ માસની રત્નાકર સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તિમય વાતાવરણમાં શરૂઆત થઇ ચુકી છે. ભક્તો દુર-દુરથી પગપાળા ચાલીને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવા, મહાદેવના અલૌકિક દર્શન મેળવવા અને વિશેષ પૂજાઓના મનોરથ સાથે સોમનાથ પહોચી રહ્યા છે. વેહલી સવારે 5:30 વાગ્યે મંદિરના દ્વારા ભક્તો માટે ખોલવામાં આવ્યા ત્યારથી જ સોમનાથમાં હર-હર મહાદેવ, જય સોમનાથનો નાદ ગુંજી રહ્યો છે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો થતો જઈ રહ્યો છે ત્યારે યાત્રીઓને વધુ…
Read MoreMonth: August 2023
રાજકોટ ખાતે સેન્ટ ગાર્ગી સ્કુલ અને અમીનુર ગ્રુપ દ્વારા ૭૭માં સ્વતંત્ર પર્વની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે સેન્ટ ગાર્ગી સ્કુલ અને અમીનુર ગ્રુપ દ્વારા ૭૭માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સેન્ટ ગાર્ગી સ્કૂલ નાં ટ્રસ્ટીશ્રી રમાબેન હેરભા, મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ હેરભા તેમજ શિક્ષકગણ દ્વારા શાળામાં ધ્વજ વંદન કરવામાં આવેલ તેમજ શાળા ના બાળકો દ્વારા અનેક કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને શોભાવિત કરવામાં આવેલ. આ સ્વતંત્ર પર્વ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટનાં એ.સી.પી – વી.એમ.રબારી અને એ.સી.પી (ક્રાઈમ) – ડી.વી.બસીયા ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સેન્ટ ગાર્ગી સ્કુલનાં બાળકો દ્વારા સુંદર…
Read Moreસોમનાથ મંદિર ખાતે 77 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ મંદિર કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, આઝાદી ની ચળવળ સાથે જ આ મંદિર નિર્માણ કાર્ય પ્રારંભ થયેલ,ત્યારે આજરોજ 77 મા સ્વતંત્રતા પર્વ ની ઉજવણી સોમનાથ માં કરવામાં આવેલ, પ્રાતઃ શૃંગાર ત્રિરંગા પુષ્પોની થીમ પ્રમાણે કરવામાં આવેલ, ધ્વજવંદન જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ના વરદ હસ્તે કરવામા આવ્યું હતું, જેમાં સોમનાથ સુરક્ષામા ફરજ બજાવતા સુરક્ષા સ્ટાફ, ટ્રસ્ટના કર્મચારીઓ, તીર્થ પુરોહિતો,સોમનાથ સંસ્કૃત પાઠશાળા ના વિદ્યાર્થીઓ, યાત્રીકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન સાથે ભારત માતાની વંદના, જેમના સંકલ્પ થકી સોમનાથ મંદિરનુ નિર્માણ થયુ તેવા સરદાર વલ્લભભાઇ પટેલ ની પ્રતિમાને…
Read Moreહર ઘર તિરંગા” અંતર્ગત આણંદ ખાતે પોલીસ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ ખાતે સોમવારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લામાં પણ ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી લોકોમાં દેશદાઝની ભાવના જાગે તે માટે આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ૧૧૧ મીટર લંબાઈના તિરંગા સાથેની આ ભવ્ય તિરંગા યાત્રાને સાંસદ મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર, નિવાસી અધિક કલેકટર આર.એસ. દેસાઈ, પ્રાંત અધિકારી વિમલ બારોટ તેમજ અગ્રણી રાજેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.…
Read Moreમહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મથક લુણાવાડા ખાતેથી ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન
હિન્દ ન્યુઝ, મહીસાગર આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી “હર ઘર તિરંગા”નું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત ૭૭મા સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મથક લુણાવાડા ખાતેથી ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ “તિરંગા પદયાત્રા”માં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર,સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર,બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અગ્રણી કો દશરથભાઈ બારીયા, કલેકટર ભાવિન પંડયા, ડીડીઓ ચંદ્રકાંત પટેલ, એસપી જયદીપસિંહ જાડેજા સહિત અધિકારીઓ પદાધિકારીઓ, નિવૃત્ત જવાનો, સિનિયર સીટીઝન, તબીબો, સ્વયંસેવી સંગઠનો, વિવિધ સમાજના આગેવાનો, એનસીસી, એસપીસી, શાળાના…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ શહેર ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઇ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત આજ રોજ ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ ખાતે હર ઘર તિરંગા રેલી યોજાઇ હતી. જેમાં પોલીસ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, છાત્રો સહિતના બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી વેરાવળ ટાવર ચોક ખાતેથી સરકારી બોયઝ સ્કુલ સુધી યોજાઈ હતી. જેમા મહાનુભાવો, પોલીસ, છાત્રો, શહેરીજનો ક્રમ અનુસાર સામેલ થયા હતા.અને તેમા મારી માટી, મારો દેશ, હર ઘર તિરંગા, અભિયાનનો સંદેશ આપી લોકોજાગૃતિનો સુંદર પ્રયાસ…
Read Moreતા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, બહુમાળી ચોક, રેસકોર્સ ખાતેથી જ્યુબિલી ગાર્ડન ચોકમાં પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી
હિન્દ ન્યુઝ, રાજકોટ અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને આઝાદ કરાવવા લાખો સ્વાતંત્ર્ય સૈનિકો અભૂતપુર્વ જંગ લડ્યા હતા. આ લડત દરમ્યાન અનેક ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ ક્રાંતિવીરોએ આપેલા બલિદાનના પરિણામરૂપે આપણો દેશ આઝાદી ભોગવી રહ્યો છે. સ્વાતંત્ર્ય સૈનિકોની આ રાષ્ટ્રભક્તિ લોકોના હદયમાં કાયમ જીવંત રહે અને દેશદાઝ સતત પ્રજ્વલિત રહે તે માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકારશ્રી દ્વારા “તિરંગા યાત્રા” તથા “હર ઘર તિરંગા” અભિયાનનું સમગ્ર…
Read Moreબીલીમોરા નગરપાલિકા માં મારી માટીને નમન, વીરો ને વંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રેલીનું આયોજન
હિન્દ ન્યુઝ, બીલીમોરા નગરપાલિકા માં મારી માટીને નમન, વીરો ને વંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવેલ. તા. 12 ઓગસ્ટના રોજ જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારી જિલ્લા રમત ગમત સાંસ્કૃતિક કચેરી અને બીલીમોરા નગરપાલિકા દ્વારા મેરી માટી મેરા દેશ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત રેલીનો કાર્યક્રમ બીલીમોરા ટાટા હાઇસ્કુલ થી બીલીમોરા સ્ટેશન મસ્જિદ થઈ ગોહરબાગ થી સોમનાથ રોડ નગરપાલિકાના તળાવ પાસે રેલીનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં પહોંચીને મારી માટી મારો દેશ માટીને નમન કરી વીરોને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એને માટીને કળશમાં…
Read Moreમહીસાગર જિલ્લાની કડાણા ડેમ અને ભાદર ડેમની મુલાકાત લેતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
હિન્દ ન્યુઝ, મહીસાગર ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી હતી મુલાકાતમાં ખાનપુર તાલુકાના બામરોડા ખાતે કારંટા સુધારણા યોજના અને ખેરોલી ખાતે સુધારણા યોજનાની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જિલ્લામાં આવેલ ભાદર ડેમ અને કડાણા ડેમની રૂબરૂ મુલાકાત લઈ ડેમની સ્થિતિની માહિતી મેળવી જરૂરી દિશા નિર્દેશ કર્યા હતા. જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હશે એ ગામમાં સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના ખુબજ લાભદાયી નીવડશે અને આ વિસ્તારના પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. કારંટા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ૬૯ ગામોને અને ખેરોલી સુધારણા જૂથ…
Read More“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન હિન્દ ન્યુઝ, બોટાદ માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન દેશભરમાં યોજાનારા “મારી માટી, મારો દેશ” અભિયાનમાં સામેલ થઈ નાગરિકોને આ પર્વને ઉજવવા જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયે અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કલેક્ટરશ્રી એ જણાવ્યું હતું કે, “દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત થાય અને આઝાદીના જંગમાં શહિદી વહોરનાર આપણાં વીર શહીદોના બલિદાનને યાદ કરવાના હેતુ સાથે દેશમાં “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ યોજાનાર છે.” કલેક્ટરએ આ…
Read More