હિન્દ ન્યુઝ, જસદણ જસદણ ખાતે કટોકટી દિવસ એટલ કોંગ્રેસ સરકાર દ્વારા અને ઈન્દીરા ગાંધી ની તાનાસાહિ સરકારે 25 જુન 1975 માં દેશ માં લાગેલ ઇમર્જન્સી લગાવામાં આવી હતી તે અનુસંધા ને પ્રદેશ ભાજપ ની સુચના અનુસાર ગુજરાત ભર માં “કટોકટી દિવસ” નિમિતે અલગ અલગ તાલુકા માં કૉલેજ કેમ્પસ માં કાર્યક્રમ કરવામાં આવ્યા છે જેમાં આજ રોજ તારીખ 21-6-2023 ના રોજ જસદણ ખાતે હરિરામ બાપા કોલેજ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં કૉલેજ ના ટ્રસ્ટી અશોકભાઈ મહેતા રાજકોટ લોકસભા ના પ્રભારી તથા કટોકટી સંદર્ભે મુખ્ય વક્તા વિમલભાઈ રાઠોડ, જસદણ પ્રભારી…
Read MoreMonth: June 2023
ઓડ સરદાર પટેલ હાઇસ્કુલમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો
હિન્દ ન્યુઝ, આણંદ સમગ્ર વિશ્વમાં તા. ૨૧ મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે “વસુધૈવ કુટુમ્બકમ્” થીમ આધારીત વિશ્વ યોગ દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે દેશની સાથે સાથે આણંદ જિલ્લાના ઓડ સરદાર પટેલ હાઈસ્કુલમા યોગનું આયોજન કરાયું વિશ્વ યોગ દિવસે ઓડ નગરપાલિકા આયોજીત ઓડ સરદાર પટેલ હાઈસ્કૂલ માં હાજર રહેલ. આણંદ થી યોગ ટીચર મયૂરીબેન પટેલ, હેન્નાકસી બેન ચાવડા દ્વારા યોગની સમજણ સાથે કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઓડ હાઈસ્કૂલ ના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. માલદે ચોચા, સુપરવાઈજર જીગ્નેશભાઈ પટેલ, નીસિથભાઈ વ્યાસ, ઓડ નગરાલિકાના…
Read Moreયોગ પહેલા, દરમિયાન અને યોગ બાદ ધ્યાન માં રાખવા જેવી અનેક બાબતો નું વિશ્લેષણ
આંતરરાષ્ટ્રીય યોગ દિન હિન્દ ન્યુઝ, ભાવનગર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન નિમિતે દેશભરમાં યોગ ઉત્સાહીઓ યોગ થી થતા પ્રત્યક્ષ ફાયદા નું પ્રસ્તુતીકરણ કરશે ત્યારે યોગ કરતા પહેલા, યોગ દરમિયાન અને યોગ બાદ ધ્યાનમાં રાખવાની અનેક બાબતો વિષે જાણકાર હોવું જરૂરી છે. ત્યારે આ વિષે શિક્ષણ આપતા અષ્ટાંગયોગ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક જાનવી પ્રતિભા મહેતા નીચે મુજબ ઉલ્લેખિત મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાનું જણાવે છે. જાનવી પ્રતિભા મહેતા પ્રમાણે યોગ વર્ગ માં જતાં પહેલા આટલું ધ્યાન રાખવું જોઈએ : (૧) યોગાસન ખાલી પેટ અથવા હળવા પેટે કરવું આવશ્યક છે.…
Read Moreસોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 9માં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
હિન્દ ન્યુઝ, સોમનાથ સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. પર્યટન વિભાગ દ્વારા આઇકોનિક પ્લેસ તરીકે ઘોષિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પ્રતિ વર્ષ વિશ્વ યોગ દિવસ પર હજારો યોગ અભ્યાસુ યોગાસનો કરે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર ના સહયોગમાં રહીને વિશ્વ યોગ દિવસ પર વધુને વધુ લોકો યોગ સાથે જોડાઈ તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આજરોજ જ્યારે હજારોની માત્રામાં યોગ અભ્યાસુઓએ યોગ અભ્યાસ પૂર્ણ કર્યો…
Read Moreબીપોરજોઈ વાવાઝોડા માં વ્યવસ્થા સંભાળનાર અધિકારીઓનું લાલપુર હિન્દુ સેનાએ કર્યું સન્માન
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં આવેલ લાલપુર તાલુકામાં બીપોરજોય વાવાઝોડું માં તમામ લોકોએ મદદરૂપ સાથે સારી એવી સેવા કરી હતી કોઈપણ જાનહાની ન થાય તેની તકેદારી રાખેલ હતી. જેમાં લાલપુર ના પ્રાંત અધિકારી, મામલતદાર, સરકારી હોસ્પિટલના સ્ટાફ, પંચાયત સ્ટાફ, જી.ઈ.બી.નાં સ્ટાફ તેમજ આહીર યુવક મંડળનો લાલપુર હિન્દુ સેના દ્વારા શ્રી રામ ભગવાનની મૂર્તિ અને ભગવા ખેશ સાથે ભવ્ય સન્માન કરેલ. સાથોસાથ હિન્દુ સેનાએ વાવાજોડા માં કરેલી સેવાકીય કામગીરીને વધાવેલી હતી. આ સન્માન સમારોહ માં લાલપુર હિન્દુ સેના ના પ્રમુખ ગોવિંદભાઈ…
Read Moreઓડ નગરમાં મોટા રણછોડરાયજી મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના ઓડનગરમા અષાઢી બીજના પાવન પર્વ પર રણછોડરાયજી મંદિરે થી સવારે વિધિવત પૂજન કરી રથયાત્રા પ્રારંભ કરાઈ ભગવાન શ્રીકૃષ્ણ બાળ સ્વરૂપ, જગન્નાથજી ભગવાન ની રથયાત્રા ઓડનગરમા ફેરવવામા આવી. સાધુ, સંતો, નગરજનો, બાળકો, યુવાનો, મહિલાઓએ ઉત્સાહ, ઉમંગ થી શોભાયાત્રામા જોડાયા. વિવિધ મહિલા મંડળો, ભજન મંડળીઓ રથયાત્રામા સૌ સામેલ થયા. રથયાત્રામા રાસ ગરબા, ભજનની રમઝટ બોલાવી. રથયાત્રાના રુટ મા ભાવિક ભકતેા ને પ્રસાદનુ વિતરણ કરવામા આવ્યું. પોલીસ તંત્ર દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રા બપોરે ૧૨ કલાકે નિજ મંદિર પાછી ફરી હતી.…
Read Moreજસદણમાં ભગવાન જગન્નાથજી ની ભવ્ય શોભાયાત્રાની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જસદણ આજરોજ જસદણ મોટા રામજી મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા મંત્રોચ્ચાર સાથે કાઢવામાં આવેલ આ શોભાયાત્રા ની પૂજા વિધિ હર વખત ની જેમ ભાદર નદીના કાંઠે વિધવાન બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ કરાવવામાં આવેલ પૂજા વિધિમાં જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન અને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ ના વરદ હસ્તે તેમજ સાથે સાથે લઘુ મહંત શ્રી અનુપમ દાસબાપુ મોટા રામજી મંદિર તેમજ પંકજભાઈ રવૈયા, અજયભાઈ, રોહિતભાઈ વાઘેલા, રાધેશ્યામભાઈ દુધરેજીયા કિશોરભાઈ ગોંડલીયા, સહિતના મહાનુભાવોના હાથે પૂજા વિધિ કરવામાં આવેલ…
Read Moreપાલીતાણા તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મોડેલ સ્કૂલ માનવડ ખાતે કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તા.૨૧/૦૬/૨૦૨૩, બુધવારના રોજ સવારના ૬-૦૦ કલાકે મોડેલ સ્કૂલ મુ.માનવડ(હ) તા.પાલીતાણાના પટાંગણમાં યોજવામાં આવનાર છે તો આ યોગશીબીરમાં તાલુકાના તમામ નાગરીકોએ ઉપસ્થિત રહેવા પાલિતાણા મામલતદાની અખબારી યાદીમાં જણાવાયું છે.
Read Moreભાવનગર જિલ્લાના ૨૪૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે પ્રિ-ઇવેન્ટ યોગ ડે કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તે બાબતે આહવાન કર્યુ છે ત્યારે આ વર્ષે ભારત આયુષ મંત્રાલય દ્વારા “હર ઘર – આંગન યોગ” ટેગલાઇન જાહેર કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજયના અધિક નિયામક (જાહેર આરોગ્ય) ગાંધીનગર ડો.નિલમ પટેલના આદેશથી તથા AB-HWC ના રાજયના પ્રોગ્રામ અધિકારી ડો.પી.આર.સુથારના માર્ગદર્શન હેઠળ રાજયના તમામ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) દ્વારા ૧૬ મી જુન ૨૦૨૩ ના રોજ પ્રિ-ઇવેન્ટ યોગ ડે તરીકે ઉજવણી કરવા જણાવેલ હતું. જે મુજબ ભાવનગર જિલ્લાના…
Read Moreઆગામી તા. ૨૧ મી જૂનના રોજ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ યોજાશે
G20-ONE EARTH,ONE HEALTH’ ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’ હિન્દ ન્યુઝ, ભાવનગર આજરોજ કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ના ઉપલક્ષ્યમાં જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે ૨૧ મી જુન ૨૦૨૩…
Read More