હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ગાયકવાડી મેઇન રોડ, જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધની બનાવટ, ઠંડાપીણા, મસાલા, બેકરી પ્રોડક્ટસ, ખાદ્ય તેલ વગેરેના કુલ ૧૯ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૬ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૦૧) સદગુરુ પ્રોવિઝન સ્ટોર -જંકશન પ્લોટમાં તપાસ દરમિયાન એક્સપાયરી થયેલ મેંદો (૫૦૦ gm પેક) સ્થળ પર નાશ કરેલ. (૦૨)જય જલારામ બેકર્સ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૩)શ્રી રાજશક્તિ ફરસાણ & સ્વીટ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૪)લક્ષ્મી ડ્રાઈફ્રુટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)લક્ષ્મી કિરાણાં ભંડાર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)જય બજરંગ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ…
Read MoreDay: November 5, 2022
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ચુંટણીને લગતાં ચોપાનીયા કે ભીંતપત્રો છપાવી કે પ્રસિઘ્ધ કરી શકાશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી-ર૦રર વખતે રાજકીય પક્ષો કે ઉમેદવારો તરફથી ચુંટણીને લગતા ચોપાનીયા, ભિતપત્રો વિગેરે છપાવવામાં આવે ત્યારે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯પ૧ની કલમ-૧ર૭-કની જોગવાઈ મુજબ નીચે મુજબની સુચનાનો આપે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. કોઈપણ વ્યકિત જેના પર તેનાં મુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામાં ન હોય તેવી ચુંટણીને લગતાં ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિઘ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિઘ્ધ કરાવી શકશેનહીં. કોઈપણ વ્યકિત ચુંટણીને લગતા ચોપાનિયાં કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં. સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત…
Read More૦૬-રાપર વિધાનસભા સામાન્ય-૨૦૨૨ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧ કલાક થી બપોરના ૧૫ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભચાઉ-કચ્છ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગ, રાપર તાલુકા દ્વારા મામલતદાર કચેરી, ડાભુંડા રોડ, રાપર-કચ્છ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે પ્રથમ માળે, પ્રાંત કચેરી, ભચાઉ-કચ્છ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. જરૂરિયાત ઉપસ્થિત થયે મતદાનતા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦…
Read More૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા સામાન્ય-૨૦૨૨ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧ કલાક થી બપોરના ૧૫ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, નખત્રાણા દ્વારા મામલતદાર કચેરી, કચ્છ કલા રોડ, સેકટર-૧/એ, ગાંધીધામ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, ગાંધીધામ તાલુકા દ્વારા મામલતદાર કચેરી, કચ્છ કલા રોડ, સેકટર ૧/એ, ગાંધીધામ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે મામલતદાર કચેરી, ગાંધીધામ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. મતદાન…
Read More૧-અબડાસા વિધાનસભા સામાન્ય-૨૦૨૨ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યૂઝ, ભુજ ૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અબડાસાને, તેમની પ્રાંત કચેરી, અબડાસા, નાયબ કલેકટરની કચેરી, પ્રથમ માળે, નલીયા, તા.અબડાસા જિ.કચ્છ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૧-અબડાસા, નાયબ કલેકટરની કચેરી, ગ્રાઉન્ડ ફલોર, નલીયા તા.અબડાસા ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અબડાસા, નાયબ કલેકટરનીકચેરી, પ્રથમ માળે, નલીયા, તા.અબડાસા જિ.કચ્છ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ…
Read More૩-ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ૩-ભુજ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૦૫/૧૧/૨૦૨૨ થી તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચુંટણી અધિકારી, ૩-ભુજ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભુજને, તેમની પ્રાંત કચેરી, સી-વિંગ, પ્રથમ માળે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે અથવા મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર, ભુજ તાલુકાને, પ્રાંત કચેરી, સી-વિંગ, પ્રથમ માળે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨(મંગળવાર)ના રોજ ૧૧-૦૦ વાગ્યે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ, ભોયતળીયે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે હાથ ધરવામાં…
Read More૦૨-માંડવી વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ અનુસંધાને ર-માંડવી વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૦૫/૧૧/૨૦૨૨ થી તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચુંટણી અધિકારી, ર-માંડવી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, મુંદરાને, તેમની પ્રાંત કચેરી, પ્રથમ માળે, પ્રાંત કચેરી, જુના બંદર રોડ, મરીન પોલીસ સ્ટેશનની બાજુમાં, મુંદરા-કચ્છ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૦૨-માંડવી વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર મુંદરા દ્વારા પ્રાંત કચેરી, પ્રથમ માળે, પ્રાંત કચેરી, જુના બંદર રોડ, મરીન પોલીસ સ્ટેશનની બાજુમાં, મુંદરા-કચ્છ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની…
Read More૪-અંજાર વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યૂઝ, ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી તા. ૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ અનુસંધાને ૦૪-અંજાર વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા. ૦૫/૧૧/૨૦૨૨ થી તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૩:૦૦ કલાક દરમ્યાન ચુંટણી અધિકારી, ૪-અંજાર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અંજારને, પ્રાંત કચેરી, મધ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર ખાતે અથવા મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર, અંજાર તાલુકાને પ્રાંત કચેરી, મઘ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર)ના રોજ ૧૧-૦૦ વાગ્યે પ્રાંત કચેરી, મધ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર…
Read Moreકાર્તિકીપૂર્ણીમાંના દિવસે તા.08/11/2022 મંગળવારના રોજ ચંદ્રગ્રહણને લઇ સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન-આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર.
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તા.08/11/2022 મંગળવારના ચંદ્રગ્રહણને લઇ, સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન – આરતીના તથા દર્શનના સમયમાં ફેરફાર. તા.08 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજન,આરતી ગ્રહણ દરમીયાન બંધ રહેશે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ પૂજા-આરતી થશે. ગ્રહણ દરમીયાન તારીખ-08/11/2022 મંદિરના…
Read Moreભુજ સીમ, જદુરા માધાપર નજીક મિલ્ટરી બટ ઉપર ફાયરીંગ પ્રેકટીસ
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ પાસેના ભુજ સીમ, જદુરા, માધાપર નજીક આવેલ મિલ્ટરી બટ પર તા.૫/૧૧/૨૦૨૨ સુધી ૪૫ વાયુ રક્ષા રેજીમેન્ટ તથા ૯૯૬ વાયુ રક્ષા રેજીમેન્ટ હેઠળના ફરજ બજાવતાં તમામ અધિ./કર્મચારીઓની સ્મોલ આર્મ્સ ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં.તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું મિતેશ પંડયા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું…
Read More