હિન્દ ન્યુઝ, ભાવનગર આ તાલીમમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે ચુંટણી અધિકારીઓના કર્તવ્યો, કામગીરી અને ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જણાવાયું હતું. આ ઉપરાંત વોટીંગનાં દિવસે ભરવાના થતાં જરૂરી ફોર્મ અંગે જાણકારી આપી હતી. મતદાનના દિવસે તમામ દરજ્જાના અધિકારીઓની ફરજ અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત તાલીમમાં ઈ.વી.એમ મશીન તેમજ VVPAT નું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખે તાલીમ વર્ગ ખાતે ઉપસ્થિત રહી તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરી ખુબજ હકારાત્મક અભિગમ સાથે તમામ ને પ્રોત્સાહિત કર્યા હતા. આ તાલીમનું આયોજન જિલ્લા નોડલ અધિકારી (તાલીમ ) તપન વ્યાસ દ્વારા…
Read MoreDay: November 11, 2022
ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા મતદાર વિભાગ માટે ૧\૧૨\૨૦૨૨ના રોજ મતદાન યોજાશે. જેને અનુલક્ષી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું આયોજન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે ચૂંટણીની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં નોડલ ઓફિસરશ્રીની કામગીરીની સમીક્ષા થઈ હતી અને તમામને મહત્વની સૂચનાઓ આપી માર્ગદર્શિત કરાયા હતાં આ સમીક્ષા બેઠકમાં ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, એસ.એમ.એસ મોનિટરિંગ એફએસટી, એસેસટી, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ, એમ.સી.સી, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, એમ.સી.એમ.સી, સ્વીપ એક્ટિવીટી,…
Read Moreમતદાનના ૪૮ કલાક પહેલા મતવિસ્તારમાં મતદાર સિવાયના બહારથી આવતાં રાજકીય કાર્યકર્તાઓ હાજર રહી શકશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૧૨/નરીઓ વગેરે, કે જેઓ તે મતવિસ્તારના મતદારો નથી, તેઓએ ચુંટણી પ્રચારનો સમય પુર્ણ થયા બાદ એટલે કે મતદાનના આખરી ૪૮ કલાક પહેલા તે મતવિસ્તારમાં હાજર રહે નહીં તે માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા ફોજદારી કાર્યરીતી ૨૦૨૨ના મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે ભારતના ચુંટણી પંચની સુચના મુજબ રીપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એકટ, ૧૯૫૧ની કલમ ૧૨૬ મુજબ ચુંટણી મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા ચુંટણી…
Read Moreમત ગણતરીના દિવસે પ્રતિબંધાત્મક આદેશોનું પાલન કરવું
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મતગણતરી તા.૮/૧૨/૨૦૨૨ના ભુજ આવેલ સરકારી એન્જિનિયરીંગ કોલેજ ખાતે કરવામાં આવનાર છે. આ મણગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થાજળવાઇ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે વિધાનસભા મતગણતરીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે ભારતના ચુંટણી પંચ તરફથી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ થી તેમને મળેલ સતાની રૂએ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીની મત ગણતરી તા.૮/૧૨/૨૦૨૨ના થનાર છે. મત ગણતરી મથકોની આસપાસ સવારના ૬ વાગ્યાથી મતગણતરી પૂર્ણ થયાના…
Read Moreઆદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવા ગ્રુપ-બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૧૨/૨૦૨૨ના મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૦ સુધી ચાલશે. વિધાનસભા પેટા ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શન આચાર સંહિતાના અમલ માટે મતદાન પૂર્ણ થયાના ૪૮ કલાકના પહેલાં સમયગાળામાં પોલીટીકલ નેચરવાળા બલ્ક એસએમએસના ટ્રાન્સમીશન પર પ્રતિબંધ ફરમાવેલ છે. જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સતાની રૂએ કચ્છ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે તા.૦૧/૧૨/૨૦૨૨ના મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કોઇપણ વ્યકિતને પોલિટીકલ નેચર વાળા બલ્ક એસ.એમ.એસ. મોકલી શકાશે નહીં. કોઇ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઇ વ્યકિત દ્વારા…
Read Moreનવસારી નારણ લાલા કોલેજ પર નવસારી ખાતે યોજાયેલી ટી – 20 બરોડા ઇન્ટર ડીસ્ટ્રીકટ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન
હિન્દ ન્યુઝ, નવસારી બરોડા ક્રિકેટ અસોસિએશન દ્વારા આદિત્ય બિરલા કેપિટલ ઇન્ટર ડીસ્ટ્રીકટ ટી – 20 વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધા નારણ લાલા કોલેજ નવસારી ખાતે રમાઈ હતી. એમાં ચાર ટીમે ભાગ લીધો હતો એમાં બરોડાની બે ટીમો અને મહેસાણા અને નવસારી જિલ્લાની ટીમો હતી. જેની ફાયનલ મેચ બરોડા યલો અને મેહસાણા વચ્ચે યોજાઈ હતી. જેના ઇનામ વિતરણ સમારંભ માં ICA ના એપેક્ષ કમિટી મેમ્બર અપ્રીતા પટેલ, નારણ લાલા કોલેજ ના ડાયરેકટર ડૉ. દીનુભાઈ નાયક, BCA સિનયર HR પ્રિયંકા વર્મા, વુમન ક્રિકેટ કોડીનેટર ગીતા ગાયકવાડ, ડીસ્ટ્રીકટ હેડ સંજીવ સાવંત, નારણ લાલા કોલેજ…
Read Moreરાધનપુર જીવાત ખાના પાસેથી બાઇક ચોરી ની ઘટના
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર જીવાત ખાના પાસેથી બાઇક ચોરી ની ઘટના આવી સામે, રાધનપુર જીવાત ખાના પાસેથી મુકેશભાઈ પરમાર નું પાર્ક કરેલું બાઇક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં મુકેશ ભાઈ પરમાર દ્રારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ. 40,000 નાં કિંમત ની જીવાત ખાના પાસેથી મુકેશભાઇ નાં બાઇક ની કોઈ અજાણ્યો શખ્શ ચોરી કરી જતાં અજાણ્યા શખ્શ વિરોધ રાધનપુર પોલીસ મથકે મુકેશ ભાઈ પરમાર દ્રારા નોંધાવવામાં આવી ફરિયાદ. ફરિયાદ ના આધારે રાધનપુર પોલીસ એ તપાસ હાથ ધરી, જીવાત ખાના પાસે પાર્ક કરેલા બાઇક ની અજાણ્યો શખ્શ…
Read Moreજિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા.૧૨/૧૧/૨૦૨૨ના રોજ ગીર સોમનાથમાં તમામ અદાલતોમાં યોજાશે લોકઅદાલત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા.૧૨/૧૧/૨૦૨૨ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ નેશનલ લોક અદાલતમાં ચેક રિટર્ન, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણી બીલ, સર્વિસ મેટર, રેવન્યૂ મેટર, લગ્નસંબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે. જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેમણે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટમાં આવેલ તાલુકાના કાનુની સેવા…
Read Moreગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રચાર વાહનના ઉપયોગ માટે નિયમો જાહેર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં તારીખ ૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે. આ દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા ચૂંટણીના કામે વાહનોનો ઉપયોગ થશે જેના કારણે જનતાને ભય, ત્રાસ કે નુકસાન ન પહોંચે અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયામાં વાહનોનો દુરુપયોગ અટકે અને સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત મોટર વાહન નિયમો-૧૯૮૯ના નિયમ-૧૨૫ ની જોગવાઈ હેઠળ પ્રાદેશિક વાહન વ્યવહાર સમિતિએ શરતો સહ ચૂંટણી દરમિયાન ટ્રાન્સપોર્ટ વાહનો પર જાહેરાત પ્રદર્શિત કરવા પરવાનગી આપેલ છે. આ વાહનમાં ડ્રાઈવરને આગળ-પાછળ વિઝનમાં અવરોધ…
Read Moreગીર સોમનાથઃ ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ રજીસ્ટર કરાવવાના રહેશે પ્રચારના વાહનો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણીપ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઇ વ્યંક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાહનો પર દેખરેખ રાખવા અને ઉમેદવારોના પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ ન કરવામાં આવે તો તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી-ખોટી ફરિયાદો ઉપસ્થિત થવાનો…
Read More