હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ આગામી તા.૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીના મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્વિત કરવા જાહેર શાંતી અને સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકમાં અડચણ અટકાવવા તથા તેની નજીક પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાય છે. આથી, જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો બીજો અધિનિયમ) ની કલમ- ૧૪૪થી મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવેલ છે કે, તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી…
Read MoreDay: November 6, 2022
મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા અંગે જાહેરનામુ બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ ભાવનગર જિલ્લામાં તા.૦૧/૧ર/૨૦૨૨નાં રોજ મતદાન થનાર છે. જેનાં અનુસંધાને મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરૂપયોગ કરી મતદારોને અયોગ્ય રીત રીઝવી ન શકાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુ:ખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતીનો ભંગ થવા સંભવ રહે છે. જે અટકાવવા તેમજ ઉક્ત ચૂંટણી દરમ્યાન મતદાનના દિવસે વાહનોના…
Read Moreમતદાનના દિવસે મતદાન મથકની ર૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કરતા વધુ માણસોએ ભેગા થવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ નિયત કરવામાં આવેલ મતદાન મથકો ઉપર યોજાનાર હોય જેથી નિયત કરેલા મતદાન મથકોએ મતદાન સરળ અને શાંતીપૂર્ણ થાય અને તેમા કોઈ અનુરોધ પેદા થાય નહીં તે માટે તેમજ આ નિયત કરેલા મતદાન કેન્દ્રોએ જુદા જુદા પક્ષના લોકો-ટેકેદારો-કાર્યકરો એકઠા થાય ત્યારે એકબીજા વચ્ચે સંઘર્ષ ન થાય તથા જાહેર સુલેહશાંતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયત કરેલ મતદાન મથકોની આજુબાજુના ર૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોએ ભેગા…
Read Moreમતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મિટરની ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે સંદર્ભે મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તે માટે મતદાનના દિવસે સુલેહ, શાંતી તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નીચે મુજબના પ્રતિબંધો મુકવા જરૂરી જણાય છે. આથી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ- ૧૪૪થી મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવેલ છે કે, મતદાન મથકના ૧૦૦ મીટર વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશવુ નહીં, પ્રચાર કરવો નહીં, રાજકીય પક્ષોના પ્રતિકો કે ઉમેદવારોના…
Read Moreચૂંટણી પ્રચાર માટે કોઈપણ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ કરતું જાહેરનામું બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ તેમજ મતગણતરી તા.૦૮/૧ર/૨૦૨૨ના રોજ થનાર છે તે મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૂર છે. આથી, જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવવામાં આવેલ છે કે, કોઈપણ મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહીં. ધાર્મિક સંસ્થાઓ (દૂરઉપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૮૮ હેઠળ ધાર્મિક…
Read Moreચૂંટણી પ્રચાર માટે વાહનો તથા લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયમન કરવા અંગે જાહેરનામુ બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ના રોજ થનાર છે. જેથી ચૂંટણી સબબ ઉમેદવારો, રાજકીય પક્ષો, કાર્યકરો વિગેરે દ્ઘારા ચૂંટણીના પ્રચારના કોઈ હેતુ માટે સભા કે સરઘસો યોજે તેમાં માઈકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવા અત્યંત આવશ્યક અને અનિવાર્ય જણાતા તેમજ લાઉડ સ્પીકર વગાડવાથી ધ્વની પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત અસર પહોંચે છે. તેમજ લાઉડ સ્પીકરથી લોકોને ખલેલ ન પહોંચે અને લોકો/જાહેર પ્રજાને ધ્વની પ્રદુષણથી મુક્ત રાખવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર…
Read Moreચૂંટણી પ્રચાર વખતે કટઆઉટ, ધ્વજ, બેનર, હોર્ડીંગ, પોસ્ટર વગેરેના ઉપયોગ ઉપર તથા શાળા કોલેજોના મેદાનોના ઉપયોગ ઉપર નિયમન કરવા અંગેનું જાહેરનામું બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો/ ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત પાટીયા/ બેનર્સ વિગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબરયુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી ભારતના ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરેલ આચારસંહિતા મુજબ તથા અપાયેલ વિવિધ સુચનાઓ અનુસાર નિયમન કરવું જરૂરી છે. આથી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ની કલમ- ૧૪૪થી મળેલ સત્તાની રૂઈએ ચૂંટણી લક્ષી ચોપાનીયા, ભીતચિત્રો, હોર્ડીંગ, બેનર્સ છાપવા/ લગાવવા બાબતે તથા શાળા, કોલેજોના મેદાનના ઉપયોગ પર…
Read Moreવિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ નો કાર્યક્રમ જાહેર થયેલ છે. ભાવનગર જિલ્લામાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ આદર્શ આચારસંહિતા સહ મુક્ત અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ચૂંટણી પંચની વખતોવખતની માર્ગદર્શીકાઓ અનુસાર પરવાનો ધરાવતા વ્યક્તિઓની “Screening Committee દ્વારા પરવાનેધારકોના કેસની સમીક્ષા બાદ ભાવનગર જિલ્લાના ચૂંટણીવાળા વિસ્તારમાં નોંધાયેલ પરવાના હેઠળના હથિયારો જમા લેવા જરૂરી જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર આમુખ -૧ તથા ૨ અને શસ્ત્ર અધિનિયમ -૧૯૫૯ ની કલમ -૧૭ થી મળેલ અધિકારની રૂઈએ આ જાહેરનામામાંથી મુક્તિ આપેલ પરવાનેદારઓ સિવાયના પરવાના હેઠળનાં…
Read Moreવડાપ્રધાનની મુલાકાતને લઇને સભાસ્થળ ફરતાં રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જાહેરનામુ બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભુજ ભારતના વડાપ્રધાનના ભાવનગર ખાતેના આગામી તા.૦૬/૧૧/૨૦૨૨ નાં પ્રવાસ કાર્યક્રમ અન્વયે રોડ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે તા. ૦૬/11/૨૦૨૨ના રોજ કલાકઃ ૧૫-૦૦ થી કલાકઃ ૨૦-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર તમામ વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના) ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવાં વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવાં અંગે પોલીસ અધિક્ષક, ભાવનગરના પત્ર નં. એલઆઈબી/જા.ના./૪૫૧૫/ ૨૦૨૨, તા.૨૪/૦૯/૨૦૨૨થી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ…
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીએ પત્રકારોને જિલ્લામાં કુલ ૪ વિધાનસભા બેઠક માટે ૫૮૮ મતદાન મથક લોકેશન પર ૧૦૭૭ મતદાન મથક અને તેને સંલગ્ન સુવિધાઓ, ઈવીએમ તથા વીવીપેટ, FS, VST, VVT, AEO વગેરે દેખરેખ એકમની કામગીરી તેમજ આદર્શ આચારસંહિતા સહિત ચૂંટણીલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે વિસ્તૃતમાં માહિતી આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી માહિતી આપતા જણાવ્યું કે, બંધારણ હેઠળ ઘડવામાં આવેલા કાયદા…
Read More