હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં ગીર સોમનાથના ૯.૯૯.૪૧૫ મતદારો નોંધાયા છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તમામ મતદારોમાં જાગૃતી આવે તે હેતુથી મોડેલ સ્કૂલ ઈણાજ અને આસપાસની સ્કૂલના ૪૭૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરી અને મતદાન અવશ્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ સોરઠની શાન એવા સિંહના મહોરાઓ પહેરીને ‘મારૂ મત, મારૂ ભવિષ્ય’ તેમજ ‘હર ઘર મે સંદેશ દો, વોટ દો….વોટ દો’ તેમજ વ્યસ્ત કામમાંથી સમય કાઢી મતદાન અવશ્ય કરજો એવી અપીલ…
Read MoreDay: November 14, 2022
ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચૂંટણી કાર્યાલય અંગે જાહેરનામું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૨ અનુસંધાને કોઈપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થાને ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલની લગોલગ તેમજ ધાર્મિક સ્થળમાં ખોલવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર ઉક્ત વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને, દર્દીઓને, દર્શનાર્થીઓ/ શ્રદ્ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફિકની ગેરવ્યવસ્થા થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ગીર…
Read Moreગીર સોમનાથ જિલ્લાના ૯૭૩૪ દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ વિવિધ સુવિધા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧ ડિસેમ્બરના રોજ ૧૦૭૭ મતદાન મથકો પર મતદાન થશે જેના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે ત્યારે જિલ્લાના ૯૭૩૪ દિવ્યાંગ મતદારો માટે પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલાયદી તૈયારીઓ સંપૂર્ણ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાની ૪ વિધાનસભા બેઠક દીઠ કાજલી, રમરેચી, દેવડી અને ઉના એમ એક-એક મતદાન મથક દિવ્યાંગ કર્મચારીઓ દ્રારા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે દિવ્યાંગ (PWD) મતદારો…
Read Moreચૂંટણીલક્ષી રજૂઆતો માટે કરી શકાશે અધિકારીઓનો સંપર્ક, નંબર જાહેર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાતના આંગણે વિધાનસભાનું મહાપર્વ આવી પહોંચ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કામગીરી ઉ૫ર દેખરેખ માટે ગીર સોમનાથમાં જનરલ ઓબ્ઝર્વરઓની નિમણૂક કરવામાં આવેલી છે. જે મુજબ ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦-સોમનાથ અને ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ માટે આશિષ જોશી (IAS) (૯૩૧૬૧૧૪૧૩૩) તથા ૯૨-કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ માટે જીતેન્દ્ર ગુપ્તા (IAS) (મો.૬૩૫૪૫૬૨૦૪૯) ની નિમણૂક કરવામાં આવી છે. જાહેરજનતાને ચૂંટણીલક્ષી કોઇ રજૂઆત હોય તો તા.૧૫/૧૧/૨૦૨૨ થી આશિષ જોશીને ચૂંટણી અધિકારી, ૯૦-સોમનાથ અને પ્રાંત અધિકારીની કચેરી, વેરાવળ સ્થળે બપોરે ૩.૦૦થી ૪.૦૦ દરમિયાન અને જીતેન્દ્ર ગુપ્તાને સરકારી વિશ્રામ…
Read Moreસોશિયલ મીડિયા, સિનેમા, કેબલ નેટવર્ક, ટીવી ચેનલ રેડિયો સહિત ઇલેક્ટ્રોનિક મીડિયામાં તમામ પ્રકારની જાહેરાત માટે એમસીએમસી કમિટીનું પ્રિ-સર્ટિફિકેટ લેવું જરૂરી
હિન્દ ન્યુઝ, ભુજ ભારતના ચૂંટણી પંચે ચૂંટણીઓમાં ઉમેદવારોના માધ્યમો મારફતે થતા પ્રચાર માટે-દેખરેખ અને નિયંત્રણ અર્થે રાજ્ય અને જિલ્લા કક્ષાએ MCMC કમિટીનું ગઠન કર્યું છે. સીઈઓ ગાંધીનગરની માર્ગદર્શિકા અનુસાર કચ્છ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને (MCMC) મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના કર્મચારી ટીવી અને અખબારોમાં ઉમેદવારોની જાહેરાત અને પેઈડ ન્યુઝ અંગે સ્ક્રિનિંગ કરી કમિટી સમક્ષ જરૂરી અહેવાલો કરે છે. આ અંગેનું વહીવટી કાર્યાલય જિલ્લા માહિતી કચેરી ભુજ, માહિતી ભવન, બહુમાળી ભવનની સામે કાર્યરત છે. જ્યાં ઉમેદવારો કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ…
Read More૫૯-ધંધુકા વિધાનસભા મતવિભાગની સમીક્ષા મુલાકાત લેતાં ખર્ચનિરીક્ષક
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ૫૯- ધંધુકા વિધાનસભા મતવિભાગના ખર્ચ ૫રીવેક્ષકએ (Expenditure Observer E.O) વિધાનસભા મતવિભાગની સમીક્ષા મુલાકાત લીધી હતી. ઓબ્ઝર્વરની (E.O) અઘ્યક્ષતામાં પ્રાંત કચેરી ધંધુકા ખાતે FST/SST/VST/VVT/ACC ના ટીમ સાથે સમીક્ષા મીટીંગ પણ યોજવામાં આવી હતી. આ સમીક્ષા મીટીંગમાં ખર્ચ નિરીક્ષક (E.O) દ્વારા ખર્ચ નિયંત્રણ અંગેની ગાઇડલાઇન તથા ટીમોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં તેમણે દરેક ટીમો પાસેથી ફીડબેક મેળવ્યા તથા કાર્યરીતીની સમીક્ષા કરવામાં આવી હતી. ખર્ચ નિરીક્ષક દ્વારા વિવિધ સ્થળ ખાતે જઈને ફિલ્ડ વિઝીટ દ્વારા SST તથા FST ( flying Squad )…
Read Moreબોટાદના લીંબોડા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા ગામલોકોને લોકશાહીના “અવસર”માં ઉત્સાહપૂર્વક જોડાઈને મતદાન કરવા પ્રેરિત કરાયા
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના લીંબોડા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાર જાગૃતિ અર્થે રેલી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ગામલોકોને લોકશાહીના “અવસર”માં ઉત્સાહપૂર્વક જોડાઈને મતદાન કરવા પ્રેરિત કર્યાં હતાં. વિદ્યાર્થીઓ દ્વારા ‘મતદાન કરવું મારો હક્ક-મતદાન કરવાનો મારો અધિકાર’ના નારા સાથે સમગ્ર ગામમાં રેલી યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં મતદાન જાગૃતિ અભિયાન માટે સ્વીપ અન્વયે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વઢેર તેમજ નાયબ જિલ્લા શિક્ષણાધિકારી પ્રભાતસિંહ મોરીના માર્ગદર્શન…
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં ૧૦૭ બોટાદ વિધાનસભા મતવિસ્તારના કુલ ૭૩૪ પ્રિસાઈડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસરનો તાલીમ વર્ગ યોજાયો
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ચૂંટણીલક્ષી તમામ કામગીરી સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. ૧૦૭ બોટાદ વિધાનસભા મતવિસ્તાર સાથે જોડાયેલા ૩૮૬ પ્રિસાઈડિંગ ઓફિસર અને ૩૪૮ આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર સહિત કુલ-૭૩૪ જેટલા અધિકારીઓ-કર્મચારીઓને બે બેચ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી. બોટાદની કળથીયા સ્કૂલ ખાતે યોજાયેલા આ તાલીમ વર્ગમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહે તમામ પ્રિસાઈડિંગ ઓફિસર તેમજ આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર્સને પ્રેક્ટિકલ બાબતો સાથે સરળ અને સહજ…
Read Moreપ.પૂ. આદરણીય દેવપ્રિયા દીદીજી રાજકોટ માં કાલાવડ રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય મહિલા સંમેલન માટે પધારી રહ્યા છે
હિન્દ ન્યુઝ, જામનગર તારીખ ૨૬-૧૧-૨૦૨૨ ના રોજ હરિદ્વાર પતંજલિ યોગ સમિતિ ના રાષ્ટ્રીય પ્રભારી સન્યાસીની પ.પૂ. આદરણીય દેવપ્રિયા દીદીજી રાજકોટ માં કાલાવડ રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિરે સવારે ૦૯:૦૦ વાગ્યે ભવ્ય મહિલા સંમેલન માટે પધારી રહ્યા છે એ અંતર્ગત જામનગર માં રાજ્ય પ્રભારી તનુજાજી મિટિંગ લેવા માટે આવેલ અને બહેનો ને યોગ નું માર્ગદર્શન આપેલ. આ કાર્યક્રમમાં ભારત સ્વાભિમાન ના અધ્યક્ષ નિલેશભાઈ આચાર્ય, ઉપાધ્યક્ષ ભરતસિંહ જાડેજા ભારત સ્વાભિમાન ના સંયોજક, પતંજલિ ના અધ્યક્ષ રમેશભાઈ ચૌહાણ એ દીપ પ્રાગટય કરી પુષ્પહાર થી સન્માન કરેલ સાથે પતંજલિ…
Read Moreગીર સોમનાથમાં લાઉડ સ્પીકરની પરવાનગી અંગે જાહેરનામું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આ પરિપત્ર અનુસાર ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટો, રાજકીય પક્ષો કે કોઈપણ વ્યક્તિ તરફથી લાઉડ સ્પીકરની પભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અને તે અંગેનો કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા. ૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે. જે અંગે લાઉડ સ્પીકરની પરવાનગી અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે.રવાનગી મળવા માંગણીઓ આવે તે સમયે અરજીની નોંધ રજિસ્ટ્રરમાં કરી અને સક્ષમ અધિકારીએ પરવાનગી આપવાની રહેશે. દરેક અરજીની નોંધ રજીસ્ટ્રરમાં અચૂક કરવાની રહેશે. લાઉડ સ્પીકરની પરવાનગી સવારના ૬.૦૦થી રાત્રે ૧૦.૦૦ કલાક…
Read More