ગીર-સોમનાથ જિલ્લા બાગાયતદારો જાણવા જોગ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ વર્ષ-૨૦૨૧-૨૨ માટેગીર-સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂત માટે બાગાયત ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ તા. ૧૫/૦૬/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહશે. સમયમર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી કાગળો તાજેતરના ૭/૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા-૧, ત્રીજો માળ, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક,…

Read More

ઉના અને કોડીનારમાં આંબા/ચીકુની કલમ મેળવવા માટે તા. ૧૫ જુન નાં રોજ નોંધણી

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ઉના બાગાયત અધિકારીની કચેરી ફળરોપા ઉછેર કેન્દ્ર (મહોબત બાગ) અને ફળરોપા ઉછેર કેન્દ્ર કોડીનારમાં આંબા અને ચીકુની કલમ મેળવવા માટેની નોંધણી તા. ૧૫/૦૬/૨૦૨૧ નાં રોજ કરવામાં આવશે.         નોંધણી કરવા ઇચ્છતા ખેડૂતોએ ૮-અની નકલ, આધારકાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટો અને અરજી ફોર્મ લઇ નિયત કરેલ તારીખે અને સ્થળે આપવાનું રહેશે. તેમ બાગાયતી અધિકારી ફળરોપા ઉછેર કેન્દ્ર ઉના અને કોડીનારની યાદીમાં જણાવાયું છે.

Read More

ભાભર તાલુકા ના ખારા ગામે ગતરાત્રિના દરમિયાન અચાનક હવામાનમાં પલ્ટો આવતા આકાશી વીજળી ત્રાટકતા બે ભેંસોના મોત

હિન્દ ન્યૂઝ, ભાભર  બનાસકાંઠા જિલ્લા ના ભાભર તાલુકા ના ખારા ગામે ગતરાત્રિના દરમિયાન અચાનક હવામાનમાં પલ્ટો આવતા આકાશી વીજળી ત્રાટકતા બે ભેંસોના મોત જ્યારે એક પાડી લુંલી બની, જ્યારે મીઠા ગામે ખેતરમાં મકાન ના ઢાળીયા પતારાઓ ઉડયા હતા.      બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં ગતરાત્રિના ના બે વાગ્યે લોકો સૂતા હતા ત્યારે અચાનક વાતાવરણમાં ભારે પલટો આવતા. સમગ્ર ભાભર વિસ્તાર માં વાજગીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ વરસતાં ભાભર તાલુકાના ખારા ગામે ચૌધરી લાલાભાઇ કમાભાઇ ના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા ઠાકોર અશોજી ચમનજી ઠાકોર ની બે ભેંસો ઉપર…

Read More

ડભોઇ કોંગ્રેસ દ્વારા ચીમનભાઈ પટેલ ની 93 મી જન્મ જયંતિ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, ડભોઇ          ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.ચીમનભાઈ પટેલ ની આજરોજ 93 મી જ્ન્મ જયંતિ નિમિત્તે ડભોઇ શહેર તથા તાલુકા ના કોંગ્રેસ ના આગેવાનો તેમજ કાર્યકરો દ્વાર ડભોઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચીમનભાઈ પટેલ ની તસ્વીર ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. સ્વ ચીમનભાઈ પટેલ નો ડભોઇ સાથે બહુ જુનો નાતો છે અને ડભોઇ સાથે ચીમનભાઈ પટેલ ની ઘણી બધી યાદો સંકળાયેલ છે. ડભોઈ ની નજીક સંખેડા તાલુકા ના કોસિન્દ્ર ગામે ચીમનભાઈ પટેલ નો જન્મ થયો હતો અને ડભોઇ માં તેઓ એ લગ્ન કર્યા હતા જેથી ડભોઇ…

Read More

દિયોદર પંથકમાં ઈમાનદારીનું બીજું નામ એટલે મકડાલા ના હેમાભાઈ વાલ્મીકિ

હિન્દ ન્યૂઝ, દિયોદર      દિયોદર તાલુકાના ગોલવી ગામે થી લવાણા જતાં સોનાના દાગીના ભરેલી થેલી બાઈક પરથી રોડ પર પડી ગયેલ હતી . જેમાં ૬ થી ૭ લાખના દાગીના હોવાનું જાણવા મળ્યું છે. છતાં, મકડાલા ગામના અત્યંત ગરીબીમાં જીવન ગુજારો કરતા વાલ્મીકિ હેમાભાઈ કાળાભાઈ રહે.. મકડાલા એ ઈમાનદારી બતાવી પોતાને મળેલ થેલી કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગર મૂળ માલિકને પરત કરેલ છે. કોરોના કાળમાં હાલના આવા કપરા સમયમાં પણ તેઓ ની ઈમાનદારી જોઈ કેવા માટે કોઈ શબ્દ પણ નથી. તેઓ પણ ગરીબી રેખા નીચે જીવન જીવે છે છતાં…

Read More

મુખ્યમંત્રી રૂપાણીએ વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય

હિન્દ ન્યૂઝ, નડિયાદ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ, સલૂન ,બ્યુટી પાર્લર  માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી એ કોર કમિટી માં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત…

Read More