નર્મદા જિલ્લામાં “ટીકા ઉત્સવ” કોરોના રસીકરણ સઘન બનાવાયુ

હિન્દ ન્યૂઝ, નર્મદા કોવિડ-૧૯ ની રસી સંપૂર્ણ સુરક્ષિત છે, રસીથી કોઇ પણ પ્રકારની આડઅસર થતી નાયબ પોલીસ અધિક્ષક સુરજીતભાઇ ઘનશ્યામદાસ નોવેલ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવાં વડાપ્રધાન મોદી દ્વારા ઘોષિત કરેલ તા.૧૧ થી તા.૧૪ મી એપ્રિલ, ૨૦૨૧ દરમિયાન “ટીકા ઉત્સવ” થકી કોવિડ-૧૯ ના રસીકરણને વધુ વેગવાન બનાવવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ૪૫ વર્ષથી વધુની વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે ગરૂડેશ્વર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા વાઘપુરા સહિત જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય અને શહેરી…

Read More

લિમિટેડ લોકોની હાજરીમાં દિયોદર ના ગાગોલ ગામે યોજાશે સાદાઈથી લગ્ન પ્રસંગ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ ,દિયોદર સમગ્ર ગુજરાતમાં કોરોના નો બીજો રાઉન્ડ કપરો સમય સાબિત થયો છે અને દિનપ્રતિદિન વધુને વધુ લોકોને કોરોના તેના ભરડામાં લઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ બાકાત રહ્યો નથી. અત્યારે લગ્નની સિઝન શરૂ થવાની તૈયારીમાં જ કોરોના મહામારી નો બીજો રાઉન્ડ શરૂ થઇ જતાં જિલ્લામાં અનેક મોટા પ્રસંગો અટકી પડ્યા છે અને લોકોએ લગ્ન પ્રસંગ લિમિટેડ લોકો ની હાજરી ઉજવણી કરવાની ફરજ પડી રહી છે. કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી રહી છે દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસો સામે આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં પણ રોજેરોજ કોરોના સેન્ચ્યુરી…

Read More

ખેડૂત ક્રાંતિ યુનિયન દ્વારા દિયોદર નાયબ કલેક્ટરને અપાયું આવેદનપત્ર

હિન્દ ન્યૂઝ, દિયોદર    ગુજરાત એટલે ખેડૂત પ્રધાન રાજ્ય છે અને રાજ્યમાં પશુપાલન આધારિત લોકો વસવાટ કરતા લોકો રહે છે ત્યારે Ugvcl દ્વારા ખેડૂતોને એનર્જી ચાર્જમાં રાહત આપવા અને ફિક્સ ચાર્જ 20રૂપિયા પ્રતિ હોસપાવર દીઠ વસુલાત માફ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતો ને નવા ખેતીના કનેક્શન આપવામાં આવે છે તે પણ મીટરવાળા બોરવેલમાં ugvcl ખેડૂતો પાસેથી ફ્લેટ રેટ બોરવેલ કરતા 2.5 ગણું વધારે બિલ ખેડૂતો પાસેથી વસુલાત કરવામાં આવે છે ત્યારે આવી મોંઘવારી માં ખેડૂતો ને પોસાતું ના હોય ત્યારે ખેડૂતોને સીઝન સમય સિવાય નાણાંની તંગી સર્જાય…

Read More

ચોટીલા માર્કેટીંગ યાર્ડ બંધ

હીં ન્યૂઝ, ચોટીલા      ચોટીલામાં કોરોના નું સંક્રમણ અટકાવવા ચોટીલા એપી.એમ.સી. ચેરમેન અને સભ્યોએ સર્વાનુમ લીધો નિર્ણય. તા.૧૩/૪ થી તા.૧૮/૪ સુધી ચોટીલા માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ. હાલ વધતો રહેતો કોરોના ને ધ્યાને રાખીને માર્કેટિંગ યાર્ડ ૬ દિવસ બંધ રાખવાનો કર્યો નિર્ણય. ખેડુતો અને વેપારીઓ ને જાણ કરાઈ કે ૬ દિવસ માટે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા 

Read More

દાવોલ (બોરસદ) ‘ધરતી પાર્ટી પ્લોટ’ ખાતે “સ્પર્શફાઉન્ડેશન” ની એક બેઠક મુખ્ય મિટિંગ યોજાઇ

હિન્દ ન્યૂઝ, આણંદ      સ્પર્શ ફાઉન્ડેશન ની બેઠક યોજાઇ જેમાં દાવોલ, દહેવાણ, દહેમી, ભુમેલ, નડિયાદ, કિંખલોડ, નાની શેરડી, આસોદર, બામણગામ, નાવલી, ચકલાસી વગેરે ગામ/શહેર માંથી મિત્રો પધાર્યા હતા. જેમાં સ્પર્શ ફાઉન્ડેશન ની સેવાકીય પ્રૃવૃત્તિઓ સર્વ સમાજ ના આર્થિક પરિસ્થિતિ ખરાબ હોઈ તેવા અભ્યાસ અર્થે મદદ, ગરીબ વિધવા તથા દિવ્યાંગ પરિવારો ને કરિયાણા કીટ વિતરણ અને અબોલ પશુ પક્ષીઓ માટે પંખી ઘર, કુંડા વિતરણ તથા ચણ પાણી ની વ્યવસ્થા તથા અન્ય મદદ હેતુ થી મિટિંગ યોજાઈ. “કામ નહીં કર્તવ્ય” સમજી આ સેવા કરવા નો જે મોકો મળે છે. એનો આનંદ…

Read More