હિન્દ ન્યૂઝ, વડાલી વડાલી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વડાલી માર્કેટ યાર્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી નિમિત્તે તેમની છબી ને ફુલ હાર અને ફુલ અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ ના પ્રમુખ હર શિહભાટી સહિત યુવા મોરચાના યુવાનો અને આગેવાનો ની હાજરીમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ છે. રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી
Read MoreMonth: January 2021
ઢસા ગામમાં કેમ્પ યોજાશે
હિન્દ ન્યૂઝ, ઢસા નેશનલ આયુષ મિશન અનુદાનિત નિયામકશ્રી, આયુષ પ્રેરિત જિલ્લા આયુર્વેદ અધિકારી, બોટાદ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન સારવાર કેમ્પ નુ આયોજન રાખેલ છે. તમામ ઢસા તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર વાળા દર્દીઓએ આવવા માટે ડો.દેવાંગ વાળા એ જાણકારી આપેલ છે. સ્થળ કેમ્પ : સરકારી આયુર્વેદ દવાખાનું, ઢસા ચોકડી ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ કેમ્પ તારીખ : ૧૩/૧/૨૦૨૧, બુધવાર જેમાં આ મુજબ નો ખાસ દવા કેમ્પ યોજાશે : સાંધાના દુખાવા- વા કમર…
Read Moreઆણંદ સીટીમા ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા જવાનો અને ટી.આર.બી.જવાનો વિના માસ્કે નજરે પડ્યા હતાં
હિન્દ ન્યૂઝ, આણંદ તા.૧૨/૧/૨૧, આજે આખા દેશમાં કોવિડ ને લઈ સરકાર ઉચ્ચ પગલાં ભરી રહી છે. એવામાં ટુકસમય પહેલા આણંદ સીટીમા ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા જવાનો અને ટી.આર.બી.જવાનો વિના માસ્કે નજરે પડ્યા હતાં અને પોલીસ સ્ટેશનની અંદર જો એક નજર મારવામાં આવેતો ગણા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ માસ્ક વગર નજરે પડે પરંતુ પોલીસને દંડ કરે કોણ ? આજ રીતે જો કોઈ પબ્લિકનો માણસ નજરે ચડે તો જાણે કોઈ આતંકવાદી આવ્યો હોય તેમ પોલીસ ચારે બાજુથી ઘેરી લે અને દંડ ફટકારે. પબ્લિકનું કહેવું છે કે આ કાયદો ખાલી જનતા માટેજ છે…
Read Moreથરાદ ભાજપા સહયોગી સંગઠન તાલુકા ગ્રુપ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ ભાજપા સહયોગી સંગઠન તાલુકા ગ્રૂપ અને શહેર યુવા મોરચો દ્વારા બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને બાઇક રેલી યોજી. સ્વામી વિવેકાનંદ જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદજીની 158 મી જન્મ જયંતિ નિમિતે એપીએમસી ખાતેથી ભાજપ હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા બાઈક રેલી સ્વરૂપે હાઇવે ચાર રસ્તા થી રેફરલ ત્રણ રસ્તા મુખ્ય માર્ગે બાઇક રેલી પસાર થઈ ગૌરવ પંથ રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમાં યુવા મોરચાના પદાધિકારી યુવા અધ્યક્ષ નગાભાઈ એમ.પટેલ, થરાદ યુવા મહાસચિવ ચૌધરી ચેતનભાઈ ઘેસડા,…
Read Moreસ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે વિરમગામ તાલુકા અને શહેર યુવા મોરચા ભાજપ દ્નારા આયોજીત ભવ્ય બાઈક રેલી
હિન્દ ન્યુઝ, વિરમગામ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે વિરમગામ તાલુકા અને શહેર યુવા મોરચા ભાજપ દ્નારા આયોજીત ભવ્ય બાઈક રેલી નું વિરમગામ ખાતે માન. વિરમગામ વિધાનસભા ના પ્રભારી પ્રભુભાઈ કો.પટેલ , વજુભાઈ ડોડીયા, તેજશ્રીબેન પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ ના મહામંત્રી સુરેશભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, રમેશભાઈ કોળીપટેલ, ઈન્ચાજે દિપકભાઈ ડોડીયા સહ ઈન્ચાજે જીજ્ઞેશ સી હાડગરા, શહેર ઈન્ચાજે દિલીપભાઈ સી ઠકકર વિરમગામ તાલુકા ભાજપ ના પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, નરેશભાઈ શાહ, વિક્રમજી ઠાકોર, હિતેશભાઈ મુનસરા અધ્યક્ષ સ્થાને યોજયી હતી. દરેક કાયેકતૉ અને યુવા મોરચા દ્વારા ભવ્ય…
Read Moreશિહોરી પોલીસ મથક ખાતે ગુમસુદા ની ફરિયાદ નોંધાઇ હતી
શિહોરી પોલીસ મથક ખાતે ગુમસુદા ની ફરિયાદ નોંધાઇ હતી દિયોદર ના ગોદા નર્મદા કેનાલ માંથી ડુંગરાસણ ગામ ની મહિલા ની લાશ મળી તેરવાડા ગામ ની યુવતી ના અઢી વર્ષ આગવું સમાજ ના રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા દિયોદર દિયોદર તાલુકા ના ગોદા નર્મદા કેનાલ માંથી એક મહિલા ની લાશ મળી આવતા સમગ્ર પથક માં ચકચાર મચી જવા પામી છે. જેમાં તપાસ દરમિયાન આ મહિલા કાંકરેજ તાલુકા ના ડુંગરાસણ ગામ ની હોવાનું બહાર આવ્યું છે જેમાં પોલીસે હત્યા નો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર…
Read Moreરાજ્યના પાંચ સૌથી ઠંડા મથકમાં ચાર કચ્છના
હિન્દ ન્યુઝ, કચ્છ ડિસેમ્બરના છેલ્લા બે અઠવાડિયાથી કચ્છમાં શિયાળામા જમાવેલી પકડ નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં પણ જારી રહી હતી. શુક્રવારે રાજ્યમાં મોખરાના પાંચ પૈકી કચ્છના 4 મથકો સૌથી ઠંડા રહ્યા હતા. તો શનિવારે પણ નલિયાનું લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું હતું અને ભુજનું તાપમાન ફરી સિંગલ ડિઝિટ થતાં લઘુતમ તાપમાન ૯.૬ નોંધાવા પામ્યું છે. નલિયામાં પારો બે આંક જેટલો ઉંચકાયો હતો. પણ ઓતરાદા બર્ફિલા પવને ઠારનો માર બરકરાર રાખ્યો હતો. બાજુ કંડલા એરપોર્ટ મથકે પારો એક ડિગ્રી નીચે સરકી જતાં ઠંડીની ધાર તીવ્ર બની હતી. જિલ્લા મથક ભુજમાં પણ આંશિક…
Read Moreદિયોદર ભાજપ અને ભારત વિકાસ પરિષદ દ્વારા ૧૫૮ મી સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતી ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, દિયોદર સમગ્ર રાજ્ય માં આજે સ્વામી વિવેકાનંદ ની ૧૫૮ મી જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે દિયોદર તાલુકા ભાજપ અને યુવા ભાજપ દ્વારા તેમજ ભારત વિકાસ પરિષદ દિયોદર સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ માં કાર્યકરો અને ભારત વિકાસ પરિષદ દ્વારા આરામ ગૃહ પાસે સ્વામી વિવેકાનંદ ના સ્ટેચ્યુ ને ફુલહાર પહેરાવી બાઇક રેલી યોજી ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, દિલીપસિંહ વાઘેલા, રમેશભાઇ ચૌધરી, ભરતભાઈ…
Read Moreધારી એસ.ટી.બસ સ્ટેન્ડ સામે ધારી અમરેલી રોડ પર 2 કાર વચ્ચે થયો અકસ્માત
હિન્દ ન્યુઝ, ધારી કોઈ જાનહાનિ નહીં પણ ટ્રાફિક જામ થયો 30 મિનિટ એક કાર ચાલક પોલીસ હોવાથી રોડ પર જ સામન્ય ખર્ચ માટે કર્યો ટ્રાફિક જામ સ્થાનિક પોલીસ ને જાણ કરતા ખૂલીયો ટ્રાફિક જામ રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreસ્વામી વિવેકાનંદના જન્મ જયંતિ નિમિત્તે જાણીએ સ્વામી વિશે
સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો. પ્રથમ તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી. સાથે સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિ તરીકે ની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી એક આધ્યાત્મિક સ્ત્રી હતા. તેઓ સંયમ પાળતા હતા. પોતાને એક પુત્ર ની પ્રાપ્તિ માટે તેઓ વારાણસીના વિરેશ્વર શિવ ની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીને…
Read More