રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની વિસ્તૃત વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી.સુપ્રીટેન્ડન્ટ ડો.હેતલ ક્યાડા જણાવે છે કે, કોવિડ-૧૯ એક નવા પ્રકારની બિમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે. તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે. તેનું શબ પરિક્ષણ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જેના દ્વારા જાણી શકાશે કે માનવ શરીર પર થતી અસરો…
Read MoreMonth: September 2020
રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનં.૯૩ ના આચાર્ય વનિતા રાઠોડને એનાયત થયો હતો
રાજકોટ, તા.૭/૯/૨૦૨૦ ના ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ વિનોદ રાવ, અંજુ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગર નર્મદા હોલ ખાતે રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનં.૯૩ ના આચાર્ય વનિતા રાઠોડને એનાયત થયો હતો. આ પૂર્વે તેમનું પ્રેક્ષા ભારતી ખાતે સચિવ નૂતનબેન રાવલના હસ્તે પણ સન્માન કરાયું હતું. વનિતા રાઠોડને રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શાસનાધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreદિયોદર ખાતે આવેલ ચેલાસરી તળાવ ની રૂપરેખા હવે બદલાઈ જશે કારણ કે સરકાર દ્વારા તળાવ ના વિકાસ માટે 20 લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જો કે સુરાણા તળાવ માટે 16 લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
દિયોદર, દિયોદર ચેલાસરી તળાવ અને સુરાણા તળાવ માટે સરકાર દ્વારા તળાવ ના વિકાસ માટે ગ્રાન્ટ ફળવાતા નગરજનો માં આનંદ ની લાગણી જોવા મળી આવી છે. જેમાં આગામી સમય માં વર્ક ઓડર આવ્યા બાદ બંને તળાવ ના રીનોવેશન કામગીરી હાથ ધરાશે આ અંગે માહિતી આપતા ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા એ જણાવેલ કે આગામી સમય માં વર્ક ઓડર આવ્યા. બાદ ચેલાસરી તળાવ ની ફરતે વોર્કિંગ ટ્રેક વૃક્ષારોપણ લાઇટિંગ અને બેસવા માટે બાંકડા મૂકી તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે જો કે હવે દિયોદર નગર માં એક વિકાસશીલ તળાવ નું પણ નિર્માણ…
Read Moreરાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની ટિમ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે કલેકટર ને આવેદન પત્ર આપવા માં આવ્યો
કચ્છ, આજ રોજ તારીખ 07.09.2020 ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની ટિમ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવા માં આવ્યો હતો. જેમાં પ્રથમ મુદ્દો હતો ભુજ ની બાજુ માં આવેલ રતિયા ગામ નું જેમાં ભુમાફિયા દ્વારા ગેરકાયદેસર જમીન પર દબાણ કરવા માં આવેલ છે જેને હટાવવા માં આવે અને બીજો મુદ્દો હતો પાલરગુના પર 2 કિ.મી. ની ત્રીજીયા માં પવનચક્કી, વિજપોલ, વિજરેશા ઓ પર કલેકટર દ્વારા મનાઈ હુકમ કરવા માં આવ્યો હતો. તે છતાં પણ વિજલાઈન દૂર કરવા માં નથી આવી જે દૂર કરવા માં આવે.…
Read Moreડભોઇ દર્ભાવતિના નવા નિમાયેલા નાયબ કલેકટર શિવાની ગોયલની શુભેચ્છા મુલાકાત
ડભોઇ, તાજેતરમાં બોડેલી ખાતેના નાયબ કલેકટર શિવાની ગોયલ ની ડભોઇ દર્ભાવતિ બદલી થતા ડભોઇ દર્ભાવતિ ના વિવિધ પત્રકારો આજરોજ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેઓને શુભેચ્છાઓ પાઠવી તેમજ તેઓ ડભોઇ દર્ભાવતિને સ્વચ્છ પારદર્શક વહીવટ પૂરો પાડે અને નગરના નગરજનોના કામો આ રીત સુગમતા પૂર્વક થાય તેવી આશા વ્યક્ત કરી હતી. હિન્દ ન્યૂઝના રિપોર્ટર રાજેશભાઈ વાળંદ તથા જબીબભાઈ શેખ પણ આ શુભેચ્છા મુલાકાતમાં સામેલ થયા હતા. સદર નાયબ કલેકટર ખુબ જ નાની યુવાન વયે આ પદ પર પહોંચ્યા તે ખુબ જ ગર્વની વાત છે. રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ
Read Moreજેતડા ગામ માં આર્મી જવાન નું ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું
લાખણી, લાખણી તાલુકાના જેતડા ગામે આર્મી જવાન નું ગ્રામજનો અને એમના પરિવાર દ્વારા સ્વાગત કરવા માં આવ્યું હતું . રાજપૂત વાલાજી રાણાજી સપૂત્ર રાજપૂત ભરતસિંહ વાલાજી અને રાજપૂત દેવજીભાઈ ઉકાભાઇ ના સપુત્ર પ્રવિણસિંહ દેવજી ભાઈ આજે ના રોજ છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી બને ભાઈઓ આજે એમના વતન ઘરે આવતા એમનું ઘરે સ્વાગત કરવા માં આવ્યું અને રાજપૂત ભરતસિંહ ના પિતા એ માનતા માની હતી કે આર્મી માં મારો પુત્ર જોઈન્ટ થશે તો પહલો પગાર માતાજી ને અર્પણ કરીશ. એ આજ રોજ એ માનતા પૂરી કરી હતી અને વધુમાં કહ્યું…
Read Moreસુરત શેહર ખાતે ક્રાઇમ એન્ડ કર્પશન કંટ્રોલ એસોસિયેશન અને સી.એન.સી.સી ટીવી ન્યૂઝ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન
સુરત, સુરત શહેર માં આવેલ આજે તા:06/09/2020 ના રવિવાર રોજ ક્રાઇમ એન્ડ કર્પશન કંટ્રોલ એસોસિયેશન અને સી.એન.સી.સી ટીવી ન્યૂઝ નાં આયોજન દ્વારા (બ્લડ ડોનેશન કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યું .જેમા સુરત જિલ્લા ના પ્રમુખ ઝુબેર ભાઈ રેશમ વાલા, જુનેદ ભાઈ વોરાવાલા, રશીદ ભાઈ કાગઝી, શબ્બીર ભાઈ ઘી વાલા અને એમની ટીમ નાં સાથીઓ એ આયોજન કર્યું હતું. તેમાં સર્વ સમાજ સેના ગુજરાત પ્રદેશ નાં ઉપ પ્રમુખ મુન્ના ભાઈ ભાટા ત્થા પ્રાઈવેટ કર્મચારી કલ્યાણ એસોસિયેશન અને સોશિયલ ડેવલપમેન્ટ વેકફેર સોસાઈટી નાં પ્રદેશ પ્રમુખ ઝુલ્ફીકાર ભાઈ શેખ, કાર્યકારી પ્રમુખ શાહિલ લાકડા વાલા,…
Read Moreબનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે સેજલપુરામાં મકાનની દીવાલ ધરાશાઇ થતાં 3ના મોત
પાલનપુર, બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે સેજલપુરામાં મકાનની દીવાલ ધરાશાઇ થતાં 3ના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. મૂળ રાજસ્થાનના લોકો મજૂરી અર્થે સેજલપુરા વિસ્તારમાં આવ્યા હતા. મજૂરી એક મકાનનું કામ કરી રહ્યા હોવાથી બાજુના જર્જરીત મકાનની દિવાલ ધરાશાઇ થતાં 11 લોકો દટાયા હોવાનું હાલની સ્થિતિએ સામે આવ્યુ છે. જોકે દીવાલ નીચે દટાઇ જવાની 2 બાળકો અને 1 મહિલા મળી 3 લોકોનું ઘટનાસ્થળે જ મોત થતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. એજાગ્રસ્ત થયેલ વ્યક્તિ ને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રિપોર્ટર : મનુ સોલંકી / સાકિર…
Read Moreરાધનપુર શહેર માં જય ભીમ યુવક મંડળ તરફથી સન્માન નું આયોજન
રાધનપુર, રાધનપુર શહેર માં અનુસૂચિત જાતિ ના આગેવાનો કાર્યકરો શુભેચ્છકો દ્વારા જય ભીમ યુવક મંડળ મસાલી તરફથી સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર નગર પાલિકા ના ઉપપ્રમુખ (1) કાનજી ભાઈ ડી. પરમાર ની નિમણુંક થતા સન્માન સમારોહ લાલ દાસ બાપુ ની મઢી એ રાખવામાં આવ્યો હતો નગરપાલિકા ના સદસ્ય (2) સવિતા બેન શ્રીમાળી થતા (3) લાસુબેન મકવાણા હાજર રહ્યા હતા. દલિત સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાબ સાહેબ ની પ્રતિમા ને ફૂલ હાર તથા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. કરસનદાસ બાપુ ને ફુલ…
Read Moreસુરત ખાતે ‘જાયન્ટ્સ ગૃપ ઓફ ગ્રેટર સુરત’ તેમજ ‘ખ્વાજાદાણા વેલ્ફેર ફાઉનડેશન’ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન
સુરત, સુરત ખાતે ‘જાયન્ટ્સ ગૃપ ઓફ ગ્રેટર તેમજ ‘ખ્વાજાદાણા વેલ્ફેર ફાઉનડેશન’ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ થી (એક સો) વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માં ‘જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન’ ના સ્પેશિયલ કમિટી મેમ્બર જાયન્ટ્સ અનિલભાઇ દલાલ, બ્રાન્ય ૩એના ડાયરેક્ટર જાયન્ટ્સ શીલાબેન ગાંધી, ગૃપના પૂર્વ પ્રમુખ જાયન્ટ્સ મહેશભાઇ ગાંધી, ખ્વાજાદાણા ટ્રસ્ટ ના પ્રમુખ આસીફભાઇ યિડીમાર, અસ્ફાકભાઇ તેમજ ગૃપોનાં મોટી સંખ્યા માં હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. કોરોનાની આ મહામારીમાં પ્લાઝ્મા (જીવદ્ર્વ્ય)ની ખુબ જ જરૂરિયાત…
Read More