વિજયનગર માં આવેલ પોળો ફોરેસ્ટ માં કોરોના કપરો કાળ માં સોશ્યલ ડિસ્ટન્સ ના ઉડ્યા ધજાગરા

હિન્દ ન્યૂઝ, વિજયનગર, સાબરકાંઠા જિલ્લાના વિજનગર તાલુકા માં આવેલ પોળો ફોરેસ્ટ ની મુલાકાત લીધી. ત્યારે જેને ૧૦માં મહિના સુધી બંધ રાખવાં નો નિર્ણય લેવામાં આવ્યો હતો . તો પણ અત્યારે હાલ બહાર થી ખુબજ સંખ્યામાં પર્યટકો આવે છે, જ્યારે અહીં કોઈ પણ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી નથી. પર્યટકો એ કોઈ સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવતું નથી અને ત્યાં આવેલ ડુંગરા ની વચ્ચે જૈન મંદિર છે . તેનું વર્ષો બાદ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે શનિવાર અને રવિવાર ની રજા હોવાથી અહી ખુબજ સંખ્યા માં પર્યટકો આનંદ માણવા…

Read More

દિયોદર તાલુકા પંચાયત કચેરી માં પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો કાર્યકરો માં ઉત્સાહ

દિયોદર,            દિયોદર તાલુકા પંચાયત માં ૯ સપ્ટેમ્બર ના રોજ સાધારણ સભા મળી હતી જેમાં ચિઠ્ઠી ઉસાળતા પ્રમુખ તરીકે ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે અમરબેન ચૌહાણ ભાજપ ના બંને ઉમેદવાર વિજેતા થયા હતા અને તાલુકા પંચાયત ભાજપ પક્ષે કબ્જે કરી હતી. ત્યારે આજરોજ ૧૨:39 મિનિટે વિજેતા થયેલ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ અમરબેન ચૌહાણે વિજય મુહૂર્ત માં તમામ સભ્યો ની હાજરી માં પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે ચાર્જ સભાળ્યો હતો. જેમાં કાર્યકરો એ શુભેચ્છાઓ પાઠવી હતી. આ બાબતે પ્રમુખ નો ચાર્જ સભાળેલ ઉતમસિંહ…

Read More

ડભોઈ ખાતે 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય અંધજન દિવસ ની ઉજવણી….

હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે કરવામાં આવી હતી. જેમાં 30 જેટલા અંધજન નો ને આનંદ ભોજનાલય ખાતે ભોજન અને જીવન જરૂરિયાત ની કીટનું વિતરણ કિશોર કુમાર શાસ્ત્રી, નિલેશભાઈ ખત્રી, ભુપેન્દ્રભાઈ સહિત ના આગેવાનો હસ્તે કરવા માં આવ્યું હતું. જેનો સંપૂર્ણ કીટ અને ભોજન ખર્ચ પ્રભાત અંધજન સેવા મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે ચાંદોદના યુવા વર્ગ ના સહયોગ અને યોગદાન આપવામાં આવ્યું હતું, જ્યારે કે પ્રજ્ઞા ચક્ષુ યુવાન યુવતીઓ એ ખુશાલી વ્યક્ત કરી હતી. રિપોર્ટર : હુસૈન મનસુરી, ડભોઇ

Read More

જોડિયા તાલુકાના મેઘપર ગામની આગણવાડી ખાતે ઉકાળા નું વિતરણ…..

જોડિયા, જોડિયા તાલુકાના મેઘપર ગામની આગણવાડી ખાતે ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. અને સાથે જ કોરોના મહામારી વચ્ચે નિષ્ઠા થી પોતાની ફરજ બજાવનાર એક નીડર યોધ્ધા તરીકે મતિ હર્ષાબેન રાજુભાઇ લશ્કરી (CHO) નું જોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરેશભાઈ બેચરભાઈ ચૌહાણ (ઉપ સરપંચ, મેઘપર) ના વરદ હસ્તે સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમયે કિશોરભાઈ મઢવી (ઉપપ્રમુખ જિલ્લા ભા.જ.પ બક્ષીપચ મોરચા) હસમુખભાઈ વાઘેલા (ગ્રામ પંચાયત સદસ્ય) પ્રવીણભાઈ વાઘેલા (તાલુકા સંયોજક) ધર્મિષ્ઠાબેન અને ભાવનાબેન ( આગણવાડી સંચાલક) મિતલબેન, જોસનાબેન (આગણવાડી હેલ્પર) અને ભાવિસાબેન (આશા વર્કર) તમામ હાજર…

Read More

ખેડબ્રહ્મા નગરપાલિકા અને વેપારી એસોસિયેશન દ્વારા કરવામાં આવેલ સ્વયમ બંધ નું ચુસ્તપણે અમલ

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા નગર મા કોરોના ના વધતા કેસો ને જોઈ ખેડબ્રહ્મા નગરપાલિકા અને ખેડબ્રહ્મા વેપારી એસોસિયેશન અને જનતા દ્વારા બંધ નું એલાન તારીખ ૧૪ થી તારીખ ૨૧ સુધી કરવામાં આવ્યું હતું. આજે તેનો વેપારીઓ અને જનતા દ્વારા એવો સારો પ્રતિસાદ મળ્યો છે. આમ અનેક લોકો દ્વારા જાણવા મળેલ કે નાના વેપારી છીએ અને બંધ રહે તો અમારે ગુજરાન કઈ રીતે ચલાવવું અને દુકાન ના ભાડા પણ ભરવા માં બહુ તકલીફ પડે છે. જ્યારે અમુક પાસે થી જાણવા મળ્યું કે ઓમ તો સારું થયું છે. જ્યારે બજાર માં બહુ…

Read More

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારો કિસ્સો, ગર્ભાશયની બહાર બે મૃત બાળના ખોપડી અને હાડકાં મળ્યા

હિન્દ ન્યુઝ , રાજકોટ રાજકોટના સિવિલ હોસ્પિટલના ડો.કવિતા દૂધરેજિયા અને ડો.મનીષા પરમારે જણાવ્યું કે, ગાયનેક વિભાગમાં દર્દી દાખલ થયા હતા. તેમને સિઝેરીયન ઑપરેશન કરવાનું હતું. આમ તો આ કેસ સામાન્ય જેવો જ હતો એટલે તબીબોની ટીમે એનેસ્થેસિયા શરૂ કર્યું. પેટમાં કાપો મૂકી ગર્ભાશય સુધી પહોંચીએ તે પહેલા જ પીળુ પ્રવાહી બહાર નીકળું અને તેમાંથી એક માનવ ખોપડી દેખાઈ. ખોપડી બહાર નીકળતા સૌ કોઇ અચંબિત થઈ ઉઠ્યા. કારણ કે તેમણે કારકિર્દીમાં આવું પ્રથમવાર જોયું હતું. તુરંત જ બધું સાફ કરીને ખોપડી અને હાડકાં બહાર કાઢ્યા. પરંતુ લિવર પાસેથી તેમજ આંતરડાઓ પાસે…

Read More

છાપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાઇવે પેટ્રોલ પંપ માલિક અને કામદારોના કોરોનાના 24 જેટલા ટેસ્ટ કરતા તમામ નેગેટિવ

છાપી, વડગામ તાલુકાના વેપારી મથક છાપી ખાતે સોમવારે હાઇવે વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ ના માલિક અને કામ કરતા કામદારોનો કોવિડ 19 કોરોના ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના અધિકારી ડો.પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જેમાં અલગ અલગ પંપ પર જઈને 24 જેટલા કોવિડ 19 ના ટેસ્ટ કરાયા હતા. જેમાં તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. આ કોરોના ટેસ્ટના કેમ્પ માં છાપી પી એચ સી ના મેડીકલ ઓફિસર દીપકભાઈ જનસારી, કૌશિક શ્રીમાળી, આસિશભાઈ જીરાલા, મેહુલ પરમાર, સુનિલ શ્રીમાળી જેવા સ્ટાફે સેવા આપી હતી. જ્યારે હાઇવે ના તમામ પંપ ના…

Read More

છાપી મેઈન બજારમાં પીવાના પાણીમાં ગટરનું આવતા રોગચાળો ફાટવાની શકયતા

વડગામ, વડગામ તાલુકાના વેપારી મથક છાપી મેઇન બજારમાં છેલ્લા પાંચેક દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોય તેવા ગ્રામજનોએ જણાવ્યું હતુ. સ્થાનિક લોકોએ પંચાયતના સરપંચને પણ આ બાબતે રજૂઆત કરવમાં આવી હતી પરંતુ પંચાયત ના સત્તધીશો દ્વારા આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી કરીને આજરોજ આરોગ્યની ટીમે પાણીના સેમ્પલ લીધા હતા. પરંતુ સેમ્પલ પણ ફેલ ગયા હતા. ત્યારે લોકો અચરજ માં મુકાયા હતા અને જો તાત્કાલિક આ પીવાના પાણીનું સમારકામ કરવામાં નહીં, આવે તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સેવાઇ રહી છે. બીજી બાજુ દેશમાં બહુ મોટી કોરોના જેવી ગંભીર…

Read More

શનિ-રવિ ડુમસ બીચ બંધની સૂચના છતાં સુરતીઓ જતા પોલીસે રોક્યા

સુરત, કોરોનાના પગલે શનિ – રવિવારે ડુમસ બીચ બંધ રાખવાની સુચનાઓ આપવા છતાં શહેરીજનો ખાણીપીણીનો સામાન લઈ ઉપડ્યા હતા. જોકે ડુમસ ગામ તરફ જવાના ત્રણ રસ્તા ખાતે જ પોલીસ દ્વારા અટકાવતા લોકોને પાછા ફરવું પડ્યું હતુ. નાસ્તા સાથે ઉપડેલા સુરતીઓએ ગાડીઓમાં યુ ટર્ન લગાવી એરપોર્ટવાળા રસ્તા ઉપર જ ખાણીપીણીની મજા માણી હતી. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More

ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રની કોવિડ-૧૯ની કામગીરીની લંડનમા લેવાઈ નોંધ….

ગીર સોમનાથ, ગીર સોમનાથ તા.૧૪, સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણે હજારો લોકોની જીંદગીની ભોગ લીધો છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારએ અનેકવિધ પ્રયાસો કર્યો છે. આ જીવલેણ મહામારીથી બચવા માટે લોકોને સાવચેત રહેવા અને સરકાર દ્રારા મળતી સુચનાનું પાલન કરવા જણાવાયું છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ના સમયગાળામાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને વહીવટીતંત્રએ નોંધપાત્ર કામગીરી કરી હતી. આરોગ્ય શાખાએ લોકોના આરોગ્યની ચિંતા કરી શંકાસ્પદ દર્દીઓની સારવાર, કોરોનાનું સંક્રમણ અટકાવવાની કામગીરી તેમજ પોલીસ વિભાગે લોકડાઉનમાં અસરકારક કામગીરી કરી હતી. વહિવટીતંત્ર…

Read More