ડભોઈ ખાતે 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય અંધજન દિવસ ની ઉજવણી….

હિન્દ ન્યૂઝ, ડભોઇ

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે કરવામાં આવી હતી. જેમાં 30 જેટલા અંધજન નો ને આનંદ ભોજનાલય ખાતે ભોજન અને જીવન જરૂરિયાત ની કીટનું વિતરણ કિશોર કુમાર શાસ્ત્રી, નિલેશભાઈ ખત્રી, ભુપેન્દ્રભાઈ સહિત ના આગેવાનો હસ્તે કરવા માં આવ્યું હતું. જેનો સંપૂર્ણ કીટ અને ભોજન ખર્ચ પ્રભાત અંધજન સેવા મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો.

સાથે ચાંદોદના યુવા વર્ગ ના સહયોગ અને યોગદાન આપવામાં આવ્યું હતું, જ્યારે કે પ્રજ્ઞા ચક્ષુ યુવાન યુવતીઓ એ ખુશાલી વ્યક્ત કરી હતી.

રિપોર્ટર : હુસૈન મનસુરી, ડભોઇ

Related posts

Leave a Comment