હિન્દ ન્યૂઝ, પંચમહાલ, પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૬૦ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ ઇન્દ્રલોક સોસાયટી (બામરોલી રોડ), મકનકૂવા, ચક્રધારી સોસાયટી (ભુરાવાવ), સબજેલ પાસેનો વિસ્તાર, શ્રીજીનગર (બામરોલી રોડ), કૃષ્ણનગર-૪, મારુતિનગર સોસાયટી, ઝૂલેલાલ સોસાયટી-૪, મહાવીરનગર-૪નો વિસ્તાર, રાધાકૃષ્ણ નગર, સૈફી મસ્જિદ, સૈયદ વાડા, સાંઇવાડા જૈન દેરાસર, ઝૂલેલાલ સોસાયટી ૮ (બી)…
Read MoreMonth: September 2020
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોડીનારના વિદ્યાર્થીઓ જોડાયેલા હોવાથી તેમને પરીક્ષા આપવા માટે દૂરના કેન્દ્રમાં જવું નહી પડે
હિન્દ ન્યૂઝ, કોડીનાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીજીની પરીક્ષાઓના ત્રણ તબક્કા સારી રીતે પૂરા કર્યા બાદ ચોથા તબક્કામાં બી.એ. અને બી.કોમ સહિતની ફેકલ્ટીઓના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર નીચે આવે છે. પરંતુ તેની બોર્ડર પર આવેલા જેતપુર, ધોરાજી, કાલાવડ, કોડીનાર, વેરાવળ સહિતના ગામોના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાથી તેમને પરીક્ષા આપવા માટે દૂરના કેન્દ્રમાં ન જવું પડે તેવા આશયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સત્તાવાળાઓ સાથે ચર્ચા-વિચારણા કરી જૂનાગઢમાં પણ પરીક્ષા કેન્દ્ર આપ્યું છે. સોમવારથી શરૂ થતી પરીક્ષામાં…
Read Moreમહિલાઓના ૧૧ સ્વસહાય જૂથને રૂા. ૧૧ લાખ ધિરાણના મંજુરી પત્રોનું વિતરણ કરાયું
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા. -૧૮, રાજ્ય સરકાર દ્રારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા ઈ-લોન્ચીંગ કાર્યક્રમ નગરપાલિકા યોગા સેન્ટર, ઉના ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલાઓના ૧૧ સ્વસહાય જૂથને રૂા. ૧૧ લાખ ધિરાણના મંજુરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ વીરાભાઇ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦મા જન્મદિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, સરકારે આજે જે યોજનાનું લોકાર્પણ કર્યું છે, તે યોજનાનો વધુમાં વધુ બહેનો જુથ બનાવી લાભ લઈ સ્વાવલંબી બનવા માટે કહ્યું હતું. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામા ૧૦ બહેનોનું સ્વસહાય જુથ…
Read Moreગીરગઢડા આઈ.ટી.આઈ.માં પ્રવેશ સત્રમાં ખાલી રહેલ બેઠકો ભરવામાં આવશે
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા. -૧૮, રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ગીરગઢડામાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૦માં જુજ બેઠકો ખાલી રહેલ છે. આથી પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ સંસ્થા ખાતેથી તેમજ ઈન્ટનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી પ્રવેશ ફોર્મ ભરી તા.૨૫-૦૯-૨૦૨૦ ના સાંજે ૬ કલાક સુધીમાં રૂબરૂ જરૂરી પ્રમાણપત્રો સાથે જમા કરવા ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreદિયોદર ના રૈયા પાસે અજાણી ગાડી ચાલકે બે રાહદારી ને ટક્કર મારતા ઇજા
દિયોદર, દિયોદર ના રૈયા પાસે ગત દિવસે મોડી સાંજે કોઈ અજાણ્યા અલ્ટો ગાડી ચાલકે બે રાહદારીઓ ને ટક્કર મારતા ગંભીર ઇજા પોહચી હતી જેમાં ઇજા ગ્રસ્ત બે ભાઈ ને સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દિયોદર ના રૈયા ગામે રહેતા મહેશ મનજીભાઈ સુથાર અને વિપુલ ભીખાજી સુથાર ગત મોડી સાંજે ઘરે થી ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળ થી કોઈ અજાણ્યા અલ્ટો ગાડી ચાલકે ગફલત ભરી ગાડી હંકારી બે રાહદારીઓ ને ટક્કર મારતા પગ ના ભાગે ગંભીર ઇજા પોહચી હતી. જેમાં ગાડી ચાલક ગાડી લઈ ભાગી ગયો હતો.જેમાં…
Read Moreહિન્દી ભાષા માં અપશબ્દ બોલતો ઈસમ સામે કડક પગલાં ભરવા માંગ ઉઠી
હિન્દ ન્યૂઝ, દિયોદર ગુજરાત માં નારી મહિલા સલામત છે તેવી વાત વર્તમાન સમય થાય છે પરંતુ આજે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પંથક માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ચાર સંતાન ની માતા એ પોલીસ મથક આવી હિન્દી ભાષા માં વાત કરતા એક અજાણ્યા ઈસમ સામે લેખિત માં ફરિયાદ આપી છે દિયોદર પંથક ની એક સોસાયટી માં રહેતી ઉર્મિલા નામ બદલ્યું છે. જે પોતાની બે દીકરી અને દીકરા સાથે ઘરે ઘર કામ કરી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા નંબર પર…
Read Moreરાજકોટ ખાતે શાપર-મેટોડામાં આવેલા ઓક્સિજનના ઉત્પાદક એકમો પર દરોડા પાડી ચકાસણી હાથ ધરી હતી
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ શહેર કોરોનાની ઝપટમાં આવેલા દર્દીઓને ઓક્સિજનની વિપુલ માત્રામાં જરૂરિયાત છે. સરકારે ઓક્સિજનના ઉત્પાદકોને તેમના એકમોનો અડધો-અડધ ઓક્સિજનનો જથ્થો કોવિડના દર્દીઓને રિઝર્વ રાખવા સુચના આપી હતી. દરમિયાન મંગળવારે મેગા કંપનીમાંથી ૨૦ ટન ઓક્સિજનનો જથ્થો મોડો મળ્યો હતો. આ ઓક્સિજન જૂનાગઢ, જામનગર અને ગિર સોમનાથ અને રાજકોટને આપવાનો હતો. પરંતુ સમય મર્યાદા વધી જતાં ઓક્સિજનની અછતના એંધાણ વર્તાયા હતા. બીજીબાજુ જીલ્લાના ઓક્સિજનનું ઉત્પાદન કરનારા ઉત્પાદકો પોતાના એકમોનું ઉત્પાદન ઈન્ડસ્ટ્રીઝમાં સપ્લાય કરતા હોવાની ફરિયાદ મળી હતી. જેથી શુક્રવારે ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ…
Read Moreરાજકોટ શહેરમાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીઓને રેન્જ I.G સંદિપસિંહની સૂચનાથી R.R સેલની ટીમે એક મહિનામાં લૂંટ, મર્ડર, N.D.P.S સહિતના કેસોમાં વોન્ટેડ ૯ આરોપીઓને દબોચી લીધા
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ શહેર યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ રેન્જની ટીમે ભાવનગરના મર્ડર કેસમાં ૫ મહિનાથી ફરાર સોયબ હૈદરભાઈ જેડને મોરબી બાયપાસ પાસેથી, ઢાંઢણી ગામના હત્યા કેસમાં ૨ મહિનાથી વોન્ટેડ ભુપત ભીખાભાઇ કડવાણીને ઢાંઢણી ગામેથી, રાજકોટના હત્યા કેસમાં ૭ માસથી વોન્ટેડ શાહરુખ ઉર્ફે રાજા અલ્લારખાભાઇ જુણેજાને મોરબીથી, ધ્રાંગધ્રાના હત્યા કેસમાં ૯ માસથી ફરાર દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડને મોરબીના લાલપર ગામેથી, સુરેન્દ્રનગરના હત્યાના કેસમાં ૮ માસથી વોન્ટેડ ઓમદેવસિંહ વનરાજસિંહ ઝાલાને વઢવાણ પાસેથી, જસદણમાં ૧૫ લાખના હીરાની લૂંટમાં ૧ વર્ષથી વોન્ટેડ અજય ઉર્ફે બાદશાહ અનુભાઈ મેરને કાળાસર પાસેથી, રાજકોટના N.D.P.S…
Read Moreરાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારાવાર માટે લઇ જવામાં આવ્યાં હતા. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને થાળે પાડી હતી. જેમાં ૨ યુવકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માલવીયાનગર પોલીસે ટોળાને વિખેર્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. રિપોર્ટર : દિલીપ…
Read Moreરાજકોટ વિસ્તારોમાં આવેલા હેર સલૂન અને બ્યુટી પાર્લરના સ્ટાફનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ શહેર મ્યુનિ. કોર્પોરેશને હવે સુપર સ્પ્રેડર્સને શોધવા માટે કવાયત હાથ ધરી છે. સૌપ્રથમ રાજકોટ શહેરમાં શાકભાજીના ફેરિયાઓનું ચેકિંગ અને ટેસ્ટ કર્યા બાદ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હેર સલૂન અને બ્યુટી પાર્લરના સ્ટાફનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આગામી સમયમાં હેર સલૂન અને બ્યુટી પાર્લરના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરાશે. આરોગ્ય શાખાની ટુકડી ગમે ત્યારે પહોંચીને સરપ્રાઇઝ ચેકિંગ કરશે. આ ચેકિંગ દરમિયાન ત્યાં બેઠેલા ગ્રાહકોમાં જો કોઈ ગ્રાહકનું ટેમ્પરેચર વધુ જણાશે તો તેનો પણ સ્થળ પર જ તુરંત કોરોના ટેસ્ટ કરી નાખવામાં આવશે.…
Read More