સુરત,. સુરત નાં અલથાણ ગામ માં વૃધ્ધ પિતાની હત્યા કરી પલાયન થયેલો પુત્ર ને પસ્તાવો થતા પ્રયાગરાજ જઇ મુંડન કરાવી ગંગા સ્નાન કર્યુ. સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં પૌત્રને ઠપકો આપનાર દીકરાને વૃદ્ધ પિતાએ ખખડાવતા સંજય અગ્રવાલે પોતે જ પોતાના પિતાની હત્યા કરી નાંખી હતી. આખરે 14 દિવસ થી પલાયન થયેલો સંજય ખટોદરા પોલીસે ભીલવાડાથી દબોચી લઈ ધરપકડ કરી હતી. સુરતમાં થોડા દિવસો પહેલાં એક નરાધમ દીકરાએ આવેશમાં આવી અને સગા બાપની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોતાના પુત્રના અભ્યાસ અંગે દાદા તરીકે ઠપકો આપતા…
Read MoreMonth: August 2020
માલધારી મહિલા સંસ્થા પાવન ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોની સંસ્થા ચિલ્ડ્રન્સ હોમ – પોરબંદરમાં વૃક્ષારોપણ કરાયુ, સમાજ સુરક્ષા અધિકારી મયુરભાઇ મોરી ખાસ રહ્યા ઉપસ્થિત રહયા
નિકાવા, આજ રોજ બાલ કલ્યાણ સમિતિ પોરબંદર DCPU તેમજ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ નવનિર્મિત બોયઝ ચિલ્ડ્રન્સ હોમ પોરબંદર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં બાલ કલ્યાણ સમિતિના ચેરમેન અતુલભાઈ બપોદરા, સભ્ય લાખનશીભાઈ ઓડેદરા, પ્રતાપભાઈ કેશવાલા તેમજ કીર્તિબેન પુરોહિત હાજર રહ્યા હતા. આ સાથે સમાજ સુરક્ષા અધિકારી મયુરભાઇ મોરી, જિલ્લા બાલ સુરક્ષા અધિકારી ત્રિભોવનભાઈ જોશીની સાથે જિલ્લા બાલ સુરક્ષા એકમનો સમગ્ર સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આ તકે ખાસ ઉપસ્થિત પોરબંદર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશભાઈ સિકોતરા, જેલ સમિતિના સભ્ય નિતેશભાઈ બપોદરા, એડવોકેટ તેજસભાઈ થાનકી, સાંદિપની સ્કૂલના પ્રિન્સિપાલ કમલભાઈ મોઢા…
Read Moreદિયોદર તાલુકાના વખા ગામ ના યુવાનોએ કોરોના વચ્ચે બાબારામ દેવ પીરના ના દર્શન કર્યા
દિયોદર, સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે, ત્યારે જેમાં બનાસકાંઠા જિલ્લામાં સુપ્રસિદ્ધ ગણાતું યાત્રાધામ અંબાજી ધામમાં મેળો બંધ રાખવામાં આવ્યો છે અને લાખો ભક્તો ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે. જેમાં રાજસ્થાન માં આવેલ બાબા રામદેવપીર મંદિર ખાતે પણ ભક્તો એ આ વખતે પગપાળા ના બદલે બાઇક અથવા સાધનો જઈ દર્શન કર્યા હતા. દિયોદર ના વખા ગામ ના ભક્તો એ રામદેવપીર મંદિર જઇ દર્શન કર્યા હતા. ભક્તો એ જણાવેલ કે દર વર્ષે અમો પગપાળા જઇ એ છે. જેમાં આ વખતે કોરોના વાઇરસ ના કારણે મેળો રદ કરવામાં…
Read Moreભારે વરસાદ ના કારણે વેરાવળ મા મકાન થયુ ધરાશાહી….
ગીર સોમનાથ, પાટણ દરવાજા પાસે જુનુ મકાન થયુ ધરાશાહી….. સદનસીબે કોઇ જાનહાની નહી… પાલીકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહીત નગરપાલિકા ની ટીમ ઘટનાસ્થળે પહોંચી…… રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreજામવાળા, ઘાટવડ, સુગાળા, છાછર, રોણાજ, કોડીનાર, મૂળ દ્વારકા સહિતનાં ગામોને એલર્ટ કરાયા..
ગીર સોમનાથ ગીર જંગલમાં ભારે વરસાદને લઈ ગીરનાં મોટા ભાગના ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યારે પાણીની આવક વધતા કોડીનારની શીંગવડા નદી પર જામવાળા ખાતે આવેલો શિંગોડા ડેમનાં 3 દરવાજા 0.30 મીટર ખોલાયા રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreગીર સોમનાથમાં સામાજિક વનીકરણની ઓફીસના કમ્પાઉન્ડ માં ભરાયા પાણી…
ગીર સોમનાથ, કોડીનાર શહેરમાં આવેલ રેન્જ ઓફીસ ના કમ્પાઉન્ડમાં ભરાયા પાણી… ગોઠણ ડૂબ ભરાયા પાણી… રવિવાર હોવાથી અધિકારી રાજાઓ પર… પરંતુ ઓફીસ ને વરસાદી પાણીએ લીધી બાનમાં…. કલાકોના વિરામ ફરી એકવાર ધીમીધારે વરસાદ… રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreજામનગર ખાતે મેઘરાજા ની જોરદાર આગમન જામનગર, હિન્દ ન્યુઝ જામનગર મા બે દિવસ ના વિરામ બાદ રવિવાર ની વહેલી સવારે ૫:૦૦ વાગ્યે થી પુનઃઆગમન થયેલ છે. જેથી રોડ અને રસ્તા પર પાણી વહેતા થઇ ગયેલ છે. આ વર્ષ દરમિયાન જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત હોય એમ લાગી રહ્યું છે. હાલ પણ કડાકા અને ભડાકા સાથે વરસાદ શરુ છે. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર
જામનગર, હિન્દ ન્યુઝ જામનગર મા બે દિવસ ના વિરામ બાદ રવિવાર ની વહેલી સવારે ૫:૦૦ વાગ્યે થી પુનઃઆગમન થયેલ છે. જેથી રોડ અને રસ્તા પર પાણી વહેતા થઇ ગયેલ છે. આ વર્ષ દરમિયાન જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત હોય એમ લાગી રહ્યું છે. હાલ પણ કડાકા અને ભડાકા સાથે વરસાદ શરુ છે. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર
Read Moreસાંસદ પૂનમબેન દ્વારા પ્રેરણારૂપ “પ્રકૃતિ વંદના” સંસ્કૃતિ અને પર્યાવરણ જતન નો અનુરોધ
જામનગર, હિન્દ ન્યૂઝ જામનગર ખાતે આર.એસ.એસ. અને હિંદુ આધ્યાત્મિક એવં સેવા ફાઉન્ડેશન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા આજરોજ પર્યાવરણ-વન એવં જીવ સૃષ્ટી સંરક્ષણ માટે યોજાયેલા “પ્રકૃતિ વંદના” અંતર્ગત, સંસદસભ્ય પૂનમબેન માડમએ વૃક્ષ પુજન-આરતી-પરિક્રમા, મંત્રોચ્ચાર સાથે કરી હતી તેમજ પર્યાવરણ સુરક્ષાના સંકલ્પ સાથે સૌ ને પ્રકૃતિની સુરક્ષા માટે આહવાન કરી, આપણી ભવ્ય પરંપરા સમાન સંસ્કૃતિ જતનની પરંપરા જાળવવા નમ્ર અનુરોધ કર્યો હતો. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર
Read Moreગંભીર પરિસ્થિતિ : હોટલમાં કોરોના બેડ મૂકાતા આજુબાજુના વેપારીઓને હાલાકી
વેરાવળ, હિન્દ ન્યુઝ વેરાવળ શહેરમાં છેલ્લા 1 મહિનાથી કોરોનાનો વ્યાપ વધતા ખુબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. જેના પરિણામે સરકારી હોસ્પિટલમાં બેડની પણ અછત જોવા મળે છે, તેમજ ખાનગી હોસ્પિટલોએ ઘણી હોટેલો ભાડે રાખીને કોવિડ હોસ્પિટલ ઉભી કરી છે. પરંતુ આ હોટલના આસપાસના દુકાનદારોએ ખુબ જ હાલાકીની સામનો કરવો પડે છે. ત્યાના સ્થાનિક વેપારીઓ સંક્રમિત ન થાય ટ અંગે કોઈપણ પગલા લેવામાં આવતા નથી. આ હોટેલોની આસપાસ બહાર લોકો ટોળા વળીને ઉભા રહે છે તેમજ અંદરથી બહાર તમામ લોકો અવર જવર કરતા હોય તો આ ખાનગી ઉભી કરેલી હોસ્પિટલની આસપાસના…
Read Moreરાજકોટ શહેરમાં કોલસેન્ટર મારફતે અમેરીકન લોકો સાથે છેતરપીંડી, યુવતી સહિત ૬ શખ્સોને ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી લઈ, ૧ આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
રાજકોટ, રાજકોટ શહેર ૧૫૦ ફુટ રીંગ રોડ ટેલીફોન એક્ષચેન્જ પાસેથી કોલસેન્ટર ક્રાઇમબ્રાન્ચ દ્વારા પકડી પાડવામા આવ્યું હતું. ગુન્હાના આરોપીઓ નો કોરોના વાયરસ ટેસ્ટ કરાવતા જે કોરોના વાયરસ નેગેટીવ રિપોર્ટ આવતા કોલસેન્ટર પ્રકરણમાં આરોપીઓ ધીરેનભાઇ જેઠાલાલ કાટુવા, સુમેર કિશોરભાઇ સોલંકી, વિક્રમ ગોપાલભાઇ ગુપ્ટે, અતુલ પ્રદિપભાઇ ઇસ્ટવાલા, ઇર્શાદ જુમનભાઇ અલી અને દિપ્તી નારાયણ બીસ્ટની અટકાયત કરવામા આવી હતી. યુવતિ સહીત ૬ આરોપીઓના ૭ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમા રજુ કરવામા આવ્યા હતા. જે આરોપીઓ પૈકી આરોપી ધીરેનભાઇ જેઠાલાલ કાટુવા ના કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે. તેમજ અન્ય પ…
Read More