ભારે વરસાદ ના કારણે વેરાવળ મા મકાન થયુ ધરાશાહી…. 2020-08-30 Admin ગીર સોમનાથ, પાટણ દરવાજા પાસે જુનુ મકાન થયુ ધરાશાહી….. સદનસીબે કોઇ જાનહાની નહી… પાલીકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહીત નગરપાલિકા ની ટીમ ઘટનાસ્થળે પહોંચી…… રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ Post Views: 784