ભારે વરસાદ ના કારણે વેરાવળ મા મકાન થયુ ધરાશાહી….

ગીર સોમનાથ,

પાટણ દરવાજા પાસે જુનુ મકાન થયુ ધરાશાહી…..

સદનસીબે કોઇ જાનહાની નહી…

પાલીકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહીત નગરપાલિકા ની ટીમ ઘટનાસ્થળે પહોંચી……

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment