જોડિયા, તા૪/૭/૨૦ શનિવારના રોજ જોડીયા તાલુકાની મામલતદાર કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જી જી હોસ્પિટલ સહકાર થી આગળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોડીયા પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર પણ ઉપસ્થિત હતા. આ કોરોના ની મહામારી ના સમયગાળા દરમિયાન થેલેસેમિયા ના બાળકો અને અન્ય જરૂરીયાત મંદ દર્દીઓ ને રક્ત સરળતાથી મળી રહે તેથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સારા એવા પ્રમાણમાં રક્તદાન થયું હતું આશરે ૬૩ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. પ્રાંત અધિકારી આસ્થા બેન એ પણ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં શિક્ષકો, તાલુકા…
Read MoreMonth: July 2020
જોડિયા પો.સ્ટે.ની હદમાં જોડિયા તાલુકાના બેરાજા ગામમાં એક વ્યક્તિ એ પોતાના હાથે ગળાફાસો ખાઈને આપઘાત કર્યો હતો…
જોડિયા, જામનગર જિલ્લાના અને તાલુકાના તમાચણ ગામ ના દેવરાજભાઈ સવાભાઈ વરુ તા.04 ના રોજ પોતાના હાથે ગળા ફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મરણ જનાર વ્યક્તિ દેવરાજભાઈ ની આર્થિક પરીસ્થિતિ નબળી હોય અને તેઓ છેલ્લા ઘણા સમયથી ટેન્સન માં રહેતા હતા. જેથી તેમના મનમાં લાગી આવતા આ પગલું ભર્યું છે. તેઓના ઘરમાં કોઈ કજીયો કે કકાસ નથી અને તે સિવાય બીજું કોઈ કારણ નથી. મરણ જનાર ના ફરિયાદ તમાચણ ગામના ગગુભાઈ જીવાભાઈ મારુ એ જોડિયા પો.સ્ટે.માં ફરિયાદ કરી હતી. જો.પો. સ્ટેના.પી.એસ.ઓ.ભગીરથ સિંહ એ.જાડેજા હેડ કોસ્ટે. દાખલ કરી હતી. તપાસ કરનાર હેડ.કોસ્ટે.…
Read Moreજામનગર જિલ્લાના જોડિયા ઉડ નદી માં રેતી ચોરી કરવા જતાં ઈસમો ને રેતી ચોરી કરે તે પહેલા જ 8 ટ્રેક્ટરો ને પકડી પાડતી જોડિયા પોલીસ…
જામનગર, જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સૂચના મુજબ તથા જામ..ગ્રામ્ય ના નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન મુજબ જોડિયા વિસ્તારમાં ચાલતી રેતી ચોરી અટકાવવા સૂચના થયેલ હોય. જે અનુસંધાને જોડિયા પો.સ.ઇ. એસ.વી.રામાણી તા.03 ના રાત્રી ના આણદા, કુનડ, જોડિયા ઉડ નદી વિસ્તારમાં પેટ્રોલિગમાં હતા. તે દરમિયાન ઉડ નદી વિસ્તારમાં રેતી ચોરી કરવા જતા ઈસમો ને રેતી ચોરી કરે તે પહેલાં જ પકડી પાડી કુલ 8 ટ્રેક્ટર ચાલકોને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા
Read Moreખેડબ્રહ્મામાં ખાતર લેવા આવેલ સરદાર ડેપો પર સોશ્યલ ડિસ્ટન્સ ઉડ્યા ધજાગરા
ખેડબ્રહ્મા, કોરોના મહામારી એ કપરો કાળ બન્યો છે, ત્યારે ખેડબ્રહ્મામાં સરદાર ચોક વિસ્તારમાં આવેલ સરદાર ડેપો ત્યાં આજુબાજુ માં આવેલ ગામડાના લોકો ત્યાં ખાતર લેવા માટે સવારે આઠ વાગ્યા થી લાઈનો લગાડી ઉભા રહે છે પણ ડેપો દ્વારા કોઈ પણ પ્રકારનું સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવા માં આવ્યું નથી. જ્યારે ત્યાં લાબી લાઈનો લાગી છે જ્યારે ત્યાં રોડ પર ટ્રાફિક જામ અને આજુબાજુ માં આવેલ અનેક દુકાનો ને અધકળ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. રિપોર્ટર: ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા
Read Moreકચ્છના નખત્રાણા તાલુકામાં પવનચકીઓ/વિજપોલ ના કારણે પક્ષીઓના અવાર નવાર મોત
કચ્છ, કચ્છમાં મોટા વિજપોલ/પવનચક્કીનો કહેર થી નખત્રાણા ના રોહા પાસે વધુ બે રાષ્ટ્રીય પક્ષીના ભોગ બનતા લોકોમાં રોષ જોવા મળેલ છે. રાષ્ટ્રીય પક્ષીઓ નો મોત યથાવત રહતા રોહા તાલુકો નખત્રાણા માં ફરી 2 રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલ ના સિમેન્સ ગામેશા સૂઝલોન વિંદમીલ ની પવનચકીઓ ની વિજલાઈન વિજપોલ ના કારણે મોત થતાં જિલ્લા કલેક્ટર ને વિજલાઈન વિજપોલ દૂર કરવા તેમજ અંડર ગ્રાઉન્ડ નાખવાનું વિનંતી કરવા છતાં આ ચોર કંપનીઓ ગણકારતી નથી. વારંવાર ગ્રામજનોએ વિનંતી કરવા છતાં પણ આ વિજલાઈન વીજપોલ દુર કરવામાં આવેલ ન હોવાથી પ્રમુખ-રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ ના…
Read Moreરાજકોટ ક્રાઇમ બ્રાન્ચએ કરી બે વ્યક્તિની ધરપકડ…
રાજકોટ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા… 96 લાખની જૂની નોટો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ… મવડી વિસ્તારના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી પકડી નોટો.. બે વ્યક્તિઓની કરાઈ ધરપકડ… હરજીવન પટેલ અને ભીખાભાઈ પટેલની કરાઈ ધરપકડ રિપોર્ટર : સંદિપ રાખશીયા, રાજકોટ
Read Moreગઢડા તાલુકા ના ઢસામાં નિયમિત રીતે ઉકાળો પીવા માટેના આયોજનમાં સાથ સહકાર આપવો
ગઢડા, ઢસા ગામ તેમજ ઢસા જં માં નિયમિત રીતે ઉકાળો અને આયુર્વેદિક ઔષધ ઉપલબ્ધ છે અને બધા લોકોએ નાના મોટા બધાને નિયમિત રીતે ઉકાળો પીવડાવામાં આવે છે અને ખાસ સોશ્યલ ડિસ્ટન્સ રાખવું, ઉકાળો પીધા પહેલા માસ્ક પહેરીને રાખવું, ઉકાળો પીવાથી શરીર માં તંદુરસ્તી રહે છે, આ ઉકાળો આયુર્વેદિક હોવાથી બહુજ ફાયદો આપે છે, આપેલ સરનામાં ઉપર જય ને સાથ સહકાર આપવા વિંનતી છે. નિયમિત સવારે ઉકાળો સરકારી આયુર્વેદ દવાખાનું, ઢસા (સવારે 9 કલાકે) તથા અન્નક્ષેત્ર, ગ્રામ પંચાયત સામે, ઢસા જંકશન (સવારે 7 કલાકે) પીવડાવવામાં આવે છે. 06-07-2020 સોમવાર થી શરૂ…
Read Moreરાજકોટ શહેરમાં ચા અને પાનની દુકાનોએ લોકોના ટોળા વળેલા દેખાશે તો તાત્કાલિક અસરથી દુકાનો બંધ કરાવવામાં આવશે
રાજકોટ, રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીની વર્તમાન સ્થિતિમાં નાગરિકો વધુ ને વધુ સતર્ક રહે અને સરકારની માર્ગદર્શિકાનુ પાલન કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સ આવશ્યક રીતે જાળવે તે ખુબ જ જરૂરી દેખાય છે. હજુ નાગરિકોમાં આ બાબતો અંગે પર્યાપ્ત જાગૃતિ દેખાતી નથી. તે ચિંતાની વાત છે. નાગરિકો કોરોના વાયરસના સંક્રમણથી બચી શકે તેવા ઉમદા આશય સાથે આવતીકાલથી શહેરમાં જો ચા-પાનની દુકાનો પર ગ્રાહકોના સમૂહ જોવા મળશે. તો એવી દુકાનો જાહેર સ્વાસ્થ્યના હિતમાં તત્કાલ બંધ કરાવવામાં આવશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધુ ૨ કેસ નોંધાયા, દિવસે-દિવસે કોરોનાનો કાળો કહેર વરતાય રહ્યો છે
રાજકોટ, રાજકોટ શહેરમાંથી કોરોનાના ૨ પોઝીટિવ કેસ મળી આવ્યા છે. બ્લોક નં.એ-૯, મોમઇ કૃપા, શાંતિવન સોસાયટી-૨, પંચાયતનગર ચોક નજીક રહેતા ૪૦ વર્ષીય રવિરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા અને રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરીનં.-૧, ગોંડલ ચોકડી નજીક રહેતા ૫૮ વર્ષીય વજુભાઈ મગનભાઇ સાનુરાનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. ત્યારે વધુ ૨ કેસ નોંધાતા આરોગ્ય વિભાગનો કાફલો વિસ્તારમાં દોડી આવ્યો હતો. અને તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. આજે વધુ ૨ કેસ નોંધાતા. રાજકોટ શહેરમાં આંક ૧૮૭ પર પહોંચી ગયો છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરની ગોંડલ ચોકડી પાસે એક યુવક ટ્રાફિકને અડચણરૂપ બની ટ્રાફિક પોલીસની હાજરીમાં જ હાથમાં બંદુક રાખી રૌફ જમાવ્યો
રાજકોટ, રાજકોટ શહેર ટ્રાફિક શાખાના P.S.I ગીરીશ કાનજીભાઇ રાજ્યગુરૂએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગોંડલ હાઇવે પર ગોંડલ ચોકડીએ ટ્રાફિક પોઇન્ટ પર પોતે ફરજ પર હતા. ત્યારે ઇનોવા કારનં. GJ.૦૩.EC.૧૨૧૩ ના ચાલક ભુપત પીઠા કંટારીયાએ ફરજમાં રૂકાવટી કરી કાર પર ચડી હાથમાં બંદુક રાખી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. તેમજ જેમ ફાવે તેમ બોલી અને જોઇ લેવાની ધમકી આપી હતી. ભુપત ઇનોવા કાર પર ચડી બંદુક દેખાડતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ સમયે એક વૃદ્ધા તેને નીચે ઉતરી જવા…
Read More