રાજકોટ, રાજકોટ શહેર ખાતે આજ રોજ રાજકોટ શહેરની કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ મુલાકાત કરી હતી તો સાથોસાથ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓનો હાલચાલ પણ તેમણે પૂછ્યા હતા. તેમજ ક્યાં પ્રકારની સારવાર તેમને આપવામાં આવી રહી છે તે અંગે પણ તેમણે વાતચીત કરી હતી. રાજકોટ શહેર તેમજ જીલ્લામાં કોરોના વાઇરસની ક્યાં પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા કેસ નોંધાયા છે, કેટલા મૃત્યુ થયા છે. જે પણ દર્દીઓના મૃત્યુ થયા છે. તેમની પાછળ માત્ર કોરોના વાઇરસ જવાબદાર છે કે પછી દર્દીને અન્ય કોઈ બીમારી હતી. તે સહિતની માહિતીઓ મેળવી…
Read MoreMonth: July 2020
રાજકોટ શહેર સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું, ૧૦૦૦ બેડની ગોઠવાતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
રાજકોટ, તા.૧૩.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. દરરોજ જે કેસો સામે આવી રહ્યા હતા. હાલ તેનાથી બેથી ત્રણ ગણા કેસો સામે આવી રહ્યા છે. ત્યારે વધતા જતા કેસોને ધ્યાને લઈને ભવિષ્યમાં જો પરિસ્થિતિ વણસે તો તેના ઉપર કાબુ મેળવવા તંત્રએ અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. જેમાં તંત્ર દ્વારા બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા પ ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ જાહેર કરવામાં આવી હતી. વધુમાં તાજેતરમાં જીલ્લા કલેકટર દ્વારા કોવિડ કેર સેન્ટરની પસંદગી માટે યુનિવર્સિટી ખાતે ત્રણ…
Read Moreરાજકોટ શહેરમાં ખોખડદળ નદીના કાંઠે કારખાનામાંથી વિદેશીદારૂની ૬૦ બોટલ દારૂ સાથે એક બુટલેગરને દબોચી લીધો
રાજકોટ, રાજકોટ શહેરમાં ખોખડદળ નદીના કાંઠે કારખાનામાંથી વિદેશીદારૂની ૬૦ બોટલ દારૂ સાથે એક બુટલેગરને દબોચી લીધો હતો. જ્યારે એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ આદરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર તથા સંયુકત પોલીસ કમિશ્ર્નરની સુચનાથી થોરાળા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ખાનગી હકીકત આધારે મધુરમ ઈન્ડ્ર. નદીના કાંઠે ખોખડદડના ખુણાના છેડે મનસુખભાઈ હરસોડાના કારખાનામાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો રૂા.૩૦ હજારની કિંમતની ૬૦ બોટલ સાથે મનસુખભાઈ વાધજીભાઈ હરસોડાને ઝડપી લીધો હતો. તેનો કોરોના ટેસ્ટ કરવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાવેશ ઉર્ફે કુરકુરીયો મહેન્દ્રભાઈ ગોહેલનું નામ ખુલતા થોરાળા પોલીસે…
Read Moreરાજકોટ શહેર પૈસાની લાલચે જે લોકો કોંગ્રેસ છોડીને ગયા છે. તેનો જનતા જવાબ આપશે. ૮ બેઠકો પર અમારી ભવ્ય જીત નિશ્ર્ચિત છે : હાર્દિક પટેલ
રાજકોટ, રાજકોટ શહેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ લેઉવા પટેલના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરે આવી પહોંચ્યા હતા. નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા હાર્દિક પટેલને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે પહેલા ખોડિયાર માતાજી સામે શિશ ઝુંકાવી ધન્યતા અનુભવી હતી. બાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યમાં પેટા ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસના નિરિક્ષકો કામે વળગી ગયા છે અને તમામ બેઠકોમાં અમારા ૨૦૦-૨૦૦ કાર્યકરો દોડી રહ્યા છે. ૮ બેઠકો પર અમારો વિજય થવાનો છે. પૈસાની લાલચે જે લોકો…
Read Moreરાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ ખાતે પુઠાના ૭૦ બેડનું અતિ આધુનિક કોવિડ કેર સેન્ટર બનાવાયું છે
રાજકોટ, રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ ખાતે પુઠાના ૭૦ બેડનું અતિ આધુનિક કોવિડ કેર સેન્ટર બનાવાયું છે જે રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવશે. ડિઝાઇન તૈયાર થયા બાદ શાપરમાં આવેલી વનગાર્ડ ડિઝાઇન સ્ટુડીઓએ તે મુજબ બોક્સ તૈયાર કર્યા અને બેડ તૈયાર થયો. આ જ પ્રકારે ટિપોઇ અને બે બેડ વચ્ચે આડશ મૂકવા પાર્ટિશન પણ પુઠ્ઠાનું બનાવ્યું છે. પુઠ્ઠાને ડિસઇન્ફેકશન ના થાય તે માટે પુઠ્ઠાને પ્લાસ્ટિક કોટેડ બનાવ્યા છે. જેના પગલે ડિસઇન્ફેક્ટ કર્યા બાદ પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મોરબી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ ખાતે પુઠાના ૭૦ બેડનું…
Read Moreરાજકોટ શહેર લોકડાઉન દરમિયાન વિજબીલ ૬૬૦ રૂપિયાનું આવ્યું હતું તે લોકડાઉન ખુલતા ૨૦૫૯૦ રૂપિયા કેવી રીતે આવી શકે
રાજકોટ, રાજકોટ શહેર વાસીઓ માટે એક વધુ ચિંતા થવાની ભીતિ સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન હતું. ત્યારે લોકોને જે ઇ વિજબીલ મળ્યું હતું. તે ભરવાં માટે જ્યારે ઓફીસે ગયા ત્યારે વિજબીલ ભરવાની સાથે લોકોને વધુ ૪૪૦ વોટનો ઝટકો લાગ્યો. જે વિજબીલ ૬૬૦ રૂપિયાનું આવ્યું હતું તે લોકડાઉન ખુલતા ૨૦૫૯૦ રૂપિયા કેવી રીતે આવી શકે. મધ્યમ પરિવાર પાસેથી જાણવા મળ્યા અનુસાર જ્યારે કામધંધા બંધ હોય ત્યારે આટલું ગેરવ્યાજબી વિજબીલ જનતા સાથે સંપૂર્ણ અન્યાય કહી શકાય. જો આ રીતે જ ચાલ્યું તો રાજકોટવાસીઓ માટે આ ઘણો ચિંતાનો વિષય બની શકે છે. વિરોધપક્ષ કોંગ્રેસ…
Read Moreરાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી પતરા હટાવવાની સાથે જ સાંસ્કૃતિક વિભાગે ઠપકાર્યું ૩ કરોડનું બિલ
રાજકોટ, રાજકોટ શહેરમાં કોરોના ના કેસ નોંધવાની શરૂઆતથતા જ જંગલેશ્વર વિસ્તારને મનપાએ કન્ટેઈનરમેન્ટ ઝોન જાહેર કરી ત્યાં કડક લોકડાઉનનુ પાલન થાય તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડકરી ફરતા પતરા લગાવી દેવામાં આવ્યા હતા અને જ્યારે આ પત્ર કાઢી લેવામાં આવ્યા છે છતા તે ચર્ચામાં છે. કારણ કે આ પતરાના ભાડા પેટે મોટી રકમનુ બિલ મુકતાની સાથે જ ભ્રષ્ટાચાર ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે કોરોનાલક્ષી કામગીરી કરવા માટે રાજ્ય સરકારે દસ કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને તેમાં આશ્ચર્યજનક વાત એ છે કે આરોગ્ય વિભાગે તેની કામગીરીનુ બિલ 30 લાખ…
Read Moreઝાલોદ ખાતે આજે ૧૩૦ ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યના જન્મ દિન નિમિત્તે ચિત્રોડિયા ગામે મંજુર થયેલ પ્રા.શાળા ના ઓરડા નુ ભૂમિ પુજન
ઝાલોદ, ઝાલોદ ખાતે આજે ૧૩૦ ઝાલોદ વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય ભાવેશભાઈ કટારા ના જન્મ દિન નિમિત્તે ધારાસભ્ય ભાવેશભાઇ કટારા અે ચિત્રોડિયા ગામે મંજુર થયેલ પ્રા.શાળા ના નવિન (૬) ઓરડા નુ ભૂમિ પુજન કરી ખાત મુહર્ત કરેલ હતું. હાલના કોરોના મહામારી વચ્ચે પોતાના જન્મ દિવસ ને યાદગાર બનાવી સાદાઇ થી પ્રા.શાળા ચીત્રોડિયા ના નવિન છ ઓરડા મંજુર કરાવી બાળકો ના ભવિષ્ય ની ચિંતા કરી બિજા અનેક નેતા અને રાજકારણી ઓ માં અેક ઉમદા ઉદાહરણ પુરુ પાડી સાદાઇ થી જન્મ દિવસ ની ઉજવણી કરી. જેમાં ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ અેસ.ડાંગી, જિલ્લા કોંગ્રેસ…
Read Moreસુરેંદ્રનગર ના રસ્તા ઓ ની હાલત ખુબ જ ભયજનક ……
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર નગરપાલિકા ના તંત્રની બેદરકારીના કારણે સુરેંદ્રનગર ના રસ્તા ઓ ની હાલત ખુબ જ ભયજનક બની ગયેલ છે જેથી ભારૅ હાલાકી ગ્રામજનો ને ભોગવવી પડે છે, સુરેન્દ્રનગર ના માનવ મંદિર રોડ ની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે હાલ ચોમાસા છે, ગટરનું કામ ચાલુ કરેલ છે આમ અને પ્રશ્ન ઉભા થયેલ છે. 10 વરસ થી રસ્તાનું કોઈ પણ પ્રકારનું સુધાર કામ થયેલ નથી, નગરપાલિકા પ્રમુખ ગત રોજ રોડ રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું, હવે નગરપાલિકા ક્યારે રોડ રસ્તા શેરી સુધારે ઈ હવે જોવું રહ્યું.
Read Moreરાજકોટ શહેર એ.ડિવિઝનમાં ફોજદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા P.I એલ.એલ.ચાવડાને પ્ર.નગર P.I તરીકે ચાર્જ આપવામાં આવ્યો
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૨.૭.૨૦૨૦ ના રોજ રાજ્યભરમાં ફરજ બજાવતા ૩૯ પોલીસ ઇન્સ્પેકટર અને ૫૭ પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો હુકમ ગત તા.૩ ના રોજ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ ગ્રામ્યમાં ૩ અને રાજકોટ શહેરમાં ૪ P.I ની નિમણુંક કરવામાં આવી હતી. રાજકોટ ખાતે C.I.D ક્રાઇમના કે.એન.ભુકાણ, A.C.B ના એલ.એલ.ચાવડા, અમરેલીના જે.ડી.ઝાલા અને કચ્છ-ભુજના બી.આર.ડાંગરને P.I તરીકે બદલી આપવામાં આવી છે. બદલી પામેલ પૈકી એલ.એલ.ચાવડાને રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એલ.એલ.ચાવડા અગાઉ રાજકોટ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં P.S.I તરીકે ૨૦૧૭ માં ફરજ બજાવી ચુક્યા છે. પ્ર.નગર…
Read More