ગઢડા ગઢડા ઢસા ગામ તેમજ ઢસા જં. માં કોવીડ 19 સંદર્ભે સરકાર ના આદેશ મુજબ માસ્ક પહેરવા જાહેરાત કરેલ હતી પણ છતાં અમુક લોકો એ માસ્ક ન પહેરતા અનેક વાયરસ વધારે ફેલાતા જોવા મળી રહ્યો હતો. આ વાયરસ ને રોકવા માટે અમુક પ્રજાના હિત માટે ઉપયોગી નીવડે તે હેતુ થી તેમજ આ વાયરસ ને કંટ્રોલ કરી શકાય એ માંટે માસ્ક પહરવાનો ઉપાય કરાયો જે ખાસ બજાર તેમજ રસ્તા ઉપર માસ્ક પહેરવાથી પણ વાયરસ થી બચી શકાય, છતાં અમુક લોકો પ્રજાના ફાયદા માટે માસ્ક નહિ બાંધનાર ને હાલ ઢસા 200 rs.…
Read MoreDay: June 18, 2020
મુદરા તાલુકામાં 250 આશા વર્કર બહેનોનું કામગીરીમાં થતું શોષણ
મુદરા, મુદરા તાલુકામાં આજે આશા વર્કર બહેનો એ મીડિયા સામે આક્રોશ સાથે પોતાની સાથે જે શોષણ અન્યાય થાય છે એ રજુવાત કરી છે અને ન્યાય ની માગણી કરી છે અને આવી કોરોનાની મહામારી માં રાત દિવસ જોયા વગર જે બહેનો કામ કરે છે અને એમને મહિના નો 2 હજાર પગાર આપે છે અને બહેનોનું કહેવું છે અને વધુમાં આ પગાર ટાઈમ ઉપર નથી મળતું અને બહેનો જે કામગીરી કરે છે એ કામગીરીની ઝેરોક્ષ માગે છે તો 500 થી 700 રૂપિયા ઝેરોક્ષના થઈ જાય છે તો 2000 માંથી બહેનોને શું બચે…
Read Moreકેશોદ સિવિલ હોસ્પિટલમાં નર્સની દાદાગીરી સામે આવી
કેશોદ, કેશોદ સીવીલ હાેસ્પિટલની મહિલાએ મીડિયા કર્મીઓ પર કર્યાે હુમલાે. કેશાેદ બાયપાસ પર અકસ્માત થતાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહાેંચતાં સિવીલ હાેસ્પિટલ ખાતે લવાયાે હતાે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ આધેડને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લઇ જવાનાે હતો. મહિલાના હુમલા પહેલા એમ્બ્યુલન્સનો ડ્રાઇવર માેડો પડતાં ઇજાગ્રસ્ત આધેડના સગાઓએ હોબાળો મચાવ્યાે હતો. ઇજાગ્રસ્ત આધેડના સગાઓએ મેડીકલ સ્ટાફ ઉપર ગુસ્સાે ઉતારતાં મહિલા કર્મીઓનાે ભાેગ બન્યા , મીડિયા કર્મીઓ મહિલાએ મીડિયા કર્મી સાથે કર્યાે બિભત્સ ભાષાનાે ઉપયાેગ મેડીકલ સ્ટાફની આડાેળાઇના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત દર્દી રામ ભાઈ નાગદાન ભાઈ પાંચાલીયા ઉ વ 42…
Read Moreવંથલી નજીક ના ઝાંપોદડ ગામે ફાયરિંગ ની ઘટના, ફાયરિંગ મા 4 ને ઇજા
વંથલી નજીક ના ઝાંપોદડ ગામે ફાયરિંગ ની ઘટના ફાયરિંગ મા 4 ને ઇજા કૃષ્ણકુમાર રાયમલભાઈ ચાવડા ના ભારડીયે થયુ ફાયરિંગ ફાયરિંગ મા નલિન લખુભાઇ મૈયડ, સુભાષ કાનાભાઈ ડાંગર, નટુભાઇ ડાયાભાઇ પરમાર ને ગંભિર ઇજા તમામ ને જુનાગઢ સારવાર માટે ખસેડાયા પ્રાથમિક માહિતિ મુજબ ખંડણી માટે થયુ ફાયરિંગ ફાયરિંગ મા ઝાપોદડ ના જ માથાભારે તત્વો નો હાથ ફાયરિંગ રહિમ ઉર્ફે ખુરિ તેમજ પોલો ઍ કર્યુ હોવાનુ મલ્યુ જાણવા પોલીસ ઘટના સ્થળે તમામ આરોપી ને ઝડપી લેવા પોલિસે ચક્રો કર્યા ગતિમાન
Read Moreદાહોદમાં કોરોના સંક્રમિત વધુ બે દર્દીઓ સાજા થયા, હવે ફક્ત બે એકટીવ કેસ
દાહોદ, તા.૧૭, દાહોદ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ એક દર્દીને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. જયારે એક સર્ગભા મહિલાનો રીપોર્ટ પણ કોરોના નેગેટીવ આવતા ગઇ કાલે તેમને રજા આપી દાહોદના રણીયાતી ખાતેના સરકારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્ગભાવસ્થાની વધુ સારસંભાર માટે ખસેડવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ ૪૪ કેસો પૈકી હવે માત્ર ૨ કેસ જ સક્રિય રહ્યા છે. અમદાવાદથી પરત ફરેલા ફતેપુરા તાલુકાના ૫૭ વર્ષીય આદમભાઇ ધીરાભાઇ કલાસવાનો તા. ૦૭ જુનના રોજ કોરોના પોઝિટિવનો રીપોર્ટ આવ્યો હતો. ત્યાર બાદ તેમને દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર…
Read Moreહડિયાણા ગામે દર ગુરુવારે ગુજરી બજાર ભરાતી હતી તે બંધ કરવામાં આવી
હડિયાણા, હડિયાણા ગામે દર ગુરુવારે ગુજરી બજાર ભરાઈ છે. જેમાં ખુબજ મોટી સંખ્યામાં બહાર ગામથી નાના મોટા ધંધા રોજગારી ને લઈને વેપારીઓ પોતાના માલ નું વેચાણ કરવામાં માટે હડિયાણા ગામે ગુરુવારનાં રોજ આવે છે. જેમાં હાલમાં કોરોનાં વાઇરસ ને લઈને સોસીયલ ડિસ્ટન્સ નો ખુબજ અભાવ જોવા મળયો હતો . અને હડિયાણા ગામ ની આસપાસ ના ગામડાઓમાં થી એક અઠવાડિયા સુધી ચાલે ત્યાં સુધી ની ઘર વપરાશ ની ખરીદી કરવાલોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે જોડિયા પોલીસ સ્ટેશનમાં ના પોલીસ અજયભાઈ એમ.મકવાણા સાથે જી.આર.ડી.અને એસ.આર.ડી. ના જવાનો સાથે મળીને ગુજરી બજાર…
Read Moreજામનગર ખાતે સસ્તા અનાજની દુકાન પર N.F.S.A ના કાર્ડ ધારકોને વિના મૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવ્યું
જામનગર, જામનગર ખાતે આવેલ સાધના કોલોનીમાં શારદાબેન ખીમજીભાઈ વિંઝુડા ની સસ્તા અનાજની દુકાન નંબર JMC 68/4 મા ગુજરાત સરકાર દ્વારા વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે, જે N.F.S.A ના કાર્ડ ધારક ૭૫૧ છે, આજે ગ્રાહકો માં થી ૩૦૦ ગ્રાહકોએ સરકાર તરફથી લાભ મેળવેલ છે. આ વિનામૂલ્યે રાશન તારીખ ૧૫-૦૬-૨૦૨૦ થી ૨૪-૦૬-૨૦૨૦ સુધી રાશન વિતરણ કરવામાં આવશે. વધુમાં કોરોનની વૈશ્વિક મહામારી કારણે ગુજરાત સરકાર દ્વારા સતત ત્રીજી વાર વિનામૂલ્યે રાશન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિદિઠ આપવામાં આવે છે જેમાં ઘઉં ૩.૫ કિલો, ચોખા…
Read Moreપેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા ના વિરોધ મા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતી નું આવેદનપત્ર ..
ગીર સોમનાથ, કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને આ લોકડાઉન ના સમય મા પ્રજાજન ને સહાય આપવાના બદલે પેટ્રોલ ડીઝલ મા ભાવ વધારો કરી જનતા તેમજ માછીમાર ની હાલત સૂધારવા ના બદલે વધૂ પાયમાલ કરવાની નીતી ના વિરોધ મા પેટ્રોલ ડીઝલ મા ભાવ ધટારવા ના પગલે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપવા મા આવ્યું. રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ
Read More