રાજકોટ રાજકોટ શહેર તા.૧૩.૫.૨૦૨૦ ના રોજ વોર્ડનં.૭માં જાગનાથ વિસ્તારમાં હાલના તબક્કે, શાકભાજી વેંચતા ૭ થી ૮ જેટલા ધંધાર્થીઓને પોતાની રેંકડીમાં પૈસાની લેવડ-દેવડ માટે બે જુદાજુદા ડબ્બાનો ઉપયોગ શરૂ કરવા સમજાવવામાં આવ્યા હતાં. અને તેઓએ આ નવી સિસ્ટમ અમલમાં પણ મુકી દીધી છે. ગ્રાહકોએ શાકભાજી ખરીદી કર્યા બાદ જાતે જ તેના નાણાં એક ડબ્બામાં નાંખી દેવાના હોય છે. ગ્રાહકો પાસેથી આવતા આ પૈસાને શાકભાજીના ધંધાર્થી ૨૪ કલાક સુધી હાથ પણ નથી અડાડતા. નિષ્ણાંતોના મત અનુસાર ૨૪ કલાકમાં વાયરસ ખતમ થઇ જતો હોય છે. એટલે ધંધાર્થી ૨૪ કલાક બાદ તેનો ઉપયોગ કરે…
Read MoreMonth: May 2020
કર્ણાટકથી દીકરીઓને પરત લાવવા માટે ખેડૂત પરિવારે યુવા નેતા પ્રવીણભાઇ રામને કરી હતી રજૂઆત
માંગરોળ, ગીર સોમનાથ જિલ્લાના વાવડી ગામના એક સામાન્ય ખેડૂત પરિવારની અને આદ્રી ગામના પરિવારની એમ 2 દીકરીઓ કર્ણાટક અભ્યાસ કરતી હતી , કોરોનાના કારણે કર્ણાટકની સંસ્થામાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ પોતાના ઘરે પહોંચી ગઇ હતી પરંતુ ગુજરાતની માત્ર આ 2 દીકરીઓ જ એકલી ત્યાં સંસ્થામાં ફસાયેલી હતી, દીકરાઓ હોઇ તો ચાલે પરંતુ દીકરીઓ હતી એટલે સ્વાભાવિક રીતે એમના પરિવારને ખૂબ ચિંતા થતી હતી , અને 2200 કિલોમીટર દૂર આવેલી આ દીકરીઓને લઇ લાવવા માટે કર્ણાટકથી ખાલી 2 દીકરીઓને કોઈ અજાણ્યા ડ્રાઇવર સાથે લઈ આવવી શક્ય નહોતી એટલે ગીર સોમનાથથી જ…
Read Moreરાજકોટ વાસીઓ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મોટો નિર્ણય…..
રાજકોટ, જ્યારે ગુજરાત રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોના દર્દીઓમાં સતત સુધારો થઈ રહ્યો છે. જ્યારે 14 મેના રોજ રાજકોટના મહાનગરોમાં ઉદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય કર્યો હતો. જ્યારે આવા ઉદ્યોગ-ધંધા શરૂ કરવાની પરવાનગી રાજકોટમાં માત્ર કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે. રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ
Read Moreરાજકોટના આહિર ચોકમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો એકઠા થયા હતા….
રાજકોટ, જ્યારે ગુજરાત રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે રાજકોટના આહિર ચોકમા પરપ્રાંતિયો મોટી સંખ્યામાં પોતાના વતન જવા માટેની માંગ સાથે એકઠા થયા હતા. અને તમામ શ્રમિકો પોતાના વતન જવા માટે નારા લગાવાની સાથે ધરણા પર બેસી ગયા હતા. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા શ્રમીકોને સમજાવવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો. રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ
Read Moreરાજકોટ શહેર નગરસેવક વિજયભાઇ વાંકે ૩પ૦૦૦ પરિવારોને ૭-૭ કિલો ડુંગળીનું વિતરણ કરવાનો સંકલ્પ પુરો કર્યા બાદ જ અન્નનો દાણો મોઢામાં નાખ્યો હતો
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ વોર્ડનં.૧ર ના કોર્પોરેટર વિજયભાઇ વાંકએ જણાવ્યું હતું કે અમે ગઇકાલથી ડુંગળી વિતરણ શરુ કયુ હતું. ૩પ૦૦ લોકોને વ્યકિત દીઠ ૭-૭ કિલો ડુંગળી મળી રહે તે માટેનું અમારું આયોજન હતું. ૧ર૦૦ મણ ર૪૦૦૦ કિલો ડુગળી અમે ખેડુતો પાસેથી ૯૦ રૂપિયાના ભાવની મણ લેખે ખરીદી કરી હતી. મારા પિતાશ્રી બાબભાઇ રામભાઇ વાંક દ્વારા આ સેવાયજ્ઞ અવિરત શરુ કરવામાં આવ્યો છે. ૧૮૦૦ મણ ઘંઉ આપવામાં આવ્યા છે. ત્યારબાદ લોકોને ડુંગળી આપીએ પરંતુ ગઇકાલે ડુંગળી વિતરણ કરતાં હતા. ત્યારે પોલીસ દ્વારા તવાઇ કરી મને ચાર થી પાંચ કલાક…
Read Moreરાજકોટ ખાતે દરરોજ 100 થી પણ વધારે શ્વાન ને જમાડતા દાતાઓ …..
રાજકોટ, રાજકોટ શહેર માં દરરોજ રાત્રે ૧ થી ૪ શેરીઓમાં રહેતા લગભગ ૧૦૦ થી પણ વધારે શ્વાન ની સેવામાં છેલ્લાં ૩ વર્ષથી દુધ, બ્રેડ, રોટલા, રોટલી જમાડવાની સેવાં અવીરત પણે ચાલું છે, જે કોઈ ને આ સેવામાં લાભ આપવો હોય તે દાતા એ નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવો. અથવા જો કોઈ દાતાશ્રી ને શ્વાનને દુધ પીવડાવવું હોય તો તે નીચે જણાવેલ સરનામે પોતાનું દાન આપી શકે છે. સરનામું :- ‘ગોવિંદભાઈ દુધવાળા, રૈયાધાર, રામાપીર ચોકડી થી ઉપર, અથવા અનુકૂળતાએ આં નંબર પર સંપર્ક કરશો. તેજસ જોશી : ૯૯૨૫૮૦૦૩૨૧ રિપોર્ટર :…
Read Moreનર્મદા જિલ્લા ના દેડીયાપાડા ગામ ખાતે સરકારી હોસ્પિટલ માં નર્સિસ દિન ની ઉજવણી
દેડીયાપાડા, ૧૨ મી મે ,”આંતરરાષ્ટ્રીય નર્સિસ દિન તરીકે ઉજવવા માં આવે છે ત્યારે દેડીયાપાડા ના સરકારી હોસ્પિટલ માં નર્સિસ દિન ઉજવવા માં આવ્યો. આ નિમિત્તે દેડીયાપાડા ૧૦૮ એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવતા નર્સ સ્ટાફ ને સન્માનિત કરવા માં આવ્યા. આધુનિક સમય માં એક નર્સ ની ભૂમિકા અને નર્સ નું મહત્વ દરેકે સમજવું અને જાણવું જરૂરી છે. અને એક ઉદ્દેશ થી તેમની સેવાઓ ને ઉચિત સન્માન આપવા માટે ૧૨ મી મે જન્મેલા નર્સ ફ્લોરેન્સ નાઇટિંગલ ની યાદ માં આ દિવસ મનાવાય છે. નર્સ નું મહત્વ શું છે?…
Read Moreઢસા જંકશન ખાતે થેલેસેમિયા દર્દીઓ માટે રક્તદાન કેમ્પ
ઢસા ગઢડા તાલુકા ના ઢસાજં. ખાતે સ્વ.વિજયભાઈ કટારિયાની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે કટારીયા પરિવાર દ્વારા થેલેસેમિયા ના દર્દીઓ માટે બ્લડ બેંક ના સહયોગ થી ઢસા જં. નાડોદા રાજપૂત સમાજની વાડી માં તા.૧૩/૫/૨૦૨૦ ને બુધવારે સવારે ૮ થી ૧૨ દરમિયાન રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. સ્વેચ્છીક રક્તદાન કરવા ઈચ્છતા રક્તદાતાઓ એ વિવેકભાઈ કટારીયા મો-૯૮૯૮૫૮૫૮૯૮ અને વિરલભાઈ કટારીયા મો-૯૪૨૬૫૬૫૦૩૬ નો સંપર્ક કરવા કટારીયા પરિવાર દ્વારા રક્તદાતાઓને અનુરોધ કરાયો છે. રિપોર્ટર : આસિફ રાવાણી
Read Moreકેશોદ ત્રિલોક પરા વિસ્તારમાં યુવાને કરી આત્મહત્યા…..
કેશોદ , કેશોદ ત્રિલોક પરા વિસ્તારમાં યુવાને કરી આત્મહત્યા કેશોદ માં તાલાલા થી કાપડની ખરીદી કરવા આવેલ યુવાન નો ગળા ફાસો ખાઈ કર્યું મોત વાલુ કેશોદ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક ને પીએમ અર્થે કેશોદ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો મૃતક રમેશ ગિરી પ્રેમગીરી ઉંમર વર્ષ ૪૦ કોઈ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે રિપોર્ટ : જગદીશ યાદવ જૂનાગઢ
Read Moreદાહોદ જિલ્લામાંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૦ જેટલા બાળકો સહિત કુલ ૧૨૮૧ પરપ્રાંતીયોએ દાહોદથી વિશેષ ટ્રેનમાં તેમના વતન રવાના કરાયા
દાહોદ, દાહોદ જિલ્લામાંથી લોકડાઉનને કારણે દાહોદમાં ફસાઇ ગયેલા ઉત્તર પ્રદેશના ૧૧૮૧ પ્રવાસી શ્રમવીરોને તેમના ૧૦૦ જેટલા બાળકો સાથે આજે સાંજે ટ્રેનમાં બેસાડી અલીગઢ સુધી રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ સામેની તકેદારી રાખી આ શ્રમવીરોને રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેરાત બાદ ગુજરાતના વિવિધ પ્રાંતમાંથી શ્રમિકોએ પલાયન કર્યું હતું. આ શ્રમિકો દાહોદ ખાતે આવી ચઢતા સરકારના નિર્દેશો પ્રમાણે અહીં જ રોકી દઇ સાત જેટલા સ્થળોએ આશરો આપવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં બનાવવામાં આવેલા આ સાત શેલ્ટર હોમ્સમાં શ્રમિકોને રાજ્ય સરકાર દ્વારા ભોજન-નાસ્તા સહિતની સુવિધા આપવામાં…
Read More