રાજકોટ વાસીઓ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મોટો નિર્ણય…..

રાજકોટ,

જ્યારે ગુજરાત રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોના દર્દીઓમાં સતત સુધારો થઈ રહ્યો છે. જ્યારે 14 મેના રોજ રાજકોટના મહાનગરોમાં ઉદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય કર્યો હતો. જ્યારે આવા ઉદ્યોગ-ધંધા શરૂ કરવાની પરવાનગી રાજકોટમાં માત્ર કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે.

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment