જામનગર જામનગર તા.01 મે, જામનગર જિલ્લા તિજોરી કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કીમ હેઠળ બેંક મારફત ગુજરાત રાજ્ય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર, જામનગર જિલ્લાના તમામ પેન્શનરોએ માહે મે, જૂન તથા જુલાઈ-2024 દરમિયાન જે બેંક બ્રાંચ મારફત પેન્શન મેળવતા હોય, તો તે બ્રાંચમાં જઈને તેમની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે. હયાતીની ખરાઈ અંગેના ફોર્મમાં દરેક પેન્શનરોએ અત્રેની કચેરીના પીપીઓમાં કરેલી સહીના નમૂના મુજબની સહી કરવાની રહેશે. તેમજ લાગુ પડતા કિસ્સામાં ફેમિલી પેન્શનરોએ લગ્ન/પુનઃલગ્ન અને ફરી સરકારી નોકરીમાં જોડાયેલા હોય…
Read MoreCategory: Uncategorized
સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા “નિર્મળ ગુજરાત ૨.૦” ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૩/૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજ્યના તમામ નાગરિકોની સભાન ભાગીદારી કેળવવા અને ગુજરાત રાજ્યને સ્વચ્છતા બાબતે દેશમાં એક મોડલ રાજ્ય બનાવવા તા.૨૫/૧૨/૨૦૨૩ સુશાસન દિવસે માન. મુખ્યમંત્રી દ્વારા “નિર્મળ ગુજરાત ૨.૦” લોન્ચ કરવામાં આવેલ છે. સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા “નિર્મળ ગુજરાત ૨.૦” ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૩/૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના ઉપલક્ષમાં “સ્વચ્છતા ત્યાં…
Read Moreપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ભક્તિ સમુદ્ર
હિન્દ ન્યુઝ, સોમનાથ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદાને શીશ નમાવી શિવરાત્રી પર મહાદેવની અનુકંપા પ્રાપ્ત કરવા લાખો શ્રદ્ધાળુ સોમનાથ ભણી પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 50000 થી વધુ શ્રદ્ધાળુપ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. દેશના પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદી ની અધ્યક્ષતામાં યાત્રી સુવિધાઓ નો વિસ્તાર કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત નવી પ્રવેશ વ્યવસ્થા અનુસાર ક્લોકરૂમ શું હાઉસ…
Read Moreअनुमंडलाधिकारी ने दवा खाकर सर्वजन दवा सेवन अभियान का किया शुभारंभ
हिन्द न्यूज़, बिहार फाइलेरिया से बचाव के लिए वैशाली जिले में सर्वजन दवा सेवन अभियान की शुरुआत शनिवार को सदर अस्पताल के प्रांगण से हुई। कार्यक्रम की शुरुआत अनुमंडलाधिकारी राम बाबू बैठा, सिविल सर्जन डॉ श्यामनंदन प्रसाद ने दवा खाकर की। एमडीए/आईडीए अभियान के उद्घाटन सत्र के पश्चात जिला स्वास्थ्य समिति और सेंटर फॉर एडवोकेसी एंड रिसर्च के सहयोग मीडिया वर्कशॉप का आयोजन किया गया। वर्कशॉप के दौरान सिविल सर्जन डॉ श्यामनंदन प्रसाद ने बताया कि यह अभियान 17 दिनों तक चलेगा ।जिसमें पहले तीन दिन स्कूलों तथा…
Read Moreછોટાઉદેપુર જિલ્લાના હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ પથિક સોફટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી કરવાની રહેશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસમાં આવતા આગંતુકોને રૂમ ભાડે આપતી વખતે રૂમ ભાડે રાખનાર પાસેથી તેઓની ઓળખાણના પુરાવા જેવા કે, ઓળખકાર્ડ, આધારકાર્ડ, ઇલેકશનકાર્ડ, પાનકાર્ડ વિગેરેની નકલો મેળવીને રૂમ આપે તેનું અલાયદું રજીસ્ટર નિભાવવું જરૂરી છે. સાથો સાથ રીસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું કોમ્પ્યુટર, સ્કેનર રાખી અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK (PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMATICS) ઇન્સ્ટોલ કરાવી તેમાં રોજે રોજની વિગતો અપલોડ કરી અદ્યતન રાખવા માટે છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શૈલેશ ગોકલાણીએ પોલીસ…
Read Moreભાવનગર જિલ્લામાં તા. ૮ જાન્યુઆરી થી ખેલ મહાકુંભ ૨.૦ નો પ્રારંભ ૦૦૦૦૦૦ રમશે ગુજરાત, જીતશે ગુજરાત…. જિલ્લામાં ૨.૪૩ લાખ અને શહેરમાં ૧.૨૦ લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું ૦૦૦૦૦૦ ખેલ મહાકુંભ ૨.૦ ના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ ૦૦૦૦૦૦ ભાવનગર જિલ્લામાં આવનાર દિવસોમાં ખેલ મહાકુંભ ૨.૦નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ અંગે કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી તેમજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નાયબ કમિશ્નર(એડમીન) શ્રીમતી એમ.આર.બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં ખેલ મહાકુંભ ૨.૦ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તા. ૦૮-૦૧-૨૦૨૪ અને તા. ૦૯-૦૧-૨૦૨૪ના રોજ શાળા/ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ થનાર છે…
Read Moreમહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ખાતે ધારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલે સંકલ્પ યાત્રાનાં રથને આવકાર્યો ૦૦૦૦૦૦ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે મહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ગામે આવી પહોંચ્યો હતો ત્યારે મહુવાનાં ધારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલે આવકાર્યો હતો. મહુવાનાં ધારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલે જણાવ્યું કે, દેશનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રથનાં માધ્યમથી ભારત સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનાં લાભ છેવાડાનાં માનવીને પોતાના ઘર આંગણે જ મળી રહે અને વિવિધ યોજનાઓનાં લાભથી કોઈપણ નાગરિક વંચિત ન રહી જાય તે હેતુસર આ રથ પરીભ્રમણ કરી રહ્યો છે. આ પ્રસંગે અધિકારીશ્રીઓ – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં…
Read Moreમેરી કહાની મેરી ઝુબાની – ભાવનગરના લક્ષ્મણભાઈ જાંબુચા ને મળ્યો ઝૂંપડા વીજળીકરણ યોજનાનો લાભ
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી તેમજ લાભ છેવાડાના નાગરિકો સુધી પહોચે તે માટે સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ છેવડાના અને ગરીબ ઘરના લોકોને સરકારશ્રીના તમામ લાભ પહોચાડવાનો છે. ભાવનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાંઓમાં સાથે ભાવનગર મહાનગરપાલિકા ના અલગ અલગ વોર્ડમાં ફરી રહી છે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમ્યાન લાભાર્થીઓએ સરકાર દ્વારા મળેલા લાભ વિશે પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ભાવનગરમાં રહેતા લક્ષ્મણભાઈ કરશનભાઈ જાંબુચાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત પીજીવીસીએલ ની ઝૂંપડા વીજળીકરણ યોજનાનો લાભ મળતા નિ:શુલ્ક વીજ મીટર નો…
Read Moreસુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે ગત તારીખ 29-10-2023, રવિવાર ના રોજ બપોરે 2:00 વાગ્યે થી 07:00 વાગ્યા સુધી હેમુગઢવી હોલ માં ધોરણ 8 થી લઈ ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો. આ શૈક્ષણિક કાર્યક્રમમાં રાજકોટ ના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શૈક્ષણિક મહાનુભાવો, ખાનગી શાળા સંચાલકો, રાજકીય આગેવાનો તેમજ સુમરા જમાતના આગેવાનો, PSI જાવેદભાઈ ડેલા, ફાયર ઓફિસર રહીમભાઈ એ. જોબણ, હનીફભાઇ એસ. ઘાડા (એડવોકેટ), હનીફભાઇ એચ પતાણી (ઉદ્યોગપતિ), વગેરે લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં 101 બાળકો ને શિલ્ડ અને સર્ટિફિકેટ તેમજ 250 બાળકો ને…
Read Moreઆણંદમાં G-20 અંતર્ગત યોજાયેલ ટકાઉ પશુધન પરિવર્તન અંગે બે દિવસીય આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, આણંદ પશુપાલકોના જીવનમાં આર્થિક બદલાવ માટે દેશભરમાં ટેકનોલોજીના અસરકારક વિનિયોગ દ્વારા પશુધનના ટકાઉ અને સતત વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે – કેન્દ્રિય રાજ્યમંત્રી પરષોત્તમભાઈ રૂપાલા પશુ આરોગ્યની ચિંતા કરી કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મોબાઈલ વેટરનરી યુનિટ શરૂ કરવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે દેશમાં પશુઓના રસીકરણ માટે રૂ.૧૩ હજાર કરોડનું બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે વિશ્વ બેંકના સહયોગથી પશુ આરોગ્યના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે પશુઓમાં રોગચાળા નિયંત્રણ માટે AP મોડેલ એપ તૈયાર કરવામાં આવી છે પશુઓમાં ૩૦ જેટલા…
Read More