સુહાગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે આઝાદી અમૃત મહોત્સવ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર

      ગુજરાત ચેમ્બર અમદાવાદ ખાતે સુહાગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે આઝાદી અમૃત મહોત્સવ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. જેમાં સુપ્રિયા પાટીલયાદવ(IPS,DIG, CBI OFFICER) , સુહાગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ કિરણજી ઠાકોર(મલારપુરા) તથા મંત્રી સતિષકુમાર (ડભોડા) ઉપસ્થિત રહી અનોખી ઉજવણી કરી બાળકોને સર્ટિફિકેટ તથા કીટ આપી કાર્યક્રમ સફળ બનાવ્યો.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment