હિન્દ ન્યુઝ, તાપી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી થતી ખેતી પદ્ધતિઓથી જમીનની તંદુરસ્તી ઉપર માઠી અસર પાડે છે. આવી ખેતીથી ઉપજ થયેલા પાકો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થયા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એક ટકાઉ વિકલ્પરૂપે ઉભરી છે. તેમાં જીવામૃત એક અગત્યનો ઘટક છે, જે જમીનના જીવસૃષ્ટિને જીવંત રાખે છે અને પાક માટે પોષકતત્વો ઉપલબ્ધ કરાવે છે. તો ચાલો આજે આપણે જીવામૃત (જીવ અમૃત) અને તેને બનાવવાની રીત અને તેના ઉપયોગ અંગેની પદ્ધતિ જાણીએ. જીવામૃત એટલે શું? ‘જીવામૃત’ એ ગાયના ગૌમૂત્ર, ગોબર, ગોળ, છાસ અને જમીનની મદદથી…
Read MoreDay: May 3, 2025
જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલના ગાયનેક વિભાગે ગુણવત્તાયુક્ત સેવાઓ બદલ “લક્ષ્ય” પ્રમાણપત્ર મેળવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલના ગાયનેક વિભાગે રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા માટેના મહત્વપૂર્ણ “લક્ષ્ય પ્રોગ્રામ” અંતર્ગત મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં આરોગ્ય વિભાગ, ગાંધીનગર દ્વારા હોસ્પિટલના ગાયનેક વિભાગને “લક્ષ્ય” પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ મૂલ્યાંકનમાં લેબર રૂમ ૯૪% અને મેટરનિટી ઓ.ટી. ૯૩% ના ઉચ્ચ ગુણ સાથે સફળતાપૂર્વક પ્રમાણિત થયા છે. ઉલ્લેખનીય છે કે, તા.૧૬/૦૪/૨૦૨૫ના રોજ રાજ્યકક્ષાના નિયુક્ત એસેસર દ્વારા ગાયનેક વિભાગના લેબર રૂમ અને મેટરનિટી ઓ.ટી.નું સઘન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.આ મૂલ્યાંકન દરમિયાન ઉપલબ્ધ તબીબી સેવાઓ, સહાયક સેવાઓ,…
Read Moreધોરણ ૧૦ અને ૧૨ પછી શું???
હિન્દ ન્યુઝ, આણંદ ધોરણ ૧૦ અને ૧૨ પછી શું?? આ યક્ષ પ્રશ્ન બોર્ડની પરીક્ષાનો સામનો કરનાર દરેક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને થતો હોય છે. હાલના સોશિયલ મીડિયાના સાપ્રંત સમયમાં દરેકે દરેક કારકિર્દીલક્ષી વિગતો હાથવગી બની છે. પરંતુ તેની વિશ્વનિયતા કેટલી?? જેના પ્રતિ ઉત્તરમાં ગુજરાત સરકારની માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરાયો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫…જી..હાં…તે પણ નજીવા દરે…માત્ર રૂ.૨૦/- ની કિંમત ધરાવે છે, આ ૨૨૨ પાનાનો સંપુટ. કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ માં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પોતાના સ્વપ્નને પાંખ મળે અને અદકેરો સાહસ કેળવાય તેવા…
Read Moreસરકારી આઈ.ટી.આઈ સોજીત્રામાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો જોગ
હિન્દ ન્યુઝ, આણંદ સરકારી આઈ.ટી.આઈ સોજીત્રામાં કોપા ટ્રેડ( ૧ વર્ષ) ૪૮ સીટો,ઈલેકટ્રીશિયન(૨ વર્ષ) ૪૦ સીટો,ફિટર(૨ વર્ષ) ૪૦ સીટો તેમજ વાયરમેન (૨ વર્ષ) ૪૦ વર્ષ સીટો માટે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે https://itiadmission.gujarat.gov.in ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ રજિસ્ટર્ડ કરવાનું રહેશે. વધુ માહિતી માટે સોજીત્રાના નાગરિક પુરવઠો ગોડાઉન આવેલ સરકારી આઈ.ટી.આઈ ખાતે રૂબરૂમાં સંપર્ક કરવો.
Read Moreજિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરાયો
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા અનાજમાં ૨૬,૨૫૦ કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂ.૧૦,૨૩,૭૫૦, ૧૩,૯૯૦ કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત રૂ. ૩,૭૭,૭૩૦, ૩૯૦ કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂ.૧૦,૫૩૦ અને ૩૦૦ કિલોગ્રામ ચણા બજાર કિંમત રૂ.૧૬,૫૦૦નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થળ પરથી…
Read Moreબોટાદ જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા નિરીક્ષક દ્વારા બોટાદમાં આકસ્મિક તપાસ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા કલેકટરના માર્ગદર્શન મુજબ જિલ્લા પુરવઠા અધિકારી, બોટાદ તથા પુરવઠા નિરીક્ષકઓ દ્વારા તા.૨૮/૦૪/૨૦૨૫ના રોજ બોટાદમાં KGN-6માં સાબીરભાઇ ફિરોજભાઇ માંકડની માલિકીના પ્લોટમાં આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. જેમાં રૂ. ૧,૨૩,૫૦૦ લેખે ઘઉંનો અને રૂ. ૧,૬૧,૪૬૦૦ લેખે ચોખાનો જથ્થો મળી કુલ રૂ. ૨,૮૪,૯૬૦નો ઘઉં-ચોખાનો બિન-હિસાબી જથ્થો ઝડપાયો હતો. જે અન્વયે ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ને આધિન, ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓનું નિયમન કરવા બાબત હુકમ – ૧૯૭૭ની જુદી-જુદી કંડીકાઓનો ભંગ કરાતા તપાસણી સમયે લેવામાં આવેલો સાબીરભાઇ ફિરોજભાઇ માંકડનો ખુલાસો તપાસણી અધિકારીને ગ્રાહ્ય…
Read Moreસભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી-જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા-સરઘસ-રેલી-ઉપવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય છે, અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે. તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા…
Read Moreપ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળનું વાવેતર
હિન્દ ન્યુઝ, બોટાદ વિશ્વમાં કેળાં અત્યંત લોકપ્રિય ફળ છે. દરેક ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોમાં કેળાનું મહત્વપૂર્ણ સ્થાન રહેલ છે. જે પૌષ્ટિક, સ્વાદિષ્ટ, ખાવામાં સરળ અને કિંમતમાં પણ સસ્તા હોય છે. કેળનો મુખ્ય પાક, મિશ્રપાક, આંતરપાક તેમજ સહજીવી પાક એમ જુદી-જુદી પદ્ધતિઓથી લેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં કેળનો પાક મુખ્ય પાક તરીકે તેમજ નાળિયેર અને સોપારી સાથે આંતરપાકના રૂપમાં લેવામાં આવે છે. કેળનું વાવેતર તેનાં કંદ (પીલા) દ્વારા કરવામાં આવે છે. આ કંદનું…
Read Moreजनोपयोगी योजनाओं का चयन कर त्वरित क्रियान्वयन करें : प्रभारी मंत्री बिजेन्द्र प्रसाद यादव
हिन्द न्यूज़, बिहार मंत्री उर्जा तथा योजना एवं विकास विभाग- सह-प्रभारी मंत्री, वैशाली जिला बिजेंद्र प्रसाद यादव की अध्यक्षता में मुख्यमंत्री समग्र शहरी विकास योजना के जिला स्तरीय संचालन समिति बैठक आज समाहरणालय सभा कक्ष में बैठक सम्पन्न हुई। बैठक में योजना के सफल क्रियान्वयन हेतु जनप्रतिनिधियों तथा पदाधिकारियों के बीच बेहतर समन्वय और संवाद पर बल दिया गया। बैठक में सभी नगर निकायों में वित्तीय वर्ष 2024 – 25 की कार्यरत योजनाओं की समीक्षा की गई। इसके साथ ही 2025 – 26 के लिए प्राप्त आवंटन से…
Read More


