હાજીપીર ફાટકવાળા રસ્તે ભારે માલવાહક વાહનો પર પ્રતિબંધ

હાજીપીર દરગાહનો ઉર્ષ-૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભુજ               તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૩/૨૦૨૨ દરમ્યાન હાજીપીર મુકામે હાજીપીરનો (ઉર્ષ) મેળો તથા તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૫/૦૩/૨૦૨૨ સુધી કરોળપીરનો મેળો (ઉર્ષ) યોજવામાં આવનાર છે. આ પર્વ દરમ્યાન જીલ્લાનાં તથા જીલ્લા બહારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીરનાં દર્શનાર્થે જાય છે. આ વિસ્તારમાં ખાનગી કંપની કાર્યરત છે અને તે કંપનીના ભારે માલવાહક વાહનો ખાનગી કંપનીથી હાજીપીર ફાટક સુધી સિંગલ પટ્ટી રોડ પર અવર જવર કરે છે. હાલમાં રસ્તાને વધારવાનું કામ ચાલુ હોઈ ભારે માલવાહક વાહનોની અવર-જવરને કારણે પદયાત્રીઓને…

Read More

હાજીપીર દરગાહ અને કરોળપીર સંકુલ માટે પ્રતિબંધ જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ                     તા.૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૩/૨૦૨૨ દરમ્યાન હાજીપીર મુકામે હાજીપીરનો (ઉર્ષ) મેળો તેમજ તા.૧૨/૦૩/૨૦૨૨ થી તા.૧૫/૦૩/૨૦૨૨ સુધી કરોળપીર ગામે (ઉર્ષ) મેળો યોજવામાં આવનાર છે. આ દરમ્યાન દરરોજ મોટી સંખ્યામાં લોકો દરવર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે આ સ્થળોએ ખુબજ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્યના ધાર્મિક સ્થાનોની સુરક્ષા નજરે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ ધાર્મિક સંકુલમાં પ્રવિણા ડી.કે., જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ…

Read More

સામખીયાળી થી હાજીપીર સુધી કેમ્પ સંચાલકો માટે સુચનો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ            તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૩/૨૦૨૨ દરમ્યાન હાજીપીર મુકામે હાજીપીરનો(ઉર્ષ)મેળો તથા તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૫/૦૩/૨૦૨૨ સુધી કરોળપીર ગામનો મેળો ( ઉર્ષ ) યોજવામાં આવનાર છે. આ પર્વ દરમ્યાન જીલ્લાના તથા જીલ્લા બહારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીરનાં દર્શનાર્થે જાય છે. આ પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જીલ્લામાં સામખીયાળીથી હાજીપીર સુધી સેવા માટેના કેમ્પો રોડની બન્ને બાજુએ નાખવામાં આવે છે અને હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માટે નાની નાની રીક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્તા પરથી સતત અવર જવર કરતા…

Read More

‘નલ સે જલ’ યોજના અંતર્ગત ઉમરપાડા તાલુકાનું ઉમરઝર ગામ ૧૦૦% નળ જોડાણથી આવરી લેવાયું

હિન્દ ન્યુઝ, સુરત             “જળ એ જ જીવન છે”. શુદ્ધ જળ સંસાધનો એ માનવીને કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ છે. પાણીનો જ્યારે અભાવ થાય ત્યારે જ તેનો ભાવ સમજાય છે. રાજ્ય સરકારની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત વાસ્મો (WASMO-વોટર અને સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રયાસોથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકો પાણીના બાબતે સ્વાવલંબી બનવા તરફ આગળ વધી રહ્યો છે. ઉમરપાડા તાલુકાના ઉમરઝર ગામે ૧૦૦% ‘નલ સે જલ’ની લક્ષ્યપ્રાપ્તિની સિદ્ધિ હાંસલ કરી છે. ઉમરઝર ગામની વસ્તી ૧૮૯૯ છે, જેની સામે ૪૧૧ જેટલા નળ કનેક્શનની કામગીરી રૂ. ૩૪૮૩૬૩૯ ના…

Read More

નમો ટેબલેટ યોજના અંતર્ગત ૧૦૦૦ હજાર રૂપિયા વિદ્યાર્થીઓએ ભર્યા તેમ છતા ટેબલેટથી વંચિત

હિન્દ ન્યુઝ, મહીસાગર ગુણવત્તા સભર અભ્યાસ અને ડીજીટલ યોજના હેઠળ નમો ટેબલેટ વિદ્યાર્થીઓ ને મળે છે અભ્યાસ ને માત્ર એક માસ બાકી બાળકો ટેબલેટ થી દૂર. પી.એન.પંડ્યા કોલેજમાં અભ્યાસ કરતાં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા ઉગ્ર અંદોલન. વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆત સાથે રેલીયોજી જેમાં ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એ દેખાવ કર્યો ટેબલેટ માટે વર્ષ-૨૦૧૮ માં ૧૦૦૦ રૂપિયા ભર્યા તેમ છતા ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને આપ્યું આવેદનપત્ર. અભ્યાસ પૂર્ણ થતા વહે નથી જોઈતા ટેબલેટ અમને અમારા ૧૦૦૦ હજાર રૂપિયા વ્યાજ સાથે પાછા આપોની માંગ. ટેબલેટ બાબતે કોલેજમાં રજૂઆત…

Read More

વાતમ ગામના શિવ મંદિરના પૂજારી શ્રી સગન પુરી ખેતપુરી પગલની પ્રતિષ્ઠા કરી

હિન્દ ન્યુઝ, દિયોદર          દિયોદર તાલુકાના વાતમ ગામના શિવ મંદિરના પૂજારી શ્રી સગન પુરી ખેતપુરી સંવત 20 78 ના મહાવદ ચૌદશ ને મંગળવાર તા. 1/3/2022ના રોજ દેવલોક પામેલ ભગવાન ને ગમ્યું તે ખરું, તે નિમિત્તે હિંદવાણી પરગણું માળ ક્રિયા ફાગણ સુદ 6 તારીખ 8-3-2022 ની સાંજે રાખેલ ગોળનો ભંડારો અને સગા અને ગ્રામજનો તેમજ તેમનું મંદિર બનાવ્યું અને પગલની પ્રતિષ્ઠા કરી ખૂબ જ મોટી સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું. સંતો મહંતો અને ભૂદેવો સન્માન કરવામાં આવ્યું લોટા ની ભેટ આપવામાં આવી.  સંવત 2078 ફાગણ વદ સાતમ ને…

Read More

ધ કશ્મીર ફાઈલ મૂવી ને જોઈ સમર્થન આપવા હિન્દુ સેના ની અપીલ

હિન્દ ન્યુઝ, જામનગર                       ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ નો એ દર્દનાક દિવસ જે કશ્મીરી પંડિતો ને પોતાના ઘર છોડી ને કશ્મીર માંથી જવું પડ્યું, અશહ્ય યાતનાઓ વિધર્મી ઓ દ્રારા આપવામાં આવી, કતલે આમ થયા, બળાત્કાર થયા, જીવતા સળગાવી દીધા, જમીનો પર કબ્જા કરી લીધા અને આ વાત ને અત્યાર સુધી દબાવવા માં આવી. ૪ લાખ થી પણ વધુ કાશ્મિરી પંડિતો તેમજ હિન્દુ ઓને પોતાના વતન માંથી કાઢી મૂકવામાં આવ્યા. અને એજ વિષય ને લય ૩ દાયકા બાદ ભારત માં ૧૧ માર્ચે રીલિઝ…

Read More