બોટાદ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ૩૭૬૪૯ ગ્રાહકો પાસેથી વીજ બીલની લેણી રકમના રૂપિયા ૭૭૦.૯૯/- લાખની વસૂલાત કરવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ પીજીવીસીએલ દ્વારા બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં તમામ સર્કલોમાં ડીસ કનેકશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હાલમાં માર્ચ એન્ડીગના કારણે વીજ બીલના નાણાની વસુલાત માટે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, અને રીકવરી ડ્રાઈવ શરૂ કરેલ છે, જેમા માહે ફેબૃઆરી-૨૦૨૨ ની સ્થિતિએ બોટાદ વિભાગીય કચેરી હેઠળ આવતી બોટાદ શહેર, ગ્રામ્ય, બરવાળા, પાળીયાદ, રાણપુર પેટા વિભાગીય કચેરીની રૂ/.૬૨૯.૧૩/- લાખ તેમજ ગઢડા વિભાગીય હેઠળ આવતી ગઢડા ગ્રામ્ય, ગઢડા શહેર, ઢસા, ધોળા પેટા વિભાગીય કચેરીની રૂ/. ૫૪૦.૦૮/- લાખ એમ કુલ મળીને રૂ/. ૧૧૬૯.૨૧/- લાખ વીજ બીલ પેટે ભરવાના બાકી…

Read More

પાણી પુરવઠા વિભાગના ચોરવડલા સ્થિત એકમની ધારાસભ્યએ મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં સિહોરના સણોસરા પંથકમાં નર્મદા મહી આધારિત પાણી પુરવઠા માટે ચોરવડલા ગામે એકમ કાર્યરત છે, જેની મુલાકાત ધારાસભ્ય ભિખાભાઈ બારૈયાએ લઈ જરૂરી સૂચનો કર્યા છે. પાણી પુરવઠાની વિતરણ સ્થિતિ અને ચોરવડલા એકમની પરિસ્થિતિ અંગે ધારાસભ્ય ભિખાભાઈ બારૈયાએ મુલાકાત લઈ વિગતો મેળવી હતી અને અહીંયા યંત્ર સામગ્રી તેમજ વિતરણ પ્રણાલી સંદર્ભે સ્થાનિક તંત્રવાહકોને મરામત તેમજ સુચારુ કરવા સૂચન કરેલ છે. અહીંયા અગ્રણીઓ મૂળજીભાઈ મિયાણી, વલ્લભભાઈ રાઠોડ વગેરે સાથે આજુબાજુના કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા. બ્યુરો ચીફ (ભાવનગર) હકીમ ઝવેરી

Read More

દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર ઠાકોર સમાજ દ્વારા ગત સપ્તાહ માં કન્યા કેળવણી રથ નું સમાપન થયું જે રથ દિયોદર તાલુકા ના વિવિધ ગામો માં પરિભ્રમણ કરી દિયોદર ના મોજરું ખાતે પુર્ણાહુતી થઈ હતી જેમાં કન્યા હોસ્ટેલ ના બાંધકામ માટે એક કરોડ થી વધુ નું રોકડ દાન એકત્રિત થયું છે જેમાં તાલુકા ના વિવિધ સમાજે ઉદાર હાથે ફાળો આપી ઠાકોર સમાજ ની દીકરીઓ ભણે એ માટે સહભાગી થયા જેના ભાગ રૂપે રવિવાર ના રોજ દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે જેમણે કન્યા હોસ્ટેલ ના બાંધકામ માટે દાન આપ્યું તેવા દાનવીર દાતાઓ નું ખેસ…

Read More

પાલિતાણા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા માટે મુસ્લિમ સમાજ દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં પાલિતાણા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એમ એમ કન્યા વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ૨૦ જેટલા ડોક્ટરની ટીમ ખડેપગે રાખવામાં આવી હતી અને સારવાર કરી ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં આંખના રોગ ઓર્થોપેડિક વિભાગ હૃદય રોગ ચામડીના રોગ બાળરોગ સહિતના રોગના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકામાં પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પાલિતાણા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું…

Read More

ઈશ્વરિયાના વતની ઉગામેડી સ્થિત પર્યાવરણ કાર્યકર્તાશ્રી રમેશભાઈ નાકરાણીને એનાયત થશે ‘જળ પ્રહરી’ રાષ્ટ્રીય સન્માન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામના વતની અને ઉગામેડી સ્થિત શિક્ષણ અને પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ નાકરાણીને રાજધાની દિલ્લી ખાતે ‘જળ પ્રહરી’ રાષ્ટ્રીય સન્માન એનાયત થશે. આગામી બુધવાર તા.૩૦ બપોરે રાજધાની દિલ્લી ખાતે જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની મુખ્ય ઉપસ્થિતિ સાથે જળપુરુષ રાજેન્દ્રસિંહ અને રાષ્ટ્રીય હાજરીમાં દેશભરમાંથી પસંદ થયેલા પાણી પર્યાવરણ કાર્યકર્તાઓને ‘જળપ્રહરી સન્માન ૨૦૨૨’ એનાયત કરવામાં આવશે, જેમાં ગુજરાતમાંથી રમેશભાઈ પટેલને સન્માનિત કરાશે. સરકારી ટેલ દ્વારા ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના સંકલન સાથેના આ રાષ્ટ્રીય કક્ષાના સમારોહના સંયોજક અનિલસિંહે આપેલી વિગતો મુજબ પાણી સંદર્ભે નવીન ઉપયોગ, ઉપકરણ પ્રયોગ, પારંપરિક…

Read More