બોટાદ ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો શુભારંભ

બોટાદ બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને કૃષ્ણસાગર તળાવ ખાતે ખાતમૂહુર્ત કરી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૨નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૨ નો શુભારંભ ગાંધીનગર જિલ્લામાંથી કર્યો છે ત્યારે આજે આપણા બોટાદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કૃષ્ણસાગર તળાવ ખાતેથી કરવામાં આવ્યો છે, સમગ્ર રાજ્યમાં જળસંચયની પ્રવૃત્તિ ચાલી રહી છે. સુજલામ સુફલામ યોજના એ ગુજરાતનું ખૂબ મોટું જળસંચય અભિયાન છે. જે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાનમંત્રી…

Read More

ભાવનગરના ઇન્દિરાનગર વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર   શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ભાવનગરના ઇન્દિરાનગર વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતું. આ અવસરે તેમની સાથે ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સ્થાનિક કોર્પોરેટરઓ અને સ્થાનિક નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આજે ખાતમુરહૂર્ત થયેલાં કામોમાં રૂ ૮.૩૦ લાખના ખર્ચે કન્લર્ટ નાળા બનાવવાનું કામ હેમાબાની ઓફિસ સામે, મઢુલી પાસે સંપન્ન થયું હતું, તો રૂ. ૧૫ લાખના ખર્ચે ઇન્દિરાનગર ખાતે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રીએ કર્યું હતું. આ ઉપરાંત જી.આઇ.ડી.સી. થી ઇન્દિરાનગરના વણકરવાસ સુધી પાણીની લાઈન અપગ્રેડ કરવાનું કામનું ખાતમુહૂર્ત પણ શિક્ષણ મંત્રીના હસ્તે…

Read More

ભાવનગર જિલ્લાના વરતેજ ખાતેથી સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા ચરણનો પ્રારંભ કરાવતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભાવનગર           પરિવર્તન કરીને લોકોને ઉપયોગી બને તેવી વ્યવસ્થાઓ વિકસિત ક શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ભાવનગર જિલ્લાના વરતેજ ખાતેથી સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે,સુજલામ -સુફલામ જળ અભિયાનએ ધરતીને નવપલ્લવિત કરવાં સાથે ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનું જન અભિયાન છે. સુજલામ- સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં મળેલ સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, આવનારી ભવિષ્યની પેઢીને પાણીથી સભર…

Read More

સણોસરા ખાતે રૂ. ૨.૮૭ કરોડના ખર્ચે નિર્માણાધિન પાણી પુરવઠા યોજનાની ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા ગામડાના દરેક ઘરને પીવાનું પાણી મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના સણોસરા ગામે ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિ અંતર્ગત રૂ. ૨.૮૭ કરોડથી વધુના ખર્ચે પાણી પુરવઠા યોજના નિર્માણાધીન છે. સણોસરા ગામની આ યોજનાની કામગીરી સંદર્ભે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ મુલાકાત લીધી હતી અને માલસામાન ઉપયોગ સાથે મજબૂતીકરણ માટે તકેદારી રાખવા અનુરોધ કરી રાજ્ય સરકાર દ્વારા ગામે ગામ અને ઘર- ઘર સુધી પીવાના પાણીની યોજના સંબંધી ચર્ચા કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ‘જળ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મંજૂર…

Read More

ભાવનગરના અધેવાડા ખાતે સ્થિત શિવકુંજ આશ્રમ ખાતે આધ્યાત્મિક શિબિરમાં સહભાગી થતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર        શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે ભાવનગરના અધેવાડા ખાતે આવેલ શિવકુંજ આશ્રમ ખાતે આયોજિત ૨૮ મી ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરમાં સહભાગી થયાં હતાં. સંસ્કૃત, સંસ્કાર અને સંસ્કૃતિની ત્રિવેણી સમાન ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરને સંબોધતા તેમણે જણાવ્યું કે, ધર્મ અને આધ્યાત્મે પ્રબોધેલા શિક્ષણ અને સંસ્કારના એક તાંતણે આપણે સૌ બંધાયેલા છીએ. તેમણે કહ્યું કે, જીવન પરિવર્તનનો એક મોટો માર્ગ આધ્યાત્મ છે. જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે તેની પ્રતીતિ થતી હોય છે. તેથી ધર્મનો છોછ ન રાખીને તે આપણાં માટે ગૌરવ અને સન્માનની વાત બને. સમાજ ઉત્થાન અને સમાજ…

Read More

રાધનપુર, માનવ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર, માનવ સેવા ગ્રુપ દ્વારા અબોલ પશુ પક્ષીઓ  માટે થતી આવી છે સેવાકીય પ્રવૃત્તિઓ, આજે માનવ સેવા ગ્રુપ રાધનપુર દ્વારા રાધનપુર ની બાજુ માં હાઇવે પર ૩ વર્ષ થી એકજ જગ્યાએ બેઠેલાં એક ભિક્ષુક ગુરુજી ની ૩ વર્ષ થી રોજ સવાર સાંજ બંને ટાઈમ જમવાનું આપવા જતા ગૌસ્વામી રમેશ ભાઈ સેવા આપી રહ્યા હતા ત્યારબાદ રમેશ ભાઈ એ સાધુ હરેશભાઈ ને જાણ કરતાં “અપના ઘર આશ્રમ” ઉમતા નો સંપર્ક કરવામાં આવ્યો હતો,અને એ ભિક્ષુક ગુરુજીને ત્યાંઆશ્રમ મા મોકલવા માટે આગળ તજવીજ હાથ ધરવામાં આવી હતી, રાધનપુર પોલીસ…

Read More

“વિશ્વ ચકલી દિવસ” નિમિત્તે રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

હિન્દ ન્યુઝ, ચોટીલા ચોટીલામાં ૧૮ વર્ષથી કાર્યરત રામ-રહીમ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ તારીખ ૨૦ માર્ચ ને રવિવાર ના રોજ સવારે ૧૦ વાગ્યા થી બપોરે ૧ વાગ્યા સુધી ચોટીલા શહેરના ચામુંડા રોડ પર આવેલ સરકારી ગોડાઉન સામે આવેલ પુસ્તક પરબ ખાતે ચકલીના માળા અને પક્ષીને પાણી પીવા માટેના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે સંસ્થા દ્વારા ૧૮ વર્ષમાં ચોટીલાની અલગ-અલગ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ તથા ચોટીલા શહેરીજનોને અંદાજે ૨૦,૦૦૦ જેટલા પાણીના કુંડા અને અંદાજે…

Read More