હિન્દ ન્યુઝ, દિયોદર
દિયોદર તાલુકાના વાતમ ગામના શિવ મંદિરના પૂજારી શ્રી સગન પુરી ખેતપુરી સંવત 20 78 ના મહાવદ ચૌદશ ને મંગળવાર તા. 1/3/2022ના રોજ દેવલોક પામેલ ભગવાન ને ગમ્યું તે ખરું, તે નિમિત્તે હિંદવાણી પરગણું માળ ક્રિયા ફાગણ સુદ 6 તારીખ 8-3-2022 ની સાંજે રાખેલ ગોળનો ભંડારો અને સગા અને ગ્રામજનો તેમજ તેમનું મંદિર બનાવ્યું અને પગલની પ્રતિષ્ઠા કરી ખૂબ જ મોટી સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું.
સંતો મહંતો અને ભૂદેવો સન્માન કરવામાં આવ્યું લોટા ની ભેટ આપવામાં આવી. સંવત 2078 ફાગણ વદ સાતમ ને બુધવારે તારીખ 9-3-2022 રોજ યોજવામાં આવેલ સાથે ભોજન પ્રસાદ લઈ ને દર્શનાર્થીઓ છૂટા પડયા.
અહેવાલ : ઓમપુરી ગૌસ્વામી, બનાસકાંઠા