વાતમ ગામના શિવ મંદિરના પૂજારી શ્રી સગન પુરી ખેતપુરી પગલની પ્રતિષ્ઠા કરી

હિન્દ ન્યુઝ, દિયોદર

         દિયોદર તાલુકાના વાતમ ગામના શિવ મંદિરના પૂજારી શ્રી સગન પુરી ખેતપુરી સંવત 20 78 ના મહાવદ ચૌદશ ને મંગળવાર તા. 1/3/2022ના રોજ દેવલોક પામેલ ભગવાન ને ગમ્યું તે ખરું, તે નિમિત્તે હિંદવાણી પરગણું માળ ક્રિયા ફાગણ સુદ 6 તારીખ 8-3-2022 ની સાંજે રાખેલ ગોળનો ભંડારો અને સગા અને ગ્રામજનો તેમજ તેમનું મંદિર બનાવ્યું અને પગલની પ્રતિષ્ઠા કરી ખૂબ જ મોટી સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું.

સંતો મહંતો અને ભૂદેવો સન્માન કરવામાં આવ્યું લોટા ની ભેટ આપવામાં આવી.  સંવત 2078 ફાગણ વદ સાતમ ને બુધવારે તારીખ 9-3-2022 રોજ યોજવામાં આવેલ સાથે ભોજન પ્રસાદ લઈ ને દર્શનાર્થીઓ છૂટા પડયા.

અહેવાલ : ઓમપુરી ગૌસ્વામી, બનાસકાંઠા

Related posts

Leave a Comment