હિન્દ ન્યૂઝ, કોડીનાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક જય ખોડલ હોટલ ખાતે યોજાઈ હતી. જેમાં તાલુકાના અધ્યક્ષ, મંત્રી, સંગઠન મંત્રી તેમજ કારોબારી સદસ્યો હાજર રહ્યા હતા. વડીલ શિક્ષક હાજાભાઇ નકુમ દ્રારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભીખુભાઇ ગોહિલ દ્રારા સંગઠન અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. આ બેઠકમાં સંગઠનના કાર્યો, સમાજ ઉપયોગી કાર્યો તેમજ નોંધાયેલા સદસ્યતાની માહિતી ની રજૂઆત કરવામાં આવી હતી. મહામંત્રી રવિભાઈ પરમારે સંગઠન અને સરકાર દ્વારા ચાલતી વિવિધ શિક્ષક હિત ની યોજનાઓ ની માહિતિ અને પ્રગતિની ખાત્રી આપી હતી. એચ.ટાટ ના પ્રશ્નો, ઓ પી…
Read MoreDay: January 5, 2021
“રૂડા”ની સૂચિત ટીપી નં.૩૮/૨ (મનહરપુર-રોણકી)નો ઇરાદો જાહેર કર્યાના એક માસમાં જ ટી.પી.સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવાયો
તા.૧૨/૧/૨૦૨૧ના રોજ જમીન માલિકોની સભાનું આયોજન પણ થશે : “રૂડા”ના ચેરમેન ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સી.ઈ.એ. ચેતન ગણાત્રા દ્વારા ઝડપી પ્રક્રિયા હિન્દ ન્યુઝ, રાજકોટ તા.૫-૧-૨૦૨૧, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોનો ઝડપી અને સુનિયોજિત વિકાસ થાય અને તેના માધ્યમથી પ્રગતિની નવી નવી તકોનું નિર્માણ થાય તેમજ આ સમગ્ર કવાયતથી નાગરિકોના જીવનધોરણમાં ઉત્તરોત્તર સુધારો થાય અને તેઓની સુખાકારીમાં વૃદ્ધિ થાય તેવા આશયથી ટીપી સ્કીમો લગત કાર્યવાહી ખુબ જ ઝડપી બનાવવામાં આવેલ છે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા પણ ટીપી સ્કીમ બનાવવા અંગેની પ્રક્રિયાને તેજ રફતારથી આગળ ધપાવામાં આવી…
Read Moreસોમનાથ દાદાના દર્શન-મહાપૂજા કરતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
કોરોના મૂકત ગુજરાત બનવા સાથે સૈાના કલ્યાણની મંત્રીએ કરી પ્રાર્થના હિન્દ ન્યુઝ ,ગીર-સોમનાથ તા. ૦૪, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કુટીર ઉદ્યોગ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને મૂકત કરવા સાથે સૌના કલ્યાણ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. મંત્રીએ સોમનાથ મહાદેવને દેશવાસીઓને કોરોના વાયરસથી મુક્તિ મળે તેમજ કોરોના ચેપનો વ્યાપ વધુ ન ફેલાય તેવી પ્રાર્થના સાથે દર્શન-મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી. બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા
Read Moreઆંતર રાજ્ય વાહન ચોરી કરી વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું
હિન્દ ન્યૂઝ, ખેડા ખેડા LCB પોલીસે આંતર રાજ્ય વાહન ચોરી કરી વેચાણ કરવાનાં કૌભાંડના સૂત્રધાર માતર તાલુકાનાં ગરમાળાનો ઈમરાનખાન અહેમદખાન પઠાણને ૧૩ લકઝુરીયસ ગાડીઓ સાથે ઝડપી પડ્યો. સાથે ચોરીની ફોરવ્હીલર ગાડીઓના એન્જીન તથા ચેચીસ નંબરો સાથે બુદ્ધિ પૂર્વક છેડછાડ કરી ગાડીઓ વેચવાનાં કૌભાંડમાં અમદાવાદનો વસીમ ઉર્ફે ભુરો અકબરઅલી કુરેશી ફરાર છે. જેની વધુ તપાસ હાથ ધરાશે. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા
Read Moreદિયોદર ગ્રામ્ય વિસ્તારો માં ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું
હિન્દ ન્યુઝ ,દિયોદર ઉત્તર ગુજરાત માં હવામાન વિભાગ દ્વારા બે દિવસ કોલ્ડવેવ અને કમોસમી માવઠું થવાની આગાહી કર્યા બાદ માવઠું ન થતા ખેડૂતો માં આનદ ની લાગણી જોવા મળી આવી છે, પરંતુ આજે સમગ્ર ઉત્તર ગુજરાત ની સાથે સરહદી વિસ્તારમાં તેમજ દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો અને એકાએક વાતાવરણ માં પલટો આવી જતા દિયોદર પંથક તેમજ આજુ બાજુ ના ગ્રામીણ વિસ્તારમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. ધુમ્મસ ભર્યા વાતાવરણ ના કારણે હાઇવે વિસ્તાર પર થી પસાર થતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી…
Read Moreથરાદ ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિમણૂક માટે જિલ્લા કાર્યાલયનો કરાયો શુભારંભ
હિન્દ ન્યુઝ, થરાદ ૧૫ જૂન થી 27 ફેબ્રુઆરી નીધી એકત્રીકરણ કરવાન માટે જિલ્લા કાર્યાલય ખુલ્લુ મુકાયુ શ્રી રામ જન્મભૂમિ મંદિર ના નિમણૂક કારેલાના ઉદ્ઘાટનમાં સંત શ્રી રામ લખન દાસ બાપુ, રામેશ્વર મંડળના જાનકીદાસ બાપુ, કટાવ ના સંત શ્રી તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારો થરાદ, વાવ તાલુકાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામી વિવેકાનંદ જેવા અનેક સંગઠનો ઉપસ્થિત રહ્યા. પ્રથમ જે દાતાઓ દ્વારા રામ મંદિર નિમણૂક માટે 20 લાખની દાનની સરવાણી કરવામાં આવી. જેમાં શ્રી રામ જન્મભૂમિ નિમણૂક મંદિર માટે 5,11,111 /- રામાભાઇ રાજપૂત તરફથી અને…
Read More