હિન્દ ન્યુઝ, થરાદ
૧૫ જૂન થી 27 ફેબ્રુઆરી નીધી એકત્રીકરણ કરવાન માટે જિલ્લા કાર્યાલય ખુલ્લુ મુકાયુ
શ્રી રામ જન્મભૂમિ મંદિર ના નિમણૂક કારેલાના ઉદ્ઘાટનમાં સંત શ્રી રામ લખન દાસ બાપુ, રામેશ્વર મંડળના જાનકીદાસ બાપુ, કટાવ ના સંત શ્રી તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારો થરાદ, વાવ તાલુકાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામી વિવેકાનંદ જેવા અનેક સંગઠનો ઉપસ્થિત રહ્યા.
પ્રથમ જે દાતાઓ દ્વારા રામ મંદિર નિમણૂક માટે 20 લાખની દાનની સરવાણી કરવામાં આવી. જેમાં શ્રી રામ જન્મભૂમિ નિમણૂક મંદિર માટે 5,11,111 /- રામાભાઇ રાજપૂત તરફથી અને 5,11,111દિનેશભાઈ બારોટ તરફથી મંદિરના નિમણૂક માટે દાન અર્પણ કર્યા.
રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ