હિન્દ ન્યુઝ, કોડીનાર કોડીનાર તાલુકા ના દેવળી (દેદાબાપાની) ગામના અને ગુજરાત રાજ્ય ખેતીવાડી ખાતું અને ગુજરાત કૃષિ યુનિવર્સિટી માં કૃષિ વિસ્તરણ અને શિક્ષણ ની મહત્વ ની કામગીરી ૩૬ વર્ષ સુધી નિભાવી અને છેલ્લે ૧૮ વર્ષ પહેલા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે થી નિવૃત્તિ લઈ અને હાલ કોડીનાર પંથક માં નિવૃત્તિ માં જ પ્રવૃત્તિ ના જીવનમંત્ર સાથે કાર્યકર્તા ડો.એ. ઓ.ખેર હાલ પોતાની ૭૯ વર્ષ ની ઉંમરે ભારત રત્ન રાજીવગાંધી ગોલ્ડ મેડલ થી સન્માનિત થતા પોતાના દ્વારા કરવામાં આવેલ નિસ્વાર્થ ભાવે સંપૂર્ણ સમર્પિત થઈ પ્રામાણિક પણે કરેલું કામ નો કોઈ વિકલ્પ નથી તે…
Read MoreMonth: September 2020
સોમનાથ જુનાગઢ નેશનલ હાઇવે પર ચક્કાજામ…
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ બિસ્માર હાઇવે મામલે ચક્કાજામ… છાત્રોડા ગામ નજીક ટ્રક માલિકો દ્વારા કરાયો ચક્કાજામ… છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે ની બદતર સ્થિતિ… વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલી… ખખડધજ હાઇવે ના કારણે ટ્રક સહિત ના વાહનો માં મોટું વેરન્ટેજ… અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ટ્રક માલિકો દ્વારા રોડ પર ચક્કાજામ… રિપોર્ટર : તુલસી ચાવડા ગીર સોમનાથ
Read Moreમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ પત્રકારો સાથે સાંધ્યો પરિસંવાદ
હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર મા કોવીડ 19 સામે ની લડત ની વિગતવાર માહિતી આપી. વધુ મા જણાવેલ કે મુખ્યમંત્રી દ્વારા જામનગર ની સતત ચિંતા કરાઈ રહી છે. સારવાર માટે વધુ વ્યવસ્થાઓ નું નિર્માણ કરાયું. જામનગર મા રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ મહેસુલ સેવા સદન ના સભા ખંડ ખાતે નગર ના પત્રકાર મિત્રો ને સંબોધન કર્યું હતું. સાથે જ જામનગર મા થઇ રહેલી કોવીડ સામે ની લડાઈ ની વિગત વાર માહિતી આપી હતી. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર
Read Moreજામનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડીસ્ટનસ અને માસ્ક પહેરવા લોકોને સમજૂત કરવાના પ્રયાસો
હિન્દ ન્યૂઝ, જામનગર હાલ મા વધી રહેલ કોરોના ના કેસ ને ધ્યાને લઈ ને જામનગર પોલીસ દ્વારા સીટી – બી ડિવિઝન વિસ્તાર, દરબારગઢ અને બકાલા માર્કેટ સહિત અનેક વિસ્તાર મા માસ્ક નું વિતરણ કરવા આવ્યું હતું અને લોકો ને વધતા કેસો પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આવા સરાહનીય કાર્યો કરી જામનગર પોલીસ દ્વારા ઉમદા ઉદાહરણ પૂરું પાડવા મા આવ્યું હતું. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર
Read Moreજોડીયા ખાતે સેવા સપ્તાહ કાર્યક્રમ યોજાયો…..
હિન્દ ન્યૂઝ, જોડિયા જોડિયા તાલુકાના મેઘપર ગામે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મ દિવસ ને અનુલક્ષીને ‘સેવા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત મેઘપર ગામે સમૂહ સફાઈ અભિયાન અને વૃક્ષરોપણ ના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને જોડિયા તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઇ દલસાણીયા અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ કિશોરભાઈ મઢવી અને હિતેસભાઇ ચનીયારા અને ગામના સરપંચ દયાળજીભાઈ ટાંક તથા ગામના તલાટી કમ મંત્રી ગઢિયાભાઈ અને ઉપ સરપંચ સુરેશભાઈ ચૌહાણ અને શાળા નો અને આગણવાડીની બહેનો નો સ્ટાફ અને ગ્રામજનો અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રિપોર્ટર : શરદ રાવલ,…
Read Moreરાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને તબીબ અને સ્ટાફ દ્વારા છાતી પર બેસીને ઢોરમાર માર્યાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત.
હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને ડોક્ટરો અને સ્ટાફ દ્વારા જે રીતે ધમકાવીને ઢોરમાર મારવામાં આવ્યો છે. તેનો વિડીયો પણ વાઈરલ થયેલા છે. આ ઘટનામાં ડોકટર દર્દીની છાતી ઉપર બેસી જઈ તેને ધમકાવી રહ્યા છે. તેમજ દર્દીને ફડાકા મારી રહ્યા છે. તેમજ વિડીયોમાં સિક્યોરિટીનો સ્ટાફ હાથમાં ધોકા લઇને ઉભા છે. અને પગમાં સેફ્ટી શુઝ પહેરેલા છે. તેનાથી તેને અસહ્ય પીડા થાય તેવી રીતે ઢીકાપાટુનો માર મારી રહ્યા છે. તેમજ વિડીયોમાં દર્દીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવર-જવર થતા સ્થળોએ માસ્ક નહી પહેરતા લોકો સામે ડાઈવ.
હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ સરકારશ્રી દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે. લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે. તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં…
Read Moreરાજકોટ નાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે રાજકોટ બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કરતી રાજકોટ મહાનગરપાલિકા
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની બહારથી આવતા મુસાફરો માટે S.T બસ સ્ટેશન ખાતે મહાનગરપાલિકા દ્વારા ચેકઅપ કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત થોડા મુસાફરો એવા પણ હોય છે કે જે લોકો શહેરની બહારના સ્ટોપ પર ઉતારતા હોય છે. તો આવા મુસાફરો માટે મહાનગરપાલિકા દ્વારા પ્રાઇવેટ બસ સ્ટોપ ખાતે ઉતારતા મુસાફરોનું સ્થળ પર જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પ્રાઇવેટ બસમાં રાજકોટ બહારથી આવતા મુસાફરોનું મનપા દ્વારા સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ દરમ્યાન જો કોઇ…
Read Moreગીર સોમનાથ -90, ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ ના પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ ના યુવાન નોમાનભાઈ પંજા નું સન્માન કરેલ,
ગીર સોમનાથ, 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર ના પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ ના મધ્યમવર્ગ ના ગુલામહુશેનભાઈ પંજા ના પુત્ર નોમાનભાઈ એ ‘ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એંજિનિરિંગ’ ના છઠા સેમસ્ટર માં ગુજરાત મા પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે, અને તેઓના પરિવાર તથા સમસ્ત મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારેલ છે. નોમાનભાઈ એ પોતાની અથાગ મહેનત અને પરિશ્રમ થી સમસ્ત મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારેલ હોય તેવા આ જોસિલા યુવાન ને બિરદાવા માટે ૯૦ સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ નોમાનભાઇ નું પ્રમાણપત્ર…
Read Moreખેડબ્રહ્મા ના હરજીપુરા વિસ્તાર માં પીવાનું પાણી ડહોળું અને દુર્ગંધ મારતું આવ્યું
હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા ના રેલવે સ્ટેશન સામે આવેલ હરજીપૂરા વિસ્તાર માં ઘરે ઘરે નળ માં પીવાનું પાણી ડહોળું આવતા હોહાકર મચી જવા પામ્યો છે. ત્યાં સવાલ ઊઠી રહ્યાં છે. આ પાણી પીવા માં તો નહિ બીજા કામ માં પણ વાપરી ના શકાય તેવું પાણી આવે તો ત્યાં આવેલ પ્રજાજનો શું વાક છે ? આમ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કઈ એક્શન લેવામાં આવે તેજ અપીલ કરી રહ્યા છે. હર્જીપુરા વિસ્તાર માં હજુ કોઈ દવા નાખવામાં નથી આવી, ત્યાં ગંદકી સાફ સફાઈ થાય અને પીવા માટે સારું પાણી મળે તેજ અપીલ કરી…
Read More