મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ પત્રકારો સાથે સાંધ્યો પરિસંવાદ

હિન્દ ન્યૂઝ, જામનગર

જામનગર મા કોવીડ 19 સામે ની લડત ની વિગતવાર માહિતી આપી. વધુ મા જણાવેલ કે મુખ્યમંત્રી દ્વારા જામનગર ની સતત ચિંતા કરાઈ રહી છે.
સારવાર માટે વધુ વ્યવસ્થાઓ નું નિર્માણ કરાયું. જામનગર મા રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ મહેસુલ સેવા સદન ના સભા ખંડ ખાતે નગર ના પત્રકાર મિત્રો ને સંબોધન કર્યું હતું. સાથે જ જામનગર મા થઇ રહેલી કોવીડ સામે ની લડાઈ ની વિગત વાર માહિતી આપી હતી.

રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Related posts

Leave a Comment