થરાદ પત્રકાર એકતા સંગઠન દ્વારા વિશ્રામ ગૃહ ખાતે બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી……..

થરાદ, ગુજરાત પત્રકાર એકતા સંગઠ્ન ના સંયોજક સલીમભાઇ બાવાણીનુ દુ:ખદ નિધન થયું હોવાથી થરાદ રેસ્ટ હાઉસ ખાતે પત્રકાર મિત્રોઓ દ્વારા ગાયત્રી મંત્ર બોલી બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત પત્રકાર એકતા સંગઠ્ન ઉપ.પ્રમુખ જગદીશ સિંહ રાજપૂતની અધ્યક્ષ સ્થાને શ્રધ્ધાંજલિ અપાઇ હતી . આ શ્રધ્ધાંજલિ માં પ્રેસ ક્લબ, થરાદ ના સભ્યો રહ્યા હાજર રહ્યા હતા. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

ગઢડા તાલુકાના ઢસા જનકશન માં એકજ દાનવીર દાતા એ માસ્ક વિતરણ કર્યા

ઢસા, ઢસા જં. મા આવેલ મેઈન રોડ ઉપર આવેલ સરકારી દવાખાના વાળી શેરી પાસે આવેલ સોની જ્યંતિલાલ નરસીદાસ ખીજડીયા વાળા સોની ની દુકાનદાર તરફથી દરેક નાના-મોટા, અમીર-ગરીબ, નાત-જાત જોયા વિના અંદાજે 2000 જેટલાં માસ્ક અત્યાર સુધી વિતરણ કરવામાં આવ્યા. કોવીડ 19 અંતર્ગત સરકાર ના આદેશ મુજબ માસ્ક પહેરવા ફરજીયાત કરેલ આ અનુસાર નિયમ સોની જ્યંતિલાલ દુકાન માલિક સમજદારી વાપરી ને હ્રદય થી માસ્ક વિતરણ કર્યા હતા. દુકાન ના સહાયકો એ પણ માસ્ક વિતરણ કરવામાં મદદ રૂપી થયાં હતા. આ કામ જોય ને ઢસા તેમજ ગ્રામ્ય વિસ્તાર ના લોકો એ આભાર…

Read More

કુલ ૨૫૮ દર્દીઓને સારવાર બાદ સાજા થતા રજા અપાઈ હાલની સ્થિતિએ ૧૧૪ સક્રિય કેસો

ગોધરા, પંચમહાલ જિલ્લામાં કોરોના કેસ વધારે પડતા જોવા મળ્યા હતા કોવિડ-૧૯ સંક્રમણના ૨૮ નવા કેસ મળી આવતા કુલ કેસની સંખ્યા ૪૦૩ થવા પામી છે. નવા મળી આવેલા ૨૮ કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૨૨ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૬ કેસ મળી આવ્યા છે. હાલોલ શહેરમાં ૬, કાલોલમાં ૮ અને ગોધરામાં ૮ કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી ૨, કાલોલ ગ્રામ્યમાંથી ૩ અને શહેરા ગ્રામ્યમાંથી ૧ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે જિલ્લાના કુલ ૨૫૮ દર્દીઓ કોરોનાને પછડાટ આપી…

Read More

જિલ્લામાં થઈ રહેલી કોરોના વિષયક કામગીરી અંગે પંચમહાલ જિલ્લા ગોધરા ખાતે આરોગ્ય કમિશ્નરના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી

ગોધરા,  પંચમહાલ ગોધરા ખાતે આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કામગીરી વિશે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર પાસેથી જિલ્લામાં હાલની સ્થિતિએ સંક્રમણના કેસો, અસરગ્રસ્ત વિસ્તારો, ડિસ્ચાર્જ રેટ, કેસો મળવાનો દર, ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, બેડ સહિતની સારવારની સુવિધાઓ વગેરેની માહિતી મેળવતા કમિશ્નરએ કોરોના સામેની લડાઈ લાંબી ચાલે તેમ હોવાથી તેને ધ્યાનમાં રાખી સંસાધનો અને વ્યૂહરચનાનું આયોજન કરવા પર ભાર મુક્યો હતો. સંક્રમણની શકયતા ઘટાડવા કન્ટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં અલગ-અલગ ટીમોને કામગીરી સોંપવાના તેમ જ જિલ્લાના બધા ગામોને…

Read More

મહુવામાં રવિવાર થી હનુમંત હોસ્પિટલ ખાતે કોવિડ 19 સુવિધા શરૂ કરવા માં આવશે

મહુવા, મહુવા મા 26,7,2020 રવિવાર થી હનુમંત હોસ્પિટલ ખાતે કોવિડ 19 સુવિધા શરૂ કરવા માં આવશે. મહુવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તાર અને જેશર તળાજા ને આ હનુમંત હોસ્પિટલમાં લાભ લય શકશે. આ હોસ્પિટલમાં 30 બેડ ની સુવિધા કરવામાં આવી છે. રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Read More

મહુવા માર્કેટયાર્ડ એક મહિના માટે બંધ…..

મહુવા મહુવા માર્કેટયાર્ડ એક મહિના માટે બંધ  કરેલ હોવાથી આથી તમામ ખેડૂત ભાઈઓ/વેપારી ભાઈઓ ને જાણ કરવામાં આવે છે. હાલ કોરોના વાયરસ ના વધતા જતા કેસો ને ધ્યાનમાં રાખીને તારીખ .27/7/2020 ને સોમવારથી તારીખ. 28/8/2020 રવિવાર એક મહિના સુધી માર્કેટયાર્ડ શાકભાજી વિભાગ સિવાય સંપૂર્ણ બંધ રહેશે જેની સર્વોએ નોંધ લેવી. રિપોર્ટર : રાજકુમાર પરમાર,  મહુવા

Read More

ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર સીટીના ત્રણ રસ્તા ઉપર અચાનક ચાલતી કારમાં લાગી આગ

અંકલેશ્વર, ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર સીટી માં ત્રણ રસ્તા ઉપર અચાનક ચાલતી કાર માં સોર્ટસરકીટ ના કારણે કાર ના એન્જીન માંથી ધુમાડા ના ગોટે ગોટા નીકળતા આસપાસ માં પબ્લિક નાસભાગ થઇ જવા પામી હતી.પબ્લિક પાણી નો છંટકાવ કરતા કાર માં મોટુ નુકસાન થતા બચી ગયેલ છે. નસીબ જોગે કોઈ જાનહાની થઇ ન હતી. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More

તાલુકા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રી ને લેખિત માં રજુઆત કરી…..

દિયોદર, દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તાર માં કોરોના વાઇરસ ના કેસો માં વધારો થવા પામ્યો છે. જેમાં આવી વિકટ પરિસ્થિતિ ના દિયોદર ખાતે 100 બેડ ની કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવા તાલુકા પંચાયત ના પ્રમુખે લેખિત માં રજુઆત કરી છે. દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ફરજ બજાવતા ચિત્રલેખા કુવરબા પ્રવિણસિંહ વાઘેલા એ દિયોદર ગ્રામીણ વિસ્તાર અને દિયોદર શહેર માં કોરોના વાઇરસ ના કેસો માં વધારો થઈ રહો છે. જેમાં દિન પ્રતિદિન વધતા જતા કેસો ને ધ્યાને લઇ તાલુકા પંચાયત ના લેટર પેડ પર મુખ્યમંત્રી ને લેખિત માં રજુઆત કરતા દિયોદર…

Read More

દિયોદર નગરજનો માટે ત્રીજો પાણી નો બોર મંજુર હવે પાણી ને સમસ્યા દૂર થશે

દિયોદર, બનાસકાંઠા જિલ્લા ની સહુ થી મોટી ગ્રામ પંચાયત દિયોદર ખાતે હવે પીવા ના પાણી ની સમસ્યા ન સર્જાય તે માટે ગ્રામ પંચાયત ની રજુઆત બાદ એકા એક ત્રીજો પાણી નો બોર મંજુર થતા આનંદ ની લાગણી જોવા મળી છે. દિયોદર ગ્રામ પંચાયત કચેરી માં સરપંચ તરીકે દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ફરજ નિભાવી રહા છે. જેમાં કોરોના સંકટ વચ્ચે પણ કોરોના વોરિયર્સ તરીકે ગ્રામ પંચાયત ને લગતી તમામ કામગીરી સામે ઊભા રહી એક સ્વચ્છ ગામ તરીકે તેમની ઓળખાણ બનાવી રાખી છે જેમાં ઘણા સમય થી દિયોદર માં ત્રીજા પાણી…

Read More

રાજકોટ શહેર પરીક્ષાના ૧૫ દિવસ બાદ જો કોઇ કોરોનાથી સંક્રમિત થશે તો તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેડીકલ ટ્રીટમેન્ટ માટે ૧ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.વિજય દેસાણીએ આ જાહેરાત કરી છે. આ ઉપરાંત પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થશે તો તેમને પણ ૧ લાખની સહાય કરવામાં આવશે. ૧૧ પરીક્ષા કેન્દ્ર પર ૯૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, સરકાર અને U.G.C ની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરાશે તેમજ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. એક પરીક્ષા ખંડમાં ૫૦ ટકા એટલે કે ૧૫ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે…

Read More