થરાદ પત્રકાર એકતા સંગઠન દ્વારા વિશ્રામ ગૃહ ખાતે બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી……..

થરાદ,

ગુજરાત પત્રકાર એકતા સંગઠ્ન ના સંયોજક સલીમભાઇ બાવાણીનુ દુ:ખદ નિધન થયું હોવાથી થરાદ રેસ્ટ હાઉસ ખાતે પત્રકાર મિત્રોઓ દ્વારા ગાયત્રી મંત્ર બોલી બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત પત્રકાર એકતા સંગઠ્ન ઉપ.પ્રમુખ જગદીશ સિંહ રાજપૂતની અધ્યક્ષ સ્થાને શ્રધ્ધાંજલિ અપાઇ હતી .

આ શ્રધ્ધાંજલિ માં પ્રેસ ક્લબ, થરાદ ના સભ્યો રહ્યા હાજર રહ્યા હતા.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment