કેશોદમાં ધંધા રોજગાર શરૂ થવાના પ્રથમ દિવસે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

કેશોદ, કેશોદમાં ધંધા રોજગાર શરૂ થવાના પ્રથમ દિવસે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કેશોદમાં લોક ડાઉન 3 ને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જુનાગઢ કલેકટર અને એસ.પીનું પેટ્રોલિંગ કેશોદના તમામ પોલીસ પોઈન્ટ પર ચેકીંગ હાથ ધરવામાં આવેલ શહેરના વિવિધ માર્ગો પર આવેલ પોલીસ પોઈંટોનુ કર્યુ નિરીક્ષણ એસપી દ્વારા કેશોદમાં અવારનવાર કરવામા આવી રહ્યું છે પેટ્રોલીંગ કેશોદમાં લોકડાઉન જાહેર થયા બાદ ચાર વખત એસપી દ્વારા કરાયુ પેટ્રોલીંગ રીપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

૨ાજકોટ શહેરના કદમ હાઈટ્રસમાં લીફટમાં શોક લાગવાથી બે ના મોત

૨ાજકોટ, ૨ાજકોટ શહેર તા.૪.૫.૨૦૨૦ ના રોજ મોટામૌવા ૨ોડ પ૨ આવેલ અર્જૂન પાર્ટી પ્લોટ પાસે આવેલી કદમ હાઈટ્રસ નામની બિલ્ડીંગમાં ૬ માળે ફલેટ નં.૬૦૪ માં ૨હેતાં મનીષાબેન કિ૨ણભાઈ આશ૨ા. ઉ.પ૩ મહિલા આજે સવા૨ે સાડા ૬.વાગ્યે નીચે દુધ લેવા માટે લીફટનું બટન દબાવતાં જ શોક લાગવાથી બુમાબુમ ક૨ી મુકતાં નીચે ૫ માં માળે ૨હેતાં જીજ્ઞેશભાઈ જસવંતભાઈ ઢોલ. ઉ.૪૭ દોડી જઈ તેમને છોડાવવા જતાં તેમને પણ વિજશોક લાગ્યો હતો. દેકા૨ો થતાં મનીષાબેનના પરિવારજનો પણ દોડી આવતાં લીફટ સહિતનો મેઈન પાવ૨ બધં ક૨ી તાત્કાલીક બંન્નેને સિવિલ હોસ્પીટલ ખાતે સા૨વા૨માં ખસેડવામાં આવ્યાં હતાંં. જયાં બંન્નેનું…

Read More

દાહોદ જિલ્લામાં ૧૧ કેસ કોરોના વાયરસના નોંધાયા જે પૈકી ૮ કેસ એક્ટીવ, ત્રણ દર્દીઓ સાજા

દાહોદ, તા. ૦૪ : મધ્યપ્રદેશના નીમચથી તા. ૨૯ એપ્રીલના રોજ દાહોદ પરત આવનારા પરીવારના વધુ પ સભ્યોને કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. નીમચથી આવનાર આ પરીવારમાંથી કુલ ૧૧ પૈકી અત્યાર સુધીમાં ૭ સભ્યોને કોરોના લાગુ પડી ગયો છે. આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને અહીંની સિવિલ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે. જયારે બાકીના ૪ સભ્યો હાલે ગર્વમેન્ટ ક્વોરોન્ટાઇનમાં છે. જે પૈકી એક સભ્યનો રીપોર્ટ આવવાનો બાકી છે. આજે પોઝેટીવ આવનારા સભ્યોમાં ૩૦ અને ૩૭ વર્ષની બે મહિલાઓ, ૧૨ વર્ષની એક કિશોરી, તથા ૮ અને ૧૦ વર્ષના બે બાળકોનો…

Read More

જામનગર ખાતે બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સ જોવા મળતું નથી…. 

જામનગર, જી જી હોસ્પિટલ ની સામે આવેલ બેન્ક ઓફ ઈન્ડિયા અને પટેલ કોલોની બેન્ક ઓફ બરોડા મા લાંબી લાઈનનો નજરે પડે છે તે બરોબર છે. પણ જામનગર હજી ગ્રીન ઝોનમાં આવ્યા છીએ અને લોકો ની વચ્ચે ના સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જોવા મળતું નથી. હજી લાગે છે લોકો કોરોના ની મહામારી ને સમજી શકયા નથી અથવા સમજવા માગતા નથી. સરકારનો સતત પ્રયત્ન એ જ રહ્યો છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી ને રહ્યે એ માટે આપણા સૌને વારંવાર સંબોધન આપીને જણાવતા રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ આ તમામ…

Read More

જરૂરીયાતમંદ કામદાર અને સ્થળાંતર મજૂરની રેલ મુસાફરી વિના મૂલ્યે કારાવશે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લીધો મહ્ત્વનો નિર્ણય – સોનિયા ગાંધી

રાજકોટ, રાજકોટ શહેર તા.૪.૫.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકાર દ્વારા જ્યારે પરપ્રાંતિઓ, વિદ્યાર્થી, શ્રમિકોને તેના વતન પરત મોકલવા માટે રેલવે તેમજ અન્ય વાહન દ્વારા તેમના વતન મોકલવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ સરકાર દ્વારા શ્રમિકો માટે વધુ એક સુવિધા વધુ એક મહત્વની જાહેરાત કરી છે. સોનિયા ગાંધી દ્વારા આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે પોતાનાં વતન પરત ફરતા શ્રમિકો માટે કોંગ્રેસ સરકાર રેલવેનો પૂરો ખર્ચ આપશે. અને તેમજ રેલવે મંત્રાલય દ્વારા સંપૂણૅ પણે તેમને વિના મૂલ્યે મુસાફરી કરવામાં આવશે. ઉપરાંત સોનિયા ગાંધીનું કહેવું છે કે રેલવે મંત્રાલય પી.એમ…

Read More

રાજકોટ શહેર પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત મોકલવા બાબતે કારખાને દારોને મદદરૂપ થવા મિટિંગ કરવામાં આવેલ

રાજકોટ, રાજકોટ શહેર તા.૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ઝોન-૧ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વસતા પરપ્રાંતિયો મજદૂરોને જે પોતપોતાના વતનમાં જવા ઇચ્છતા હોય જે અનુસંધાને કારખાનેદારો તથા ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો સાથે ડી.સી.પી. રવિ મોહન સૈની, એ.સી.પી. પૂર્વ વિભાગ એચ.એલ.રાઠોડ તથા એ.સી.પી. ઉત્તર વિભાગ એસ.આર.ટંડેલ તથા ભક્તિનગર. થોરાળા પોલીસ સ્ટેશન. આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઇ. ઓની પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત મોકલવા બાબતે મદદરૂપ થવા મિટિંગ કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં અટિકા વિસ્તારમાં ૧૫૦૦થી વધુ પરપ્રાંતીય લોકોના ટોળા ઉમટયા,  પોલીસ કાફલો પહોંચ્યો, વતન જવાની માંગ સાથે ટોળા એકત્ર થતા તંત્ર ચોંકયુ

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ સાંજે ૫ વાગે ગોંડલ રોડ ચોકડીથી કોઠારીયા જવાના રસ્તે અનેક પરપ્રાંતિયો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. રોડ બ્લોક કર્યાંનું જાણવા મળે છે. સ્થિતિ ગંભીર દર્શાય છે. પોલીસ દોડી ગઈ છે. પોલીસ દ્વારા માઈક મારફત લોકોને સમજાવવા પ્રાયસ થઇ રહ્યાં છે. રાજકોટ શહેરમાં પરપ્રાંતિયોની ધીરજ ખૂટતા તંગદિલી સર્જાય છે. રાજકોટના આહીર ચોકમાં પોતાના વતન જવાની માંગ સાથે ૧૫૦૦થી વધુ પરપ્રાંતીઓ ઉમટી પડ્યા હતા. થોડાક સમય માટે તંગદિલીનું નિર્માણ થયા બાદ પોલીસે બે દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવાની હૈયા ધારણાં આપી મામલો થાળે પાડયો હતો. એક…

Read More

રાજકોટ શહેર ની એક કંપનીએ ભારતમાં સૌપ્રથમ વખત એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના એક કંપનીએ ભારતમાં સૌપ્રથમ વખત એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે. રાજકોટની ભાગોળે મેટોડા પછી ખીરસરાથી આગળ આણંદપર ગામે સેફ્રોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બાજુમાં આવેલી પેલીકન રોટોફલેકસ પ્રા.લી. દ્વારા આ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પેલીકન ના ચેરમેન અને એમ.ડી.ભરતભાઈ શાહે જણાવ્યું કે, એન-૯૫ માસ્ક બનાવવાનું ફુલ્લી ઓટોમેટિક મશીન ખૂબ જ જટિલ હોવા છતાં પણ રાજકોટ પેલીકન ની ટીમ દ્વારા તેના નિર્માણનું લક્ષ્ય માત્ર ૨૦ દિવસમાં સફળતાથી પાર પાડવામાં આવ્યું છે. ફુલ્લી ઓટોમેટિક એન-૯૫ માસ્ક બનાવવાના મશીનમાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો…

Read More

મહારાજા ભગવતસિંહજ નું સૂત્ર હતું કે “ગોંડલ રાજ નો કોઈપણ વ્યક્તિ સવારે ભૂખ્યો જાગે પરંતુ રાત્રે ભૂખ્યો ના સુવે” તે સૂત્ર ગોંડલ રાજવી પરિવારે ચરિતાર્થ કર્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ ગોંડલ મુકામે હાલ કોરોના ના કહેર માં સંપૂર્ણ ગોંડલ લોકડાઉન છે. આવી વિકટ પરિસ્થિતિમાં ગોંડલ શ્રમજીવી પરિવારના ધંધા રોજગાર અને મજૂરી કામ બંધ હોય. ત્યારે ગોંડલ વર્તમાન મહારાજાશ્રી. જ્યોતિન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલ તેમજ યુવરાજ હીમાંશુસિંહજી ઓફ ગોંડલ દ્વારા લોકડાઉનના તમામ દિવસોમાં સ્લમ વિસ્તારના લોકો માટે તૈયાર ભોજન પૂરૂ પાડવામાં આવ્યું છે. મહારાજાશ્રી. ભગવતસિંહજી ના રાજવી કાળમાં “ગોંડલ બાપુ” નું સૂત્ર હતું કે “ગોંડલ રાજ નો કોઈપણ વ્યક્તિ સવારે ભૂખ્યો જાગે પરંતુ રાત્રે ભૂખ્યો ના સુવે” તે સૂત્ર ગોંડલ રાજવી પરિવારે ચરિતાર્થ કર્યું છે. આ…

Read More

રાજકોટ શહેર ટ્રાફિક પી.આઇ. સુખવિન્દરસીંગ ગડુ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા સૂચના અપાઈ

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ ટ્રાફિક પી.આઇ. સુખવિન્દરસીંગ ગડુ દ્વારા બજરંગવાડી વિસ્તારમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ. માસ્ક પહેરો. પાન-ફાકી ખાઈને થુકશૂં નહિ તથા બિનજરૂરી બહારના નીકળવા સૂચનાઓ આપવામાં આવી તથા બિનજરૂરી બહાર નીકળવા વાળા લોકોના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. તેમજ પી.આઇ. ગડુ તેમના સ્ટાફના માણસો સાથે બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉન દરમિયાન સધન પેટ્રોલીંગ કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More