રાજકોટ શહેર ઓખા-બાંદ્રા, રાજકોટ-કોઈમ્બતુર, ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે કુલ ૫૫ ફેરા થશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ-કોઈમ્બતુર પાર્સલ સ્પેશ્યલ ટ્રેન રાજકોટથી તા.૧૯, ૨૩, ૨૭ અને ૩૧ મેના રોજ સાંજે ૫:૩૦ કલાકે ઉપડી કોઈમ્બતુર ત્રીજા દિવસે ૨:૩૦ કલાકે પહોંચશે. આ ટ્રેન પરત કોઈમ્બતુરથી ૨૨, ૨૬, ૩૦ મે અને ત્રણ જૂનના રોજ સવારે ૪ કલાકે ઉપડી ત્રીજા દિવસે રાત્રે ૧૨ કલાકે રાજકોટ પહોંચશે. ઓખા-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ઓખાથી તા.૧૫, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૭ અને ૩૧ મે ના રોજ સવારે ૭:૧૫ કલાકે ઉપડી ત્રીજા દિવસે સાંજે ૫ કલાકે ગુવાહાટી પહોંચશે. આ ટ્રેન પરત તા.૧૮, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૦ મે અને…

Read More

રાજકોટ શહેર કોંગ્રેસે લોન્ચ કરી વેબ એપ ઈ-જનમિત્ર કોવિડ-૧૯ હેલ્પલાઈન

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ આ વેબ એપ્લિકેશન અંગે જાણકારી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસને લઈને પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. કોંગ્રેસ પક્ષે સરકારને સાથ-સહકાર આપી લોકોને સેવા, સમર્પણ, બલિદાનની ભાવનાથી રાહત કાર્યો કરી મદદ કરી પરંતુ સરકારના વિભાગો વચ્ચે સંકલનના અભાવે લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે સરકારની ઈચ્છા શકિત અને વિભાગોની અસક્રિયતા જોવા મળી રહી છે. ત્યારે આવા કપરા સંજોગોમાં લોકોને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડિજિટલ માધ્યમથી વેબ એપ્લિકેશન ઈ-જનમિત્ર કોવિડ-૧૯ હેલ્પલાઈનની શરૂઆત કરવામાં…

Read More

રાજકોટ શહેર કોરોનાની મહામારી સામેની જંગમાં જીલ્લા પંચાયતના સભ્યોએ સ્વભંડોળ માંથી રૂ.૪૮.૫૦ લાખની ગ્રાંટ ફાળવી હતી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ હાલ કોરોનાનું સંકટ સમગ્ર જિલ્લા ઉપર ઘેરાઈ રહ્યું છે. ત્યારે આ સંકટને અટકાવવા રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારોનાં લોકો સુધી માસ્ક. સેનેટાઈઝર કિટ સહિતની ચીજવસ્તુઓ પહોચે તે માટે જિલ્લા પંચાયતનાં સભ્યોએ રૂ.૪૮.૫૦ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. આ ગ્રાન્ટ ફાળવ્યાને એક મહિના જેટલો સમય વિત્યો છે. છતા આજ દિન સુધી કોઈ પણ વસ્તુની ખરીદી થઈ નથી. આરોગ્ય અધિકારીની આ ગંભીર બેદરકારી બદલ સભ્યો રોષે ભરાયા છે. સભ્યો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે વખતો-વખત આ ગ્રાન્ટનો ઝડપથી ઉપયોગ કરવામાં આવે. પરંતુ આરોગ્ય અધિકારીએ માત્ર બહાને બાજી…

Read More

રાજકોટ શહેર માં હાર્ડવેરનાં ધંધા ચાલુ કરવાની મંજુરી આપતા : રાજકોટ કલેકટર

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર્સ એસોસીએશનનાં પ્રમુખ જયેશભાઈ ચાવડા, સેક્રેટરી જયંતિભાઈ સરધારા તથા કારોબારી સભ્ય મનોજભાઈ સાકરીયાએ કલેકટરને રૂબરૂ મળી હાર્ડવેરનાં ધંધા શરૂ કરવા જણાવેલ જે અંતર્ગત કલેકટરે બાંહેધરી પત્રક સ્વીકારીને આવવા-જવાના પાસની કામગીરી તેમજ ફેકટરી ચાલુ કરવાની પરમિશન એસોસીએશનને આપી છે. શહેરમાં હાર્ડવેર મેન્યુફેકચરના ૩૦૦૦થી વધારે કારખાનાઓ આવેલા છે. ત્યારે હાર્ડવેરના સૌ કારખાનેદારોને પાસ-પરમિશન મેળવવા માટે એસોસીએશનની ઓફિસે સવારે ૯ થી ૧ તેમજ બપોરે ૩ થી ૬ સંપર્ક સાધવો. ઓફિસ જયોતિ આર્કેટ, ફલોર નં.૩, સોરઠીયાવાડી ચોક, જીઈબી ઓફિસની સામે રાજકોટ (મો.નં.૯૮૨૫૧ ૭૦૯૮૯) ખાતે કાર્યરત છે.…

Read More

સમગ્ર દેશમાં H.I.V. ની જેમ ‘કોરોના’ સાથે જીવતાં શીખવું પડશે. W.H.O. ની સલાહ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ એઇડસ અને કોરોના આ બિમારીની તુલના કરીએ તો આપણને સમજાય જાય કે આપણે વ્યવહારૂ બનવું પડશે. ડો.રિયાને વધુમાં જણાવેલ કે મને નથી લાગતું કે કોઇ બતાવી શકે કે ‘કોરોના’ બિમારી કયારે ખત્મ થઈ જશે. વિશ્ર્વ આરોગ્ય સંગઠનો જણાવેલ કે અત્યારે પ્રતિબંધ હટાવવાની હમણાં જરૂર નથી. જો આપણે અત્યારે બધુ ખોલી નાખીશું તો કોરોના વાયરસ વધુ પ્રસરી શકે છે. ડો.રિયાને એક આપાતકાલિન કાર્યક્રમમાં વધુમાં જણાવેલ કે તમે રોજ તેના સંક્રમણ માંથી બહાર કરી શકશો. ત્યારે જ લોકડાઉન ખોલી શકશો. જેનાથી વાયરસ ફેલાવાનો ખતરો ઓછો થાય…

Read More

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

તારીખ 15.05.2020 ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટિમ દ્વારા કચ્છ જિલ્લા ના કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં બે મુદાઓ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કે રાજ્ય માં 1920 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ની તાત્કાલિક ધોરણે નિમણૂક કરવા માં આવે. આમા BHMS ડ્રોક્ટર અને નર્સિંગ સ્ટાફ નો સમાવેશ થાય છે. આ લોકો એ  2 વર્ષ જેટલું અનુભવ ધરાવે છે છતાં પણ ઘરે બેઠા છે. આવી મહામારી માં જ્યારે આરોગ્ય સ્ટાફ ની સખત જરૂર છે ત્યારે જો ખાલી જગ્યા માં આ લોકો ને લઇ લેવા માં…

Read More

રાજકોટ શહેરમાં વધુ એક નકલી પાસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિંધી કોલોનીમાં આવેલા સ્ટુડિયોમાં પોલીસે દરોડો પાડી સ્ટુડિયો સંચાલક સહિત ૧૧ શખ્સને ઝડપી લઇ નકલી પાસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ૧૩ થી વધુ પાસ પણ જપ્ત કર્યા હતા. જંક્શન પ્લોટ વિસ્તારની સિંધી કોલોનીમાં આવેલા રાજાવીર સ્ટુડિયોમાં કલેક્ટર તંત્રના નકલી પાસ બનતા હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના P.I. એચ.એમ.ગઢવી અને P.S.I. ધાંધલિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સ્ટુડિયો સંચાલક અમિત મોટવાણીને ઝડપી લઇ સ્ટુડિયોમાં તપાસ કરતાં ત્યાંથી સંક્રમણ નિયંત્રણ ફરજ લખેલા પાસ મળી આવ્યા હતા. પોલીસે અમિતને ઝડપી લઇ આગવી ઢબે…

Read More

રાજકોટ શહેર સોમાના પ્રમુખ સમીરભાઇ શાહે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ કે હવે જો એક દિવસનું પણ લોકડાઉન લંબાવવામાં આવશે તો લોકોના માનસ પર તેની વિપરીત અસર પડશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ સોમના પ્રમુખ સમીરભાઇ શાહે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે કોરોનાના મહામારીનો પ્રસાર રોકવા માટે ભારત સરકારે રર માર્ચ, ૨૦૨૦ ના રોજ સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કર્યુ. આ સમયે તમામ પ્રજાજનો સ્થિતિ ગંભીરતા સમજી શકયા હતા. અને આ નિર્ણય પ્રજાના આરોગ્યની સુખાકારી માટે હતો. તેમ માની શકયા હતા. પરંતુ આ લોકડાઉનની આડ અસર કેવડું મોટું આર્થિક સંકટ લાવશે તે કોઇએ વિચાર્યુ ન હતું. હવે આ લોકડાઉન જયારે બે વખત લંબાયું છે. ત્યારે આ આર્થિક સમસ્યા ખુબ વિકરાળ બની ગઇ છે. અને નાના મોટા…

Read More

લીમખેડા તાલુકામાં સેવાભાવી પત્રકાર અભેસિંહ રાવળ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું

લીમખેડા, કોરોનાવાયરસ ની મહામારીને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે ત્યારે લોકડાઉન દરમિયાન રોજેરોજનું રળી ને કમાતા તેમજ વિધવા, નિરાધાર, અનાથ, વૃદ્ધ, દિવ્યાંગ તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓને રોજગારીમાં મુશ્કેલી પડતી હોય તેવા ગરીબ પરિવાર ના કુટુંબોને પોતે દિવ્યાંગ એવા સેવાભાવી પત્રકાર અભેસિંહ રાવળ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાશન કિટમાં લોટ, ચોખા, દાળ, મરચું-મીઠું, તેલ, બટાકા જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના લોકડાઉન દરમિયાન આ સેવાકીય પ્રવૃતિઓ સૌને પ્રેરણા આપે છે અને સૌ લોકો ઘરમાં જ રહે અને સરકાર તેમજ જિલ્લા તંત્રની સૂચનાનું પાલન કરે…

Read More

રાજકોટ શહેરમાં કોરોના બ્લાસ્ટ. એક સાથે ૧૧ કોરોના પોઝીટિવ કેસ નોંધાયા

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં શહેરમાં ૧૧ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ નોંધાયેલ છે. મળતી માહિતી મુજબ આજરોજ સમરસ કવોરેન્ટાઇન ફેસેલિટી ખાતેથી પોઝીટીવ કેસના કોન્ટેક્ટ પર્સનના કુલ ૨૨ સેમ્પલ લેવામાં આવેલ જે પૈકી જંગલેશ્વરના મદીના પાર્કના ૧૧ વ્યક્તિઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામ ૧૧ વ્યક્તિઓને પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે. જેમાં ૮ પુરુષ અને ૩ મહિલાઓના રેપોર્ટ આવ્યા પોઝિટિવ આવ્યો છેે. એક સાથે ૧૧ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. હાલ કુલ ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. રહીમભાઈ જુસાભાઈ વેદ. ખેરૂનબેન રહીમભાઈ વેદ. મોઈન રહીમભાઈ…

Read More