રાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર કમેચારીઓનું S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર તથા કમેચારીઓને S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો. D.Y.S.P. શિવરાજસિંહ ગોહિલ,  P.I..સી.જે.જોષી,. P.I.એસ.એન.ગડુ, P.S.I. જે.એમ.ભટૃ , S.I. જે.કે.મહેતા તેમજ હોમગાર્ડ હેતલબા.આર.બારડ તેઓની લોકડાઉન દરમિયાન દૈનિક કામગીરી સંદર્ભે એરપોર્ટ રોડ પર આવેલ રૂચી બેંગ્લોજ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન S.N.K સ્કુલમાં અભ્યાસ કરતા ૧૨ જેટલા નાના બાળકો ભૂલકાઓ દ્વારા સમગ્ર ટીમને સેલ્યુટ કરી. પુષ્પ વર્ષા કરી. સમગ્ર પોલીસ ટીમનો જુસ્સો વધાર્યો હતો. આ પ્રસંગે સામાજિક નાગરિક અને ફરજ પરના પોલીસ અધિકારીઓ અભૂતપૂર્વ પ્રેમ નું અનેરૂ દ્રશ્યો સર્જાયા…

Read More

રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી પાન-મસાલાના ગલ્લાઓ તેમજ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો લાગી છે, કલેકટર રેમ્યા મોહન નારાજ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન-૪.૦ ની છૂટછાટનો દુર ઉપયોગ કરતા નજરે પડ્યા. ત્યારે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન નારાજ થતા જોવા મળ્યા કલેકટર રોષ ઠાલવતા કહ્યું કે, લોકો સોશિયલ ડિસ્ટટન્સનું પાલન નથી કરી રહ્યા. લોકો ખરીદી માટે ટોળા કરી રહ્યા છે. ઘણા ખરા લોકો માસ્ક પહેર્યા વગર બહાર નીકળી રહ્યા છે. દુકાન ખુલ્યા પહેલા જ લોકની ભીડ એકઠી થયેલ જોવા મળી. તેમજ નિયમોનું ઉલંઘન કરી રહ્યા છે. જો આવું જ રહેશે તો રાજકોટને બંધ કરવાની નોબત આવી જશે. ત્યારે કલેકટરે લોકોને આવી કપરી પરિસ્થિતિમાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ…

Read More

રાજકોટ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં પોતાની ફરજ દરમીયાન હેડ.કો.ભરસિંહજી સોમજી કોરોના સંક્રમણથી થયું અવસાન. રાજકોટ પોલીસ દ્વારા હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ અપાઈ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનને લઈને પોલીસ કર્મચારીઓ પોતે પોતાની અને પોતાના પરિવારની પરવાહ કર્યા વગર જાહેર જનતાની સુરક્ષા કરી રહીયા છે. ત્યારે અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સટેબલ ભરતસિંહજી સોમજી કે જેઓ પોતાની ફરજ જાહેર જનતા માટે ખુબજ નિષ્ઠાથી બજાવેલ અને કોરોના વાયરસ અંગે પોતાની ફરજ દરમ્યાન કોરોના વાયરસ સંક્રમણના કારણે તા.૧૮/૦૫/૨૦૨૦ ના રોજ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું. જેથી આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર ઓફિસ ખાતે રાજકોટ પોલીસ દ્વારા તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ તથા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન ખાતે બે…

Read More

ગાંધીનગર ખાતે નિઃશુલ્ક દવા નું વિતરણ……

ગાંધીનગર, કોરોનની વૈશ્વિક મહામારી માં ગાંધીનગર ખાતે રોગનિરાકરણ દવા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. જેમાં ડી.ડી. પટેલ (માણસા) ચેરમેન ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. ગાંધીનગર દ્વારા કોરોના તથા તમામ પ્રકારની રોગોની સામે રક્ષણ મેળવવા માટે દવા નું વિતરણ કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાના દરેક ગામડાઓ તેમજ શહેરોમાં ભારતીય જનતા પાર્ટી ના અલગ અલગ મંડળો દ્વારા કાર્યકરો તથા સંગઠનનાે દ્વારા કોરોના તથા તમામ પ્રકારના રોગો સામે રક્ષણ માટે દવા નું વિતરણ છેવાડાનાં રહેતા લોકો સુધી ઘરે -ઘરે જઈ ને પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : વિજય પટેલ, ગાંધીનગર

Read More

જામનગર થી ઉઘમસિગનગર અને હરિદ્વાર (ઉ.ખ) ના પરપ્રાંતીય શ્રમિકો માટે સ્પેશિયલ એસ.ટી. બસ બપોરે ૧૨:૩૦ રવાના

જામનગર, જામનગર મા એસ.ટી. બસ સ્ટેશન પર થી ૬૦ પરપ્રાંતિય કાર્મિકો ને પોતાના મદરે વતન જવા બસ રવાના કરી હતી. જેઓ જામનગર શહેર ની અલગ અલગ હોટલો મા નોકરી કરતા હતા. કોરોના ની આ વૈશ્વિક મહામારી થી લગભગ બે મહિના થી શ્રમિકો ના ચહેરા પર આજે સ્મિત જોવા મળ્યું હતું. તેઓના મુખ પર વતન પરત ફરવાની ખૂશી દેખાય રહી હતી. એસટી બસ સ્ટેશન પર ઓટો રિક્ષા દ્વારા પહોંચ્યા બાદ સ્કેનીંગ કરી, કાગળોની તપાસ કરી, ફુડપેકેટ, પાણી ની બોટલ આપવામાં આવ્યું. ત્યાર બાદ ૬૦ શ્રમિકો ને એસટી બસ સ્ટેશન થી રવાના…

Read More

રાજકોટ શહેરમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં દુકાનો ખોલવા માટે કાલે ઓડ-ઈવનનાં નિયમ જાહેર કરાશે : મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકડાઉન-૪.૦ અંગેની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૩ વાગ્યા સુધી વેપાર ધંધામાં છૂટ આપવામાં આવશે. તેમજ દુકાનો ઓડ અને ઈવન નંબરને ધ્યાનમાં રાખીને ખોલવામાં આવશે. આ સિવાય અનેક છુટછાટો આપવામાં આવી છે. શહેરના કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં ઓડ-ઇવન ફોર્મ્યુલા હેઠળ દુકાન ખોલવા અંગે આવતીકાલે નિર્ણય કરવામાં આવનાર હોવાનું મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે. ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની લેખિત ગાઈડ લાઈન આવ્યા મુજબ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવશે.…

Read More

રાજકોટ શહેર પોલીસ કમિશન મનોજ અગ્રવાલ દ્વારા શહેરની જનતાને લોકડાઉન-૪ અંગે સંબોધન કર્યું 

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા નિર્ણય. રાજકોટ શહેરમાં આવતીકાલ થી પાસનું ચેકીંગ નહિ કરવામાં આવે. ૪ વાગ્યા પછી ૨૪ કલાકના મંજૂરી ધરાવતા મેડિકલ સ્ટોર સિવાય એક પણ દુકાન ખુલી નહીં રાખી શકાય. સાંજે ૭ થી સવારે ૭ સુધી કર્ફ્યુ જેમ કડક ચેકીંગ રહેશે. સાંજે ૭ પછી બહાર નિકળનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણે કન્‍ટાઇનમેન્‍ટ ઝોનની મુલાકાત લીધી

વલસાડ, વલસાડ જિલ્લાના વાપી વિસ્‍તારના ગોદાલનગર અને બલીઠા કન્‍ટેનમેન્‍ટ ઝોનમાં રહેતા લોકોને આવશ્‍યક ચીજવસ્‍તુઓ ડોર-ટુ-ડોર મળી રહે તેની ખાતરી તેમજ સર્વેલન્‍સ કામગીરીની ચકાસણી કરવા જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણે રૂબરૂ મુલાકાત લીધી હતી. અને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ. અનિલ પટેલ પણ હાજર રહયા હતા. રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ

Read More

સમગ્ર રાજ્યમાં ગુહ મંત્રાલયની ગાઈડલાઇન મુજબ લોકડાઉન-૪ માં જાણો શું છૂટ-છાટ આપવામાં આવશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૫.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકારે લોકડાઉનને-૪ ૩૧મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્ટોરન્ટ અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ ઝોન. ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય. રેસ્ટોરન્ટ હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. (૧)મેડિકલ સર્વિસ સિવાયની દરેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ (૨)મેટ્રો સર્વિસ, સ્કૂલ, કોલેજ, હોટલ, રેસ્તરાં, સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ દરેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો. ધાર્મિક સ્થળો બંધ રહેશે. સાંજે…

Read More

ગઢડા તાલુકા ના ઢસા જંકશનમાં મોગલધામ મંદિર પરિવાર દ્વારા અન્નક્ષેત્ર નું કામકાજ સફળતા પૂર્વક ચાલે છે

ગઢડા, કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે નાના માણસો જેમના રોજી રોજગાર બંધ છે એવા લોકો માટે ઢસા જંકશન માં શાક માર્કેટમાં, મોગલમંદિર માં, ગ્રાઉન્ડ માં સવાર – બપોરનું ભોજન બનાવીને અલગ અલગ વિસ્તાર પોહચાડી રહ્યા છે. આમાં કોઈ પણ દાતાના નામ આપવા માંગતા ના હોવાથી ‘મોગલ પરિવાર’ ના નામ થી કામ ચલાવે છે. દરરોજ બપોરે 100 ટિફિન તેમજ રાત્રે 100 ટિફિન પાર્સલ કરીને પોચાડવાની કામગીરી કરી રહ્યા છે. તેમજ આમાં જે કોઈ દાતાશ્રીઓ સેવા કરવાવાળા યુવાનો નિઃસ્વાર્થ પણે સેવા આપે છે. તેઓ એક જ ધ્યેય ધરાવે છે…

Read More